0
રામ વિશે નિબંધ
શુક્રવાર,ડિસેમ્બર 29, 2023
0
1
Ram Setu Bridge- તમિલનાડુના રામેશ્વરમ અને શ્રીલંકાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા મન્નાર દ્વીપ વચ્ચે સમુદ્રમાં રોડ જેવો વિસ્તાર છે. તેને રામ સેતુ કહે છે. હિંદુ માન્યતાઓ અનુસાર, જ્યારે રાવણ સીતાનું અપહરણ કરી લંકા લઈ ગયો, ત્યારે રામ પોતાની વાનર સેના સાથે ...
1
2
મુદા :- રાષ્ટ્રીય લક્ષનું પર્વ 2. આ પર્વ પાછળનું પૌરાણિક રહસ્ય 3. ઋતુપરિવર્તન અને ઉજવણી 4. પર્વ ઉજવણી અને તૈયારીઓ 5. પર્વ-ઉજવણીના ત્રણ તત્વો 6. આશા , ઉલ્લાસ , નવચેતનાનું પર્વ 7. ઉપસંહાર
ભારત કૃષિપ્રધાન દેશ છે એ તો ખરું છે જ , પરંતુ ઉત્સવપ્રધાન દેશ ...
2
3
શુક્રવાર,સપ્ટેમ્બર 29, 2023
મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો, તેથી તે સમગ્ર ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાત્મા ગાંધીનું વિશેષ યોગદાન હતું
3
4
બુધવાર,સપ્ટેમ્બર 13, 2023
14 સેપ્ટેમબર હિંદી દિવસ Essay Hindi diwas વિશ્વની બીજી સૌથી મોટી ભાષા છે હિંદી. ચીની ભાષા પછી આ વિશ્વમાં સૌથી વધારે બોલીએ છે. ભારત અને બીજા દેશોમાં 60 કરોડથી વધારે લોકો હિંદી બોલતા વચતા અને લખે છેૢ
4
5
1. રાજીવ ગાંધી રાજનીતિમાં આવતા પહેલા એયરલાઈન પાયલટની નોકરી કરતા હતા.
2. મુંબઈમાં 20 ઓગસ્ટ 1944ને રાજીવ ગાંધીનો જન્મ થયું હતું.
5
6
Rabindranath Tagore- ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનો નમ સન 1861ને કલકત્તામાં થયુ હતુ. રવીદ્રનાથ ટાગોર એક કવિ, તેઓ નવલકથાકાર, નાટ્યકાર, ચિત્રકાર અને ફિલોસોફર હતા. રવીન્દ્રનાથ ટાગોર એશિયામાંથી નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા.
6
7
Bal gangadhar tilak- લોકમાન્ય બાળ ગંગાધર તિલક સમાજ સુધારક અને સ્વતંત્રતા સેનાની
7
8
આઝાદ, જેમણે ફક્ત 14 વર્ષની ઉંમરે જીવનનિર્વાહ માટે નોકરી શરૂ કરી હતી, કાશી ગયા અને 15 વર્ષની વયે ફરીથી શિક્ષણ શરૂ કર્યું, અને લગભગ બધું છોડી દીધું અને ગાંધીના અસહકાર આંદોલનમાં ભાગ લીધો.
8
9
મુદ્દા- વર્ષની મુખ્ય ઋતુઓ 2. વર્ષાઋતુનું આગમન 3. વાતાવરણમાં પલટો 4. વર્ષાઋતુનું પ્રાકૃતિક સૌંદર્ય 5. સમગ્ર જીવસૃષ્ટિ અને વન્યસૃષ્ટિ પર મેઘરાજાની મહેર 7. મહેર જ્યારે કહેરમાં ફેરવાઈ જાય ત્યારે 8. ઉપસંહાર
9
10
India's problem is population explosionવધતી જતી જનસંખ્યા - ભારતની સમસ્યા વસ્તીવિસ્ફોટ -વિશ્વની ગંભીર સમસ્યા
10
11
સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે, જે અન્ય તમામ માધ્યમો (પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને સમાંતર મીડિયા) કરતા અલગ છે. સોશિયલ મીડિયા ઇન્ટરનેટ દ્વારા એક વર્ચ્યુઅલ વિશ્વ બનાવે છે જેને વપરાશકર્તા કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ (ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ) ...
11
12
"પિતા" નુ સ્થાન અમારા જીવનમાં ખૂબ ખાસ હોય છે. પિતા અમારા આદર્શા હોય છે. તેમાંથી આપણે આપણા વ્યક્તિત્વ અને મનનો વિકાસ કરીએ છીએ. આપણે તેમના દ્વારા શીખવેલા માર્ગ પર ચાલીને જીવનમાં આગળ વધીએ છીએ.
12
13
જગન્નાથપુરીના વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાના ઉજવણી શુકલ પક્ષની બીજ એટલે કે આષાઢી બીજના દિવસે ઉજવવામાં આવે છે.
13
14
દિવાળી 5 દિવસનો તહેવાર, શું છે દિવાળીના પાંચ દિવસનો મહત્વ અને કારણ અહીં જાણો
14
15
એકવીસમી સદીને ઉબરેં આવીને ઉભેલા વિશ્વ સમક્ષ જે આજે કોઈ સૌથી મોટી ચિંતાજનક સમસ્યા હોય તો તે છે. પર્યાવરણની જાળવાણે! ભૂતકાળમાં ક્યારેક નહોયતી થએ એવી આ ચિંતા થવા પાછળ કોઈ એક બે કારણ નથી, એવા અનેલ વજૂદવાળા કારણો છે જેણે કેવળ ભણેલાગણેલા માનવીઓની જ નહિ, ...
15
16
Veer Savarkar - વીર સાવરકર ભારતીય સ્વતંત્રતા આ6દોલનના અગ્રિમ સેનાની અને મુખ્ય રાષ્ટ્રવાદી નેતા હતા. તે વિશ્વભરના ક્રાતિકારીઓમાં અદ્વિતીય હતા. તેમના નામ જ ભારતીય ક્રાંતિકારીઓ માટે તેમના સંદેશ હતો. તે એક મહાન ક્રાંતિકારી, ઈતિહાસકાર, સમાજ સુધારક, તેઓ ...
16
17
Rani of Jhansi laxmibai- જયેષ્ઠ મહીનામાં શુક્લ પક્ષ સપ્તમી તિથિમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ ઉજવાય છે. આ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની (Rani of Jhansi laxmibai) પુણ્યતિથિ છે બહાદુર રાણી અને યોદ્દા જેણે અંગેજોની વિરૂદ્ધ બહાદુરીથી લડત લડી.
17
18
મારી મા ખૂબ વ્હાલી છે. તે દરરોજ સવારે વહેલા ઉઠી જાય છે. ભગવાન થી લઈને ઘરના બધા લોકોનુ ધ્યાન મારી મા રાખે છે. તે દાદા-દાદીની પૂરી કાળજી રાખે છે. પપ્પા, મારી અને નાની બહેનની દરેક નાની-મોટી બાબતોનું ધ્યાન પણ મારી માતા રાખે છે. દાદી કહે છે કે મારી માતા ...
18
19
માતૃપ્રેમ .. મા તે મા બીજા બધા વગડાના વા..જનની જોડ સખી નહી ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ . એના જેવી વ્યકિત આ જગતમાં ...
19