Deewali 9

શનિવાર, 11 એપ્રિલ 2026
0

Ketu Gochar 2023: આવનારા 18 મહીનામાં આ રાશિવાળાના હાથમાં રહેશે કુબેર દેવની તિજોરીની ચાવી

સોમવાર,નવેમ્બર 6, 2023
0
1
dhanteras 2023- વર્ષ 2023માં ધનતેરસનો તહેવાર 10 નવેમ્બરે ઉજવાઈ રહ્યુ છે. ધાર્મિક શાસ્ત્રોના મુજબ ધનતેરસના દિવસે સાંજે 13 દીવા પ્રગટાવવાની પરંપરા છે. માન્યતા મુજબ આ દિવસે 13 દીવા કુબેરને સમર્પિત કરવા જોઈએ. કારણ કે કુબેર સંપદા, વૈભવ-એશ્વર્ય, ધન, ...
1
2
Diwali 2023: દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક માસની અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે. દિવાળીના દિવસે દીવા પ્રગટાવવાની પરંપરા છે અને આ દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. દિવાળીનો તહેવાર ઘણી બધી માન્યતાઓ સાથે જોડાયેલો છે
2
3
ધનતેરસ પર સૂર્યાસ્ત પછી 13 દીવા પ્રગટાવો તેની પાસે 13 કોડીઓ રાખો અને ધન કુબેર અને દેવી લક્ષ્મીનો પૂજન કરો. અડધી રાત્રેના સમયે કોડિઓને ઘરના કોઈ ખૂણામાં દબાવી નાખો. ધન પ્રાપ્તિના યોગ બનવા લાગશે.
3
4

Rama Ekadashi katha- રમા એકાદશીની કથા

રવિવાર,નવેમ્બર 5, 2023
Rama Ekadashi katha- પ્રાચીન સમયમાં મુકુચંદ નામનો એક ધર્માત્મા અને વિષ્ણુભક્ત રાજા રાજ્ય કરતા હતા. તે પોતે પણ એકાદશીના વ્રત રાખતા હતા અને તેની પ્રજા પણ એકાદશીનો વ્રત કરતી હતી.
4
4
5
Dhanteras 2023- ધનતેરસ પર ઘરે લઇ આવો આ સામગ્રી - દિવાળીના દિવસે બજારોમાં ખરી રોનક કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી જે ધનતેરસના નામથી ઓળખાય છે થી શરૂ થાય છે. આ દિવસે તમે પણ કઈક સ્પેશલ શોપિંગ કરી એક ધન લગાવીને તેર ગણું ઘન મેળવી શકો છો.
5
6
પુષ્ય નક્ષત્રના કારણે અશુભ સમય પણ શુભ મુહૂર્તમાં પરિવર્તિત થઈ જાય છે. ગ્રહોની વિપરીત સ્થિતિ હોવા છતાં આ યોગ ખૂબ જ શક્તિશાળી છે,
6
7
કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે નરકચતુર્દશી(કાળી ચૌદસ)નો તહેવાર ઉજવવામાં આવે છે. તેને રૂપ ચૌદસ અને છોટી દીપાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો અને 16 હજાર મહિલાઓને તેના ...
7
8
દિવાળી પર કરેલ એક નાનકડુ ઉપાય પણ તમારી કિસ્મત બદલી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં માણસની દરેક પરેશાનીને લઈને કેટલાક ઉપાયો વિશે જણાવ્યા છે. તેમાંથી એક ઉપાય છે માતા લક્ષ્મીની સાચી રીતે આરતી કરવી. દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજન કર્યા પછી એક ચાંદીની વાટકી લો ...
8
8
9
Ravi Pushya Nakshatra 2023 ચંદ્રમાનુ રાશિના ચોથા, આઠમા અને બારમા ભાવમાં હાજરી અશુભ માનવામાં આવે છે. પરંતુ આ પુષ્ય નક્ષત્રના કારણે અશુભ સમય પણ શુભ મુહૂર્તમાં પરિવર્તિત થઈ જાય છે. ગ્રહોની વિપરીત સ્થિતિ હોવા છતાં આ યોગ ખૂબ જ શક્તિશાળી છે, પરંતુ એક ...
9
10
ધનતેરસ અને દિવાળીના પહેલા આવનારા પુષ્ય નક્ષત્રને સૌથી શુભ માનવામાં આવે છે. તેને કારતક પુષ્ય નક્ષત્ર કહે છે. આ નક્ષત્રમાં ધનતેરસ અને દિવાળીની મોટાભાગની ખરીદી કરી લેવામાં આવે છે. જો તમે પણ પુષ્ય નક્ષત્રમાં તહેવારની ખરીદી કરવા માંગો છો તો જાણો કે ...
10
11
Diwali 2023: હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર દિવાળી આવી રહી છે. આ તહેવાર દર વર્ષે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. વૈદિક પંચાગ મુજબ દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે દિવાળી 12 નવેમ્બર 2023ના રોજ છે.
11
12
ફટાકડાનો ધુમાડો આંખોમાં બળતારા પાણી નીકળવુ ખંજવાળ ઈંફેક્શન વગેરેનુ કારણ બની શકે હ્ચે. જો ફટાકડાની ચિનગારી આંખમાં જાય તો રોશની પણ જઈ શકે છે. તેથી જરૂરી છે કે થોડી સાવધાની રાખો.
12
13
ઘરમાં શુ મુકવુ અને શુ ન મુકવુ જોઈએ એ જાણવુ જરૂરી હોય છે. અનેકવાર એક નાનકડી કોઈ એવી વસ્તુ જે વાસ્તુ મુજબ યોગ્ય નથી તે મુકવાથી પણ માણસનુ નસીબ રિસાય જાય છે અને તેને અનેક પ્રકારની મુસીબતનો સામનો કરવો પડે છે..
13
14
દિવાળી પહેલા પુષ્ય નક્ષત્રનું પડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સંયોગ 4 અને 5 નવેમ્બરે બની રહ્યો છે. આ કારણથી શનિવાર અને રવિવારને ધાર્મિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
14
15
Traditional diwali decorations - દિવાળી હિંદુઓનો ભારતમાં ઉજવવામાં આવતા સૌથી મોટા તહેવારોમાંથી એક છે. દિવાળી પાછળનો હેતુ અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી કરવાનો અને દેવી લક્ષ્મીનું સ્વાગત કરવાનો છે, લક્ષ્મીજી આ તહેવાર દરમિયાન પૂજવામાં આવતા મુખ્ય દેવી ...
15
16

દિવાળીના શુભ મુહૂર્ત Diwali Puja muhurat 2023

મંગળવાર,ઑક્ટોબર 31, 2023
દિવાળીના શુભ મુહૂર્ત- શુભ મુહુર્ત 12 નવેમ્બર 2023ની રાત્રે રહેશે. જો કે, 12 નવેમ્બર, 2023 ના રોજ દિવાળીના દિવસે, લક્ષ્મી ગણેશની પૂજા માટેનો શુભ સમય સાંજે 5:40 થી શરૂ થઈને 7:36 સુધી રહેશે
16
17
Gujarat Pcnic spot -ગુજરાતમાં દિવાળી તહેવાર એટલે કે મિની વેકેશના આ દરમિયાન લોકો ફરવા માટે સ્થાન શોધતા રહે છે અમને ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે જ્યાં તમને મોજ-મસ્તીની સાથે મનની શાંતિ ...
17
18
દિવાળી પર ઘરની સજાવટ માટે મીણબત્તીઓની જેમ ફૂલો પણ મહત્વપૂર્ણ છે. હજારો વિવિધ પ્રકારના ફૂલો છે જેની મદદથી તમે તમારા આખા ઘરને સરળતાથી સજાવી શકો છો. જ્યારે તમે ફૂલોનો ઉપયોગ કરો છો ત્યારે તે દૈવી આભા આપે છે.
18
19
Kartik Month- હિન્દુ ધર્મમાં કારતક મહિનાનું ખાસ મહત્વ છે. એવી માન્યતા છે કે આ મહિનો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ખુશ કરવા માટે સૌથી અનુકૂળ સમય છે. આ મહિને શ્રદ્ધા અને ભક્તિભાવથી માતા લક્ષ્મી અને નારાયણની પૂજા કરનારાઓને ક્યારેય નાણાંની કમી રહેતી.
19