મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

ચૂંટણી સંદર્ભે 3445 સામે અટકાયતી પગલાં: કલેકટર

શુક્રવાર,નવેમ્બર 20, 2015
0
1
રાજ્યમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણીના આડે હવે માંડ પાંચ દિવસ રહ્યા છે ત્યારે મતદારોમાં દેખાતો નિરુત્સાહ ભાજપ અને કૉંગ્રેસ એમ બંને પક્ષને સતાવી રહ્યો છે ત્યારે મતદારોની નિરાશાના લીધે મતદાન ઓછું થાય તો તેનો કોને વધારે ફાયદો અને કોને વધારે ...
1
2
રાજ્યમાં અમદાવાદ સહિત ૬ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ શાંત પડવાને હવે બે દિવસ બાકી રહ્યા નથી, ત્યારે કૉંગ્રેસ અને ભાજપમાં ચૂંટણી પ્રચારનો જોઇએ તેટલો ધમધમાટ દેખાતો નથી. ભાજપ પાસે કાર્યકર્તાઓની મોટી ફોજ હોવા છતાં તેના ઉમેદવારોને સગાં-સંબંધીઓને લઇને ...
2
3
રાજ્યમાં સન ૨૦૧૦માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ સૌનો સાથ સૌનો વિકાસના નારા સાથે મુસ્લિમ સમાજનો સાથ લેવાની કરેલી શરૂઆતમાં તાલુકા અને જિલ્લા તથા નગરપાલિકાઓની ચૂંટણીમાં પ્રથમવાર જ મુસ્લિમ ઉમેદવારોની પસંદગી ...
3
4
ગુજરાત બીજેપીએ આ વખતે લોકલ બોડી ઈલેક્શનમાં રેકોર્ડ 500 મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા છે. આ અગાઉની તુલનામાં 40 ટકા વધુ છે. નરેન્દ્ર મોદીના જમાનામાં હિન્દુત્વની લેબોરેટ્રીના રૂપમાં ઓળખ બનાવી ચુકેલ ગુજરાતમાં 2010માં પહેલીવાર મોદીએ 300 મુસ્લિમ ઉમેદવારોને ...
4
4
5
ભારતમાં ચૂંટણી વિષંક સુધારા લાવવા માટે નિમિત બનાનારી સંસ્થાઓ-એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ, નેશનલ ઈલેકશન વોચ અને ગુજરાત ઈલેકશન વોચ તરફથી રાજ્ય ચૂંટણી પંચને તાત્કાલિક અપીલ કરવામાં આવી છે કે, તે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાનારા ઉમેદવારોની ...
5
6
આગામી તા.29 નવેમ્બરના રવિવારે યોજાનારી 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત અને 56 નગરપાલિકાઓની ચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચવાના અંતિમ દિવસ બાદ ચિત્ર સ્પષ્ટ થયું છે અને અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટયો છે. પંચાયતોની ચૂંટણીમાં કુલ 2978 અપક્ષ ઉમેદવારોએ ...
6
7
અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલનો દરિયાપુર તથા દાણીલીમડા ખાતે રોડ શો યોજાયો હતો તથા સાંજના સમયે વટવા તથા નિકોલ વિસ્‍તારમાં સ્‍નેહ સંમેલનો તથા બુધ્‍ધિજીવી સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સવારથી પરેશ રાવલના રોડ શો દરમ્‍યાન ઠેર-ઠેર માનવ મહેરામણ ...
7
8
વધતી જતી મોંઘવારી, પ્રજા ઉપર વિવિધ પ્રકારના ટેક્સનો માર, એન્ટી ઇન્કમબન્સી, પાટીદારો અને ઓબીસી સમાજનો ખુલ્લો ટેકો છતાં કોંગ્રેસ આ તમામ બાબતોનો લાભ લઇ શકતી નથી. પાટીદારોએ આ વખતે ભાજપના ઉમેદવારોને મત નહીં આપવાનું નક્કી કર્યું છે. છતાં કોંગ્રેસ ...
8
8
9

