સંબંધિત સમાચાર
- રાકેશ ઝુનઝુનવાલાની 'અકાસા'ની એયર ઓગસ્ટમાં આ તારીખથી ભરશે ઉડાન, મુંબઈ- અહમદાબાદ માટે થશે પ્રથમ ફ્લાઈટ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Rakesh Jhunjhunwalaને મળ્યા, ટ્વિટ કરી કહ્યું- શિક્ષણ ક્ષેત્રે થઈ વાતચીત
- દિલ્હીમાં મંકીપોક્સનો 5મો દર્દી મળ્યો, 22 વર્ષની મહિલા LNJP હોસ્પિટલમાં દાખલ
- સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ
- Selfie with Tiranga- ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત - નાગરિકો તિરંગા સાથેની સેલ્ફી લઇ વેબસાઇટ ઉપર અપલોડ કરી શકશે
Rakesh Jhunjhunwala: શેરબજારના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલા નથી રહ્યા, 62 વર્ષની વયે નિધન
Rakesh Jhunjhunwala Passes Away: શેરબજારના બિગ બુલ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયું છે. તેઓ 62 વર્ષના હતા. રવિવારે સવારે તેમનું અવસાન થયું હતું. તેઓ ભારતના 'વોરેન બફેટ' તરીકે ઓળખાતા હતા. તેમના આકસ્મિક નિધનના સમાચારથી સૌ કોઈ આઘાતમાં છે. તાજેતરમાં જ તેણે તેની એરલાઇન સેવા 'આકાસા એર' શરૂ કરી છે. રાકેશ ઝુનઝુનવાલાના મૃત્યુના સમાચારની પુષ્ટિ અકાસા એરના સ્ત્રોત દ્વારા કરવામાં આવી છે.
તેમણે આજે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા સમયથી બીમાર હતા. તે છેલ્લે અકાસા એરના ઓપનિંગ સેરેમનીમાં જાહેરમાં જોવા મળ્યો હતો. તેઓ ઘણા સમયથી બીમાર હતા.
Rakesh Jhunjhunwala was indomitable. Full of life, witty and insightful, he leaves behind an indelible contribution to the financial world. He was also very passionate about Indias progress. His passing away is saddening. My condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/DR2uIiiUb7
— Narendra Modi (@narendramodi) August 14, 2022
