સંબંધિત સમાચાર
- સુરેન્દ્રનગરમાં ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં ત્રણ મજૂરનાં મોત, 6 દાઝ્યા
- સુરેન્દ્રનગરમાં કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી ગઈ, ત્રણના મોત
- સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં હાર્ટઍટેકના કારણે ત્રણ લોકોના નિધન:
- સુરેન્દ્રનગરમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડયો, એકને ઈજા પહોંચી
- સુરેન્દ્રનગર: અકસ્માતમાં બે લોકોના મોત
ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત
-સુરેન્દ્રનગરનાં દેવપરા ગામે
- ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત
-ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણ
- ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત
-ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણ
સુરેન્દ્રનગરનાં દેવપરા ગામે ચાલી રહેલ ગેરકાયદે ખનનમાં કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત થવા પામ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પંથકના ખંપાળિયા ગામે ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણમાં અચાનક દુર્ઘટના સર્જાઇ હતી જેમાં આ ખાણમાં કામ કરતાં ત્રણ મજૂરોના મોત નીપજ્યા હતા.
આ પહેલા પણ સુરેન્દ્રનગરમાં કાયદેસર ચાલતી કોલસાની ખાણમાં દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારે સરકારે આ ખાણોને પુરવા માટેના આદેશ પણ જાહેર કરવામાં આવ્યા હતા. ત્રણેય મૃતકો રાજસ્થાનનાં રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે.