બિનહરિફની હરણફાળ

મંગળવાર,નવેમ્બર 17, 2015
ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આઈ કે જાડેજાના જણાવ્યા અનુસાર રાજ્યના 24 જીલ્લા અને મહાનગરોની 94 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય જયો છે. જેમાં 6 જીલ્લા પંચાયત, 53 તાલુકા પંચાયત, 02 મહાનગરપાલિકા અને 33 નગરપાલિકાનો સમાવેશ થાય છે. તો ખેડા ...
9
10
વોર્ડ નંબર 1: વોર્ડ 1માં ભારતીય જનતા પાર્ટીની જીત થશે શક્યતા લાગી રહી છે, કારણ કે ભાજપ ઉમેદવારોની સામે કોંગ્રેસ ઉમેદવારો એટલા સક્ષમ નથી. આથી ભાજપ તેની જીત માટે આ લાભ પૂરે પૂરો ઉઠાવશે. વોર્ડ નંબર 2: વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની જીત થશે. કારણ કે ...
10
11
ગુજરાતમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી યોજાનારી છે ત્‍યારે અત્‍યાર સુધીનું સૌથી મોટું અચરજ એ છે કે બરોબર એક અઠવાડીયા પછી અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની હોવા છતાં ગુજરાતના બે રાષ્‍ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ હજી સુધી એનો ચૂંટણી ઢંઢેરો બહાર ...
11
12
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રચાર માટે જતાં ઉમેદવારોને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો નહીં પણ કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો મુંઝવી રહ્યાં છે. શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં નાગરિકો પ્રચાર માટે આવતાં ઉમેદવારો પાસેદારૂના અડ્ડાઓ બંધ કરાવવા ...
12
13
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની આગામી તા. ૨૨મી નવેમ્બરે યોજાનારી ચૂંટણી ભારે રસપ્રદ બની રહેશે. શહેર કોંગ્રેસમાં ટિકિટોની ફાળવમી માટે આજે ઉમેદવારો ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી કશ્મકશ ચાલુ રહી હતી. શહેરના મુસ્લિમ વર્ચસ્વ ધરાવતા પાંચ વોર્ડની બેઠકો ઉપર ...
13
14

ભાજપના સુત્રોની બાદબાકી

સોમવાર,નવેમ્બર 16, 2015
મનપાનીયોજાનારી ચુંટણીના પ્રચાર કાર્યમાં રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શહેરના લીંબાયત વિસ્તારના નીલગીરી પાસે ખુલ્લા મેદાનમાં સભા સંબોધી રહયા હતા,એ સમયે સભાનો વિરોધ વ્યકત કરવા જતાં પાટીદાર યુવાનોને સભાના પ્રવેશદ્રાર પાસે પોલીસે પકડી લીધા ...
14
15
ગુજરાતમાં સત્તારૂઢ ભાજપા સરકારે હાર્દિક પટેલ અને તેમના સહયોગીઓને દેશદ્રોહના આરોપ લગાવીને લગભગ એક મહિનાથી જેલમાં બંધ કરી રાખ્યો છે. સરકારને લાગે છે કે આ ધરપકડથી અનામત સમર્થક પટેલોનું આંદોલન ખતમ થઈ જશે. પણ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પીએસએસ) અને સરદાર ...
15
16
ગુજરાતના મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલે આજે સુરતમાં આક્રમક ચૂંટણી પ્રચાર કરીને કોંગ્રેસ ઉપર આક્ષેપોનો મારો ચલાવ્‍યો હતો.આનંદીબેને કહ્યું હતું કે, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. ગુજરાતમાં આંદોલન માટે કોંગ્રેસ જવાબદાર હોવાની સીધી વાત ...
16
17
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અભિનેતા રાજ બબ્‍બર દ્વારા ગુજરાતમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં આક્રમક પ્રચાર કરવામાં આવે તેવી શક્‍યતા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં છ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ૨૨મી નવેમ્‍બરના દિવસે ...
17
18
અમદાવાદ મહાનગરપાલિકા સહિત રાજયભરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતારશે. આ માટે કોંગ્રેસ દ્વારા પક્ષના પ્રચાર માટે ૪૦ નેતાઓની યાદી બનાવી છે, આ નેતાઓ દિવાળી બાદ ...
18
19
ભાજપ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન ચૂંટણીનું રણશિંગુ ફૂંકાવા સાથે જ પક્ષ રાજકીય જંગ લડવા તૈયાર થઇ ગયો છે અને તે માટે વોર રૂમ પણ શરૂ કરી દેવાયો છે. પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે આ માટે કાર્યકરો સાથે વ્યવસાયિક નિષ્ણાતોની ટીમ પણ સોશિયલ મીડિયામાં અને લોકો ...
19