સંબંધિત સમાચાર
- PM Modi Address on COVID-19 Updates: પીએમ મોદીએ કહ્યું - આજે રાત્રે 12 વાગ્યા પછી, આખા દેશમાં ત્રણ અઠવાડિયા માટે લોકડાઉન
- CoronaVirusથી સંક્રમિત દરેક ભારતીય તેને 4 વધુ લોકોમાં ફેલાવી શકે છે: ICMR અભ્યાસ
- PM modi-કોરોના વાયરસને લઈને PM મોદી દેશવાસીઓને સંબોધશે
- કોરોના સામે જંગ - 30 માં લોકડાઉન, ત્રણમાં કર્ફ્યુ, ફક્ત દિલ્હીમાં એન્ટ્રી પાસ, કોરોના વાયરસથી સંબંધિત 10 મોટા અપડેટ્સ
- RajkoT lockDown Pass- લોકડાઉન પગલે રાજકોટ પોલીસ ની અનોખી પહેલ
21 દિવસ ના લોક ડાઉન દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુઓ દુકાનો ચાલુ જ રહેવાની છે
ગુજરાતમાં કોરોનાની સાંખ્યા વધીને 36 થઈ ગઈ છે. વડોદરા મા વધુ એક કેસ
પોઝિટિવ વડોદરા મા કુલ ૭
કેસ પોઝટિવ
ગુજરાત માં કુલ 36 કેસ પોઝટિવ
૧ નું મોત થયું છે.
કોરોના વાયરસ મહામારીથી Pm મોદીએ 21 દિવસનો લૉકડાઉન કરવાના સખ્ત આદેશ આપ્યા છે. ત્યારે જ CM રૂપાણી ની જાહેરાત
રાજ્ય સરકાર તરફથી સૌ નાગરિકો ને સ્પષ્ટ પણે જણાવાયુ છે કે આગામી 21 દિવસ ના લોક ડાઉન દરમ્યાન રાજ્ય ભર માં જીવન આવશ્યક ચીજ વસ્તુઓ દૂધ શાકભાજી ફળફળાદી દવાઓ અનાજ કરિયાણું વગેરે ની દુકાનો ચાલુ જ રહેવાની છે અને પર્યાપ્ત માત્રામાં લોકોને આ ચીજ વસ્તુઓ મળતી જ રહેવાની છે
.. કોઈ નાગરિક ભાઈ બહેનો આવી વસ્તુઓ ની ખરીદી માટે લાઈનો ના લગાવે કે ખોટી દહેશત માં ના રહે તેમજ સંગ્રહખોરી પણ ના કરવી.

