Astrology Vaastu 7

0

Vastu Tips: ઘરની પૂર્વ દિશામાં બિલકુલ પણ ન મુકશો આ વસ્તુ, નહી તો આખો પરિવાર થઈ જશે પાયમાલ

સોમવાર,એપ્રિલ 24, 2023
0
1
Vastu Tips: આપણા દેશમા અનેક એવી માન્યતાઓ છે જેને લોકો આજે પણ અપનાવે છે. ખાસ કરીને હિન્દુ ધર્મમાં તો આવી માન્યતાઓને ખૂબ જોડી દેવામાં આવે છે. તેમા પૂજા પાઠ, વ્રત, તહેવાર, રોજબરોજના જીવનમાં સૂતા જાગતા, ખાવા પીવાથી લઈને ઉઠવા-બેસવા સુધીના નિયમો વિશે ...
1
2
Vastu Tips: આજે આપણે વાસ્તુ શાસ્ત્રમાં જાણીશુ ભોજન દરમિયાન કંઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન કરતી વખતે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારે જેટલું ખાવાનું હોય તેટલું જ લો. ઘરમાં ખાસ કરીને બાળકોને આ ટેવ હોય છે
2
3
Signs Of Pigeonકબૂતરનો માળો બનાવવાને બદલે જો તે ક્યારેક-ક્યારેક ઘરમાં ગુટર ગૂં કરે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે
3
4
વાસ્તુશાસ્ત્રમાં પશુ પક્ષીઓનુ માનવ જીવનમાં વિશેષ મહત્વ બતાવ્યુ છે. એવુ કહેવાય છે કે પશુ પક્ષીઓમાં અનિષ્ટ તત્વોને કાબુમાં રાખવાની અદ્દભૂત શક્તિ હોય છે. પાલતુ પશુઓ વિશે માનવામાં આવે છે કે તેમની અંદર નકારાત્મક શક્તિઓને નિષ્ક્રિય બનાવવાની તાકત હોય છે. ...
4
4
5
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં આજે આપણે જાણીશું પૂર્વ દિશામાં ફ્લોરના રંગ વિશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર લીલો રંગ પૂર્વ દિશામાં કરાવવો શુભ માનવામાં આવે છે. તેથી કોશિશ કરીને, પૂર્વ દિશાના ફ્લોરના પથ્થરનો રંગ પણ એવો રાખવો જોઈએ કે તે લીલો રંગનો હોય અથવા ...
5
6
Vastu Tips: આજના વાસ્તુ શાસ્ત્રમાં અમે તમને ઘરના નૈઋત્ય કોણ એટલે કે દક્ષિણ-પશ્ચિમ દિશામા ફ્લોરના કલર વિશે બતાવીશુ. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘર હોય કે ઓફિસ, આમના દક્ષિણ - પશ્ચિમ ભાગમા યલો કલરના સ્ટોન એટલે કે પીળા રંગના માર્બલની પસંદગી સારી માનવામાં આવે ...
6
7
Vastu Tips: ચોખા અને ફૂલો વગર કોઈપણ પૂજા અધૂરી લાગે છે. પરંતુ, ઘણી વખત લોકો પૂજા કરતી વખતે કેટલીક ભૂલો કરે છે. જ્યારે કે તેને ટાળવી જોઈએ કારણ કે તે દોષ ઉભા કરે છે. તેથી જ આજે આપણે જાણીશું ભગવાન અને ફૂલો વિશે. ઉલ્લેખનીય છે કે દેવીઓના ખાસ પ્રકારના ...
7
8
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે જાણીશુ પૂજા કરવાની યોગ્ય દિશા વિષે.. વાસ્તુ શાસ્ત્ર મુજબ પૂજા દરમિયાન મોઢું પૂરવ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ.
8
8
9
Vastu Tips:વાસ્તુમાં ઘરની ઉત્તર-પૂર્વ દિશા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિશાને કુબેરની દિશા માનવામાં આવી છે. આ દિશામાં કરવામાં આવેલ ખોટું બાંધકામ તમારી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર કરશે. તો ચાલો આજે જાણીએ વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર-પૂર્વ દિશામાં કઈ ...
9
10
