0
મા કાર્ડ ધારકોને સરકારે આપી મોટી રાહત, હવે ગ્રીન કોરિડોર સિસ્ટમ દ્વારા 3 કલાકમાં જ મળી જશે સહાય
ગુરુવાર,ઑગસ્ટ 26, 2021
0
1
અમદાવાદના બોપલની DPS સ્કૂલ પાસે ડ્રેનેજની કામગીરી સમયે ગટરલાઈનનું કામ કરતા ત્રણ સફાઇ કર્મચારીઓ ગટરની અંદર પડી ગયા હતાં. જેથી તેઓને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં 2 સફાઇ કર્મચારીઓનાં મોત નિપજ્યાં છે અને અન્ય 1 ...
1
2
બંગાળી અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં માતા બની છે. 25 ઓગસ્ટના રોજ તેને ડિલિવરી માટે કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મીડિયા અહેવાલો મુજબ નુસરતે 26 ઓગસ્ટના રોજ પુત્રને જન્મ આપ્યો છે. માતા અને પુત્ર બંને સ્વસ્થ છે. ડિલિવરી દરમિયાન ...
2
3
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે,ઘણા વર્ષો બાદ ગુજરાતમા વરસાદ ઓછો થયો છે મોટાભાગના જિલ્લાઓમા સરેરાશ વરસાદ કરતા પણ ઓછો વરસાદ થયો છે તેમ છતાંય આગામી આખુય વર્ષ રાજયના નાગરિકોને પીવાના પાણી માટે કોઈ તકલીફ પડશે નહી, કેમકે રાજયની જીવાદોરી સમાન ...
3
4
મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક વિદ્યાર્થીની સાથે સામુહિક બળાત્કારનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે તેના સાથી વિદ્યાર્થીઓએ કોલ્ડ ડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવીને પહેલા તેને પીવડાવ્યુ અને પછી તેના પર વારાફરતી બળાત્કાર કર્યો. પોલીસે પીડિત ...
4
5
બિહારના પશ્ચિમ ચંપારણના બગાહામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં 25 લોકોથી ભરેલી નાવડી ગંડક નદીમાં ડૂબી ગઈ છે. મળતી માહિતી મુજબ સૂચના મળતાની સાથે જ વહીવટી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલમાં, નજીકના ઘાટ પર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધી ...
5
6
આગામી 5 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્કુલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. આ લોકાર્પણ માટે નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના હતા. જોકે, હવે તેમનો ગુજરાત પ્રવાસ રદ થયો છે અને તેઓ આ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. દિલ્લીમાં અન્ય ...
6
7
ડાંગ જિલ્લાનાં અંતરિયાળ ગામોમાં હજુ સુધી સ્મશાનભૂમિની સગવડ થવા પામી નથી. કોંગ્રેસના શાસનમાંથી મુક્ત થયેલા ડાંગ જિલ્લામાં હવે ભાજપનું શાસન આવ્યું છે છતાં પણ એના આદિવાસી સમાજની વર્ષો બાદ પણ સ્થિતિમાં ખાસ કઈ સુધારો આવ્યો નથી
7
8
આજે મોદી સરકાર ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા લેવામાં આવેલી આ પહેલથી લગભગ 38 કરોડ કામદારોને લાભ થશે. આમાં કંસ્ટ્રક્શન વર્કર્સ, પ્રવાસી શ્રમિક, લારી-ગલ્લા વાળા રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
8
9
કાબુલ. તાલિબાન (Taliban)આતંકથી બચવા માટે અફગાનિસ્તાન છોડવાની આશામાં કાબુલ એયરપોર્ટ (Kabul Airport) પહોચી રહેલા લોકો ભૂખ અને તરસથી મરી રહ્યા છે. હવાઈમથકની બહાર ખાવા-પીવાની વસ્તુઓ અનેકગણી વધુ કિમંતમાં વેચાય રહી છે. એટલુ જ નહી, દુકાનદાર અફગાની કરેંસીને ...
9
10
ગુજરાતનાં કચ્છબનાસકાંઠા અવારનવાર ભૂકંપનાં આંચકા અનુભવાતા હોય છે ત્યારે આજે બનાસકાંઠાની ધરતી ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. વાવથી 84 કિમી દૂર આ આંચકો અનુભવાયો હતો અને ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજસ્થાનનું બાડમેર હોવાનું જાણવા મળ્યું છે. ...
10
11
મહિલા સમાનતા દિવસ એટલે વુમન ઈક્વાલિટી ડે. જેને આજે એટલે કે 26 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. ભલે કાયદાની નજરમાં મહિલાઓ અને પુરુષોને સમાન અધિકારો મળતા હોય, પરંતુ સમાજમાં હજુ પણ લોકો મહિલાઓ પ્રત્યે બેવડી માનસિકતા ધરાવે છે. આજે પણ તેમને પુરૂષો સમાન ...
11
12
ભારતમાં બાળકોને લગાવી શકાય એવી કોરોનાની વેક્સિનને મંજૂરી મળી ગઈ છે, પણ સરકારે હજુસુધી તેમના વેક્સિનેશન માટેની પરમિશન આપી નથી. જોકે ગુજરાત સરકારે સ્કુલ-કોલેજમાં વેક્સિનેશન કેમ્પસ શરૂ કરવાની જાહેરાત પણ કરી છે. રાજ્રય સરકારે અગાઉ ધો. 9થી 12ના ...
12
13
ભરૂચ હાઇવે પર માંડવા ટોલનાકા પાસે ભાવનગરથી સુરત લક્સરી બસમાં આવી રહેલા આંગડીયા પેઢીના 4 કર્મચારીઓ પાસે અઢી કરોડના હીરાની લૂંટનો અસફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. લૂંટારાઓએ ઘટનાને અંજામ આપવા માટે એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું, જેમાં એક મુસાફરને ઇજા પહોંચી ...
13
14
કોરોનાના કપરાકાળ બાદ હવે ગુજરાતની માથે જળસંકટની આફત આવી છે. ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો છતાં રાજ્યમાં 65 ટકા ઓછા વરસાદને કારણે દુષ્કાળના ભણકારા વાગવા લાગ્યા છે. અત્યાર સુધી 41.75% વરસાદ થયો છે. રાજ્યના 98 ડેમમાં હાલ 25 ટકા પાણી છે. જ્યારે નર્મદા ...
14
15
ગુજરાત હાઇકોર્ટે એક જ દિવસમાં 18 જિલ્લાના 33 પાસાના હુકમોને રદ કરીને અરજીનો નિકાલ કર્યો છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે, કોરોના સમયે અચાનક લોકડાઉનની જાહેરાત કરી દેતા પરપ્રાંતિય મજૂરો અટવાઇ પડ્યા હતા. સરકાર તરફથી નાણાકીય અને રહેવાની વ્યવસ્થા નહીં ...
15
16
માઉન્ટ આબુના ચુંગી ટોલ નાકા પર ગુજરાતના પ્રવાસીઓ અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે થયેલી છુટા હાથની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે
16
17
ઉદ્ધવ ઠાકરેથી ડરતો નથી, કહીને નારાયણ રાણેએ કરી દીધી મોટી જાહેરાત,
નારાયણ રાણેએ કહ્યું કે હું ઉદ્ધવ ઠાકરેથી ડરતો નથી. શુક્રવારથી મારી જન આશીર્વાદ યાત્રા શરુ કરીશ. હું કોઈનાથી ડરતો નથી.
17
18
રાજ્યના તમામ જિલ્લાઓની શાળા-કોલેજોમાં કોરોના વેકસીનેશન કેમ્પનું આયોજન કરાશે
18
19
નવી શિક્ષણ નીતિ 2020માં વિધાર્થીઓના સંર્વાંગી વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને શિક્ષણ પધ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવવામાં આવ્યું છે. ટેકનીકલ –નોનટેકનિકલ શિક્ષણની સાથો-સાથ વિધાર્થીઓને અન્ય શાખાઓ , ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ જેવી બાબતોનું પણ વિશેષ જ્ઞાન મળે ...
19