1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 28 જૂન 2023 (23:22 IST)

Tripura Jagannath Rath Yatraમાં 7ના મોત: 18 ગંભીર રૂપે દઝાયા; હાઈ ટેન્શન વાયરની પકડમાં આવ્યો રથ

tripura rath yatra
tripura rath yatra
ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં બુધવારે સાંજે ઇસ્કોન મંદિરથી નીકળતો જગન્નાથ યાત્રાનો રથ હાઇ ટેન્શન વાયરની પકડમાં આવી ગયો હતો. જેના કારણે બે બાળકો સહિત 7 લોકોના મોત થયા છે. બીજી બાજુ 18 લોકો દાઝી ગયા હતા. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.