કુંભ - આર્થિક પક્ષ

કુંભ રાશિના જાતકો પોતાના વિચારોને અને ઘરખર્ચ ને સંતુલિત રાખવામાં બુદ્ધિથી કાર્ય કરે છે. આ લોકો દેવું કરવાથી ગભરાય છે, પણ પરિસ્થિતના કારણે દેવું લેવા માટે મજબૂર હોય છે. તેમનાં મિત્રોમાં ગુપ્ત શત્રુઓની સંખ્યા વધારે હોય છે જે પીઠ પાછળથી વાર કરે છે. આ કારણે તેમને જમીન-મિલકત સંબધિત નુકશાન ઉઠાવવું પડે છે. તેમના ભાગ્યનો ઉદય ૨પ વર્ષથી થાય છે. જીવનના ૨પ, ૨૮, ૪૦, ૪પ, પ૧ અને ૬૩ વર્ષની આયુમાં તેમને સારો લાભ થાય છે. પણ આ લોકો વિશેષ ધની નથી હોતા. ખર્ચ કરવા માટે પણ પૈસા ની કમી નથી હોતી, આ લોકોને થોડી ધણી પૈત્રુક સમ્પતિં અવશ્ય મળે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ- લગ્ન

ગુજરાતી જોક્સ- લગ્ન
લગ્નમાં સૌથી મોટો દગો ત્યારે હોય છે જ્યારે ગાયની ફોટા દેખાડીને શેરની હાથમાં ...

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ ...

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર
આજના સમયમાં થાઈરોઈડની બીમારી ઝડપથી ફેલાય રહી છે. આ બીમારીમાં વજનને ઘટે જ છે સાથે જ ...

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ...

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો
વિદુર નીતિ એક ઊંડો પાઠ શીખવે છે કે લગ્ન એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે, તે લાગણીઓમાં ડૂબી ...

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, ...

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS
ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કેસમાં પોલીસે તેમની પત્ની સોનમની મુખ્ય આરોપી ...

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ
લોકોને એટલી હદે ત્રાસ આપ્યો છે કે જ્યારે કોઈ છોકરી મરીને સ્વર્ગમાં ગઈ, ત્યારે યમરાજે ...

હરીની હાટડીએ મારે કાયમ હટાણું - Hari Ni Hatdiye Mare kayam

હરીની હાટડીએ મારે કાયમ હટાણું - Hari Ni Hatdiye Mare kayam
હરીની હાટડીએ મારે કાયમ હટાણું, જોયું નહીં કોઇ દિ’ મેં તો ટાણું કે કટાણું… હરીની હાટડીએ ...

Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ ...

Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ  માટે બીમાર કેમ પડે છે? જાણો તેની પાછળની પ્રાચીન કથા
Jagannath Rath Yatra 2025 દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ બીમાર છે. લગભગ 15 દિવસ ...

16 જૂનનું રાશિફળ - આ રાશિઓને આજે કોઈ સારા સમાચાર મળશે

16 જૂનનું રાશિફળ - આ રાશિઓને આજે કોઈ સારા સમાચાર મળશે
મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે ...

સાપ્તાહિક રાશીફળ- આ અઠવાડિયે આ રાશિના જાતકો જીવનસાથી સાથે ...

સાપ્તાહિક રાશીફળ- આ અઠવાડિયે આ રાશિના જાતકો જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે
મેષ - આ અઠવાડિયે મેષ રાશિના જાતકોએ પોતાના જીવનસાથી સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો પડશે. જો ...

સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, અવરોધ થશે દૂર અને ધન ...

સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, અવરોધ થશે દૂર અને ધન આવશે ભરપૂર
સંકષ્ટી ચતુર્થીનું વ્રત 14 જૂને કરવામાં આવશે, તેથી આ દિવસે કેટલાક ઉપાયો કરવા જોઈએ જે ...