1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 10 નવેમ્બર 2021 (08:28 IST)

સમીર વાનખેડેની સાળીએ નોંધાવી ફરિયાદ, થોડા જ સમયમાં નવાબ મલિક ફૂટશે 'હાઈડ્રોજન બોમ્બ'

મુંબઈ. NCBના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની ભાભી હર્ષદા દીનાનાથ રેડકરે મંગળવારે મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિક વિરુદ્ધ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન નવાબ મલિકે આજે સવારે 'હાઈડ્રોજન બોમ્બ' વિસ્ફોટ કરવાની જાહેરાત કરી છે.
 
હર્ષદા દીનાનાથ રેડકરે મંગળવારે ગોરેગાંવ પોલીસમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક વિરુદ્ધ IPCની કલમ 354, 354D, 503 અને 506 અને મહિલા અભદ્ર પ્રતિનિધિત્વ અધિનિયમ, 1986ની કલમ 4 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.