સંબંધિત સમાચાર
- વિધાનસભાનું સત્ર શરૂ થતાં પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોએ કોવિડ મૃતકના પરિવારોની સહાયના મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો
- bharat bandh Today- ભારત બંધની અસર- દિલ્હી-અમૃતસર નેશનલ હાઇવે બ્લોક કર્યો
- 6 લાખની ચપ્પલથી નકલ કેસમાં 3 રીટ પરીક્ષાથી સાથે 5ની ધરપકડ
- અમૂલના મેનેજીંગ ડિરેક્ટર ડો. આર.એસ સોઢીને 'બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ' કરાયો એનાયત
- યોગી કેબિનેટ વિસ્તરણ - જિતિન પ્રસાદ કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે, અન્ય 6 રાજ્ય મંત્રી બનશે
PM મોદીએ તમામ સરકારી કાર્યાલયોને આપ્યા મોટા આદેશ, 31 ઓક્ટોબર પહેલા બધાજ પેન્ડિંગ કામ પતાવા આદેશ આપ્યો છે
વડાપ્રધાન મોદીએ આદેશ આપ્યા છે કે એક મહિનામાં સરકારી કચેરીઓમાં જે પણ પેન્ડીંગ કામો પડ્યા છે. તે પૂરા કરવામાં આવે. જુની જે પણ ફાઈલો પડી છે. તે બધી ફાઈલોનો નિકાલ લાવવા કહ્યું છે. સાથેજ સંસદમાં જે પણ આશ્વાસનો મંત્રાલયે આપ્યા છે તે બધાજ કામ 31 ઓક્ટોમ્બર પહેલા પતાવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