વાસ્તુ મુજબ ઘરની દિશાનું ખૂબ મહત્વ છે. એટલા માટે ઘરમાં અરીસો લગાવતા પહેલા સાચી દિશા જાણવી જરૂરી છે. ઘરની દક્ષિણ, પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ દિવાલ પર અરીસો ક્યારેય ન લગાવવો જોઈએ. અરીસા , જેના વગર તમારી સુંદરતા અધૂરી છે સમજો- એ અરીસો જ છે
10
11
Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં જાણો મંદિરમાં મુકેલા ફુલો વિશે. ભગવાનને ફૂલ ખૂબ જ પ્રિય હોય છે. ભલે તે ઘર હોય કે ઓફિસ, ભગવાનને ફુલ જરૂર ચઢાવવામાં આવે છે.
11
12
Vastu Tips: બેડ પર સૂતી વખતે, આપણે ઘણીવાર આપણું માથું કોઈપણ દિશામાં કરીને સૂઈ જઈએ છીએ. આપણને ખ્યાલ પણ નથી હોતો કે તેની શું અસર થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં સૂવા અંગેના પણ નિયમો બતાવ્યા છે, જેને અપનાવીને તમે તમારું સ્વાસ્થ્ય સારુ રાખી શકો છો. તો આજે ...
12
13
Vastu Tips For Shoes and Slippers: ઘરમાં હોય કે બહાર ઊંધી ચંપલ કે જૂતું જોતાં જ વડીલો તરત જ અટકાવીને તેને સીધો કરવા કહે છે. પરંતુ શું તમે જાણો છો કે ચપ્પલ કે ચંપલને શા માટે ઉંધા ન રાખવા જોઈએ? આખરે આની પાછળનું કારણ શું છે?
13
14
Vastu Tips: આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે મકાન બનાવતી વખતે આવનારા શુભ વિચારો વિશે વાત કરીશું. વાસ્તુ અનુસાર કોઈ પણ ઈમારતનું નિર્માણ કરતી વખતે તેના શુભ અને અશુભ પરિણામોને ધ્યાનમાં લેવું જોઈએ અને સારી રીતે આયોજન પણ કરવું જોઈએ.
14
15
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના દ્વારા તમે તમારા ઘરને અને તમારા પરિવારને સ્વસ્થ રાખી શકો છો. સાથે જ વાસ્તુએ ઘરને સાફ કરવા અને ઘરનો કચરો બહાર ફેંકવાનો યોગ્ય સમય પણ જણાવ્યો છે. વાસ્તુ કહે છે કે સૂર્યાસ્ત દરમિયાન ...
15
16
વાસ્તુ ટિપ્સઃ ધન, સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવવા માટે વાસ્તુશાસ્ત્રમાં અનેક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં શમીનું ઝાડ પણ સામેલ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ આ છોડને ખૂબ જ ચમત્કારી માનવામાં આવ્યો છે
16
17
Vastu Tips: દરેક કોઈ પોતાનુ ઘર ખરીદવાનુ સપનુ જુએ છે. દરેક કોઈ પોતાનુ ઘર ખરીદવાનુ સપનુ જુએ છે. તેને બનાવવામાં વ્યક્તિ પોતાની આખી જીંદગી લગાવી દે છે. આવામાં ઘર માટે જમીન ખરીદતી વખતે અનેક વાતોનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ.
17
18
હિંદુ ધર્મમાં પીપળનું વૃક્ષ ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. તેને શ્રેષ્ઠ વૃક્ષ માનવામાં આવે છે, ધાર્મિક માન્યતાઓ અનુસાર પીપળના વૃક્ષમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.
18
19
Vastu Tips Gujarati - આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે જાણીએ દક્ષિણ દિશામાં આવેલા ફ્લેટના મુખ્ય દરવાજા વિશે ... છે. જો દક્ષિણ દિશામાં ખુલતો મુખ્ય દરવાજો કોઈ ગેલેરીમાં ખુલે છે, તેની સામે કોઈ ખુલ્લી જગ્યા ન હોય, દરવાજાની સામેની દિવાલ તેને બ્લોક કરી રહી ...
19