મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023

વૃષભ - શારીરિક બાંધો

વૃષભ રાશિની વ્‍યક્તિના હાથનો આકાર ચોરસ હોય છે. તેની લંબાઇ ઓછી અને પહોળાઇ વધારે હોય છે તથા અંગુઠો મોટો હોય છે જેને પાછળ વાળવો શક્ય નથી. વૃષભ રાશિની અસર ગળા પર વિશેષ હોય છે. માટે તેઓમાં બોલવાની અસાધારણ ક્ષમતા હોય છે. વૃષભ રાશિવાળી વ્‍યક્તિ શરીરે નબળી હોય તો તેમણે પૌષ્‍િટક ખોરાક વધારે લેવો જોઇએ અને ચરબી વાળો ખોરાક ઓછો આવો જોઇએ. આ વ્‍યક્તિને આંગળી, ગાલ કે ઇન્‍દ્વીય પર તલ કે મસાનું નીશાન ચોક્કસ હોય છે. જેમની હાથની આંગળી કે ગાલ પર તલ હોય તેમની પાસે પૈસાની બચત થતી નથી.

દૈનિક જન્માક્ષર

ગુજરાતમાં વરસાદના પુરથી અસરગ્રસ્ત નાના વેપારીઓને રાજ્ય ...

ગુજરાતમાં વરસાદના પુરથી અસરગ્રસ્ત નાના વેપારીઓને રાજ્ય સરકાર સહાય ચૂકવશે
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, ...

જૂનાગઢમાં માતાએ નહાવાનું કહેતા 5 વર્ષનો બાળક કારમાં છુપાઈ ...

જૂનાગઢમાં માતાએ નહાવાનું કહેતા 5 વર્ષનો બાળક કારમાં છુપાઈ ગયો, ગૂંગળાઈ જતા મોત
જૂનાગઢમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવી રહ્યો છે. GIDC વિસ્તારમાં કારખાનામાં કામ ...

MS યુનિવર્સિટીમાં ફરી વિવાદઃ શિવમંદિર પાસે 3 વિદ્યાર્થીએ ...

MS યુનિવર્સિટીમાં ફરી વિવાદઃ શિવમંદિર પાસે 3 વિદ્યાર્થીએ નમાઝ પઢી હોવાનો વીડિયો વાઇરલ
વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં ફરી એકવાર જાહેરમાં નમાઝ પઢતો વીડિયો વાઇરલ થયો હતો. ...

Jamnagar News - ગરબા રમતાં ધ્યાન રાખજો! જામનગરમાં ગરબાની ...

Jamnagar News - ગરબા રમતાં ધ્યાન રાખજો! જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
ગુજરાતમાં યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેને લઇને મેડિકલ જગત પણ ચિંતિત ...

ઘોઘંબાના ગજાપુરાના તળાવમાં ન્હાવા પડેલા 4 બાળકોના ડૂબી ...

ઘોઘંબાના ગજાપુરાના તળાવમાં ન્હાવા પડેલા 4 બાળકોના ડૂબી જવાથી મોત
પંચમહાલ જિલ્લાના ગજાપુરા ગામના તળાવમાં ડૂબવાથી 4 બાળકો તળાવમાં ન્હાવા પડતાં ડૂબી જવાથી ...

અનંત ચતુર્દશી પર કરો 7 જ્યોતિષ ઉપાય, દરેક પરેશાનીથી મળશે ...

અનંત ચતુર્દશી પર  કરો 7 જ્યોતિષ ઉપાય, દરેક પરેશાનીથી મળશે છુટકારો, જીવનમાં આવશે સુખ સમૃદ્ધિ
Anant Chaturdashi 2023 Upay : દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશીને અનંત ...

Budh Pradosh Vrat 2023 : બુધ પ્રદોષ વ્રત કાલે, જાણો શુભ ...

Budh Pradosh Vrat 2023 : બુધ પ્રદોષ વ્રત કાલે, જાણો શુભ મુહુર્ત, મહત્વ, પૂજન સામગ્રી અને પૂજન વિધિ
ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 27મી સપ્ટેમ્બરે (અંગ્રેજી કેલેન્ડર મુજબ) બપોરે ...

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ ...

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?
Khodiyar Mataji- ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા ...

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો ...

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ
Eid-e-Milad-un-nabi: ઇદ-એ-મિલાદ અથવા ઇદ-એ-એ-મિલાદ અથવા ઇદ-એ-મિલાદ ઉન નબીનો દિવસ ઇસ્લામની ...

Vaishno Devi Temple : - વૈષ્ણો માતાના દર્શનથી પૂરી થાય છે ...

Vaishno Devi Temple : - વૈષ્ણો માતાના દર્શનથી પૂરી થાય છે દરેક મનોકામના
Vaishno Devi Temple : જમ્મૂમાં બનેલુ મા વૈષ્ણો દેવીનુ મંદિર આખા દેશમાં પ્રખ્યાત છે. ...