1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. A major tragedy occurred in Surendranagar

ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત

surendra nagar news
-સુરેન્દ્રનગરનાં દેવપરા ગામે
- ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત 
-ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણ
 
સુરેન્દ્રનગરનાં દેવપરા ગામે ચાલી રહેલ ગેરકાયદે ખનનમાં કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત થવા પામ્યા હતા.
 
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પંથકના ખંપાળિયા ગામે ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણમાં અચાનક દુર્ઘટના સર્જાઇ હતી જેમાં આ ખાણમાં કામ કરતાં ત્રણ મજૂરોના મોત નીપજ્યા હતા.

આ પહેલા પણ સુરેન્દ્રનગરમાં કાયદેસર ચાલતી કોલસાની ખાણમાં દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારે સરકારે આ ખાણોને પુરવા માટેના આદેશ પણ જાહેર કરવામાં આવ્યા હતા.  ત્રણેય મૃતકો રાજસ્થાનનાં રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે. 
 
ये भी पढ़ें
ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક જીત પછી પણ ભાજપ હવે ગામગામે કેમ ફરી રહ્યો છે?