મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

Travel Destination List - 2017માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી..તમે પણ જઈ શકો છો

શુક્રવાર,ડિસેમ્બર 22, 2017
0
1
કચ્છમાં ભુજથી માત્ર 90 કિમી. ના અંતરે માતા આશાપુરાનું મંદિર આવેલું છે. આ મંદિરની ચારેબાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે. માતાની મુર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઉંચી છે પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે. એવું કહેવાય છે કે, આજથી
1
2
વર્ષ 1950માં વડનગર, મહેસાણા, ગુજરાતમાં ખૂબ જ સાધારણ પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદી આજે દેશના પ્રધાનમંત્રી છે. એક ચા વેચનારો ભવિષ્યમાં પીએમ પણ બનશે એ કોઈએ વિચાર્યુ નહોતુ. પણ પ્રધાનમંત્રી મોદી અને તેમની ચા છેલ્લા કેટલાક સમયમાં ચર્ચામાં રહી છે. મોદીનુ ...
2
3
વિશ્વભરમાં કુદરતી સૌંદર્યના અનોખા આકર્ષણ સમા કચ્છમાં રણોત્સવ 2016નો નજારો માણવા દેશવિદેશથી સહેલાણીઓ ઉમટી રહ્યા છે. આવો માણીએ કચ્છ રણોત્સવના કેટલાક આકર્ષણોને. મરૂ, મેરુ અને મેરામણની ભૂમિ એવા કચ્છના સફેદ રણ પર રણોત્વસનો રંગારંગ પ્રારંભ થયા બાદ હવે ...
3
4
સૌરાષ્ટ્રનો ઉપરકોટ બે હજાર વર્ષનો ઇતિહાસ ધરાવે છે. જેમાં અત્યારે જે રાણકદેવીનો મહેલ લગ્નમંડપ તરીકે ઓળખાય છે તેમાં 177થી વધુ સ્તંભ એ સમયની સ્થાપત્યકલાનો નમુનો છે. ઉત્તર ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના માણસો સૌરાષ્ટ્રમાં એક કૂંભારને ત્યાં રોકાયા હતા. ...
4
4
5
અમદાવાદના આકાશને વિશ્વના પતંગોત્સવની રાજધાની ગણવામાં આવે છે ત્યારે અમદાવાદનું આ પતંગ મ્યુઝિયમ દેશનું પ્રથમ અને દુનિયાનું બીજું પતંગ મ્યુઝિયમ હોવાના નાતે ખાસ મહત્વ ધરાવે છે. અમદાવાદના ઈન્ટરનેશનલ કાઈટ ફ્લાયર ભાનુભાઈ શાહના પતંગોના પોતાના અંગત ...
5
6
ગુજરાતની ઐતિહાસિક વિરાસત ધરાવતો પોરબંદરના ઘૂમલીમાં આવેલો નવલખો મહેલ ભવ્ય ઇતિહાસ ધરાવે છે. જેઠવા મંદિરોનો સૌથી સમૃધ્ધ અને મહાન નમૂનો એ ધૂમલીનું નવલખા મંદિર હતું. ગુજરાતભરમાં સૌથી વિશાળ જગતી ધરાવતું આ મંદિર 100-150 ફૂટના પ્લેટફોર્મ ઉપર ઉભું છે. આ ...
6
7
એક સમય હતો જ્યારે પાણી ભરવા લોકો દૂર દૂર સુધી જતા હતા અને આથી જ રાજાઓ દ્વારા ગામથી દુર વાવ બનાવવાની શરૂઆત થઈ હતી. વાવ શબ્દ આમ તો એક ખાસ શબદ છે જેનો મતલબ પગથીયા વાળો કુવો છે. પહેલાના સમયમાં વાવ એ દુર દુરથી આવતા વેપારીઓ અને યાત્રાળુઓ માટે આશ્રયસ્થાન ...
7
8
મહેસાણા જિલ્લામાં સૌથી વધુ સૂર્ય મંદિરો હોવાના ઐતિહાસિક પુરાવા સાંપડે છે. જેમાં મોઢેરાનું સૂર્ય મંદિર, સરસ્વતી નદીને કિનારે ભાયલ સ્વામી સૂર્ય મંદિર, નુગરનું સૂર્ય મંદિર, પીલુદરાનું સૂર્ય મંદિર, ખેરાલુનું સૂર્ય મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, દવાડાનું ...
8
8
9
ભગવાન શ્રીકૃષ્ણએ અને ભાઇ બલદેવજીએ સૌ પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા કરી હતી. વર્ષ 1864માં દિવાન અનંતજી અમરચંદ વસાવડાએ જેઠ માસમાં સંધ કાઢીને પ્રથમ એવી સંધ પરિક્રમા કરી હતી. આ ઉપરાંત સંત દેવીદાસ, અમર દેવીદાસના ગુરૂ, જેરામ ભારતી, મંડિયા સ્વામી, મેકરણ ...
9
10
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ ઊભો થયો છે ત્યારે પાકિસ્તાનમાં કાશ્મીરની સાથે જૂનાગઢનો વિવાદ પણ ચર્ચામાં આવ્યો છે. કાશ્મીરની સાથે જૂનાગઢનો વિવાદ પણ વર્ષ ૧૯૪૭-૪૮થી સંયુક્ત રાષ્ટ્રમાં પેન્ડિંગ છે. બંને દેશો વચ્ચેના હાલના તણાવભર્યા માહોલમાં નવાબી ...
10
11

જેસલ તોરલની સમાધિ

શુક્રવાર,નવેમ્બર 4, 2016
ભુજથી માત્ર ૪૦ કિ.મી.ના અંતરે અંજાર નામે એક ગામ આવેલું છે જ્યાં પહેલાના જમાનામાં થઈ ગયેલ સતી તોરલ અને લુંટારો બાદમાં સાધુ બનેલ જેસલની સમાધિ આવેલી છે. આ ગામનું નામ પહેલાં અંજેપાળ હતું પરંતુ સમયના વહાણની સાથે તેનું...
11
12
આપણે બધા વિદેશ ફરવાની ઈચ્છા રાખીએ છીએ. વિદેશમાં પણ એવા સ્થાન છે જ્યા કમસે કમ ભારતીય ઉપમહાદ્વીપથી ક્યાક દૂર જવાની તક મળે. જુઓ ભાઈ પૈસાવાળા તો વિચાર કરતા પહેલા ઘર છોડીને નીકળી પણ જાય છે. આ બધી પૈસાની રમત છે. ખિસ્સામાં પૈસા હોય તો શુ નથી થઈ શકતુ. પણ ...
12
13
ગુજરાતના ભરૂચ જિલ્લાનો ઝગડીયા તાલુકો પ્રાચિન હેરિટેજ સાઈટોથી સમૃદ્ધ છે. અહીં સ્થિત કડિયાડુંગરની ગુફા એક જોવા જેવી જગ્યા છે. અહીં ઝાઝપોર ગામની બાજુમાં આવેલા કડિયા ડુંગરની ખડકમાંથી કોતરીને બનાવેલી 7 જેટલી બૌદ્ધ ગુફાઓ પુરાતન સ્થાપત્યોમાં વિશેષ મહત્ત્વ ...
13
14
ગુજરાતમાં ગણપતિના અનેક મંદિરો આગવી ઓળખ ધરાવે છે. ઉતર ગુજરાત પ્રાચીન મંદિરોની પુણ્યભૂમિ છે આ પ્રદેશમાં ઊંઝા, ઐઠોર, સુણોક, કામલી, વાલમ, વડનગર, ભાખર, સિદ્ધપુર જેવા અનેક ગામોમાં સદીઓ પુરાણા મંદિરો કે જેના ભવ્ય ભૂતકાળ સાક્ષી પૂરતા ઉભેલા જોવા મળે છે. ...
14
15
ભારતમાં ઉનાળાની વિદાય બાદ ધીરે ધીરે ચોમાસાના આગમનની શરૂઆત થઇ રહી છે. ચોમાસામાં કુદરતી સોંદર્ય જ્યાં સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે કુદરતના ખોળે ફરવાની ઇચ્છા સૌ કોઇને થાય છે. ગુજરાતમાં પણ એવા અનેક સ્થળો છે જે વરસાદમાં આહલાદક બની જાય છે. એટલુ જ નહીં ...
15
16
ઉપરકોટની અંદર આવેલી આ બે વાવ અત્યંત અસામાન્ય પ્રકારની છે અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં જોવા મળતી વાવ કરતા જૂદી છે. મોટા ભાગની વાવો જમીનના વિવિધ પ્રકારના નીચલા પડો અને ખડકોના સ્તરો ખોદીને બનાવવામાં આવે છે અને પથ્થરના સ્તંભો, તળિયા, સીડીઓ અને દિવાલો ...
16
17
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની પૂર્વ દિશા તરફ પંદર કિ.મી.ના અંતરે રોડા ગામ આવેલું છે. રોડા ગામના સીમાડામાં પ્રાચીન અવશેષો ધરાવતા સાત મંદિરો આવેલા છે. સાત મંદિરોનો સમૂહ ધરાવતું આ પ્રાચીન સ્થાપત્યમાં પૂર્વ ચાલુક્ય શૈલીની કલા- કારીગરી જોવા મળે છે. ...
17
18

અક્ષરધામ

શનિવાર,એપ્રિલ 30, 2016
અક્ષરધામ ગુજરાતનું સૌથી પ્રસિધ્ધ અને વિશાળ મંદિર છે. ગાંધીનગરમાં આવેલ આ મંદિરની સ્થાપના 2જી નવેમ્બર 1992ના રોજ કરવામાં આવી હતી અને આનું બાંધકામ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીનગરની 23 એકર જમીનમાં બંધાયેલ....
18
19

દ્વારકા - મોક્ષની નગરી

બુધવાર,એપ્રિલ 27, 2016
ભારતના ચાર પવિત્ર ધામોમાંનું એક છે દ્વારકા. સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે આવેલ આ નગરી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નિર્માણ પામેલ છે. એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ બનાવેલ આ નગરી ડૂબી જતાં તેમના પ્રપૌત્ર વજ્રનાભે નજીકમાં...
19