0
Vastu Tips: ઘરના મુખ્ય દરવાજા માટે ફોલો કરો આ વાસ્તુ ટિપ્સ, ઘરમાં આવશે અઢળક ધન
સોમવાર,એપ્રિલ 11, 2022
0
1
ધનવાન બનવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. આ માટે વ્યક્તિ પોતાના તરફથી સખત મહેનત પણ કરે છે, પરંતુ કેટલીકવાર તેનાથી આર્થિક જીવનમાં સમૃદ્ધિ આવતી નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં એક નાની ભૂલ પણ સુખ-શાંતિ પર અસર કરે છે. વાસ્તુની આ ભૂલોને કારણે ઘરમાં ...
1
2
વાસ્તુ શાસ્ત્ર (Vastu Tips)માં વસ્તુઓ અને ઘરમાં તેને મુકવાની દિશાનુ વિશેષ મહત્વ બતાવ્યુ છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં રહેલ દરેક વસ્તુમાં એક ઉર્જા હોય છે. આ વ્યક્તિને સકારાત્મક કે નકારાત્મક રૂપથી પ્રભાવિત કરે છે. એવુ માનવામાં આવે છે કે જો ઘરમાં ...
2
3
દરેક નવવિવાહિત યુગલની ઈચ્છા હોય છે કે તેમનું દામ્પત્ય જીવન ખૂબ જ સુખી રહે. બધા પ્રેમથી અને ખુશ રહે. લગ્નજીવન સુખી રીતે જીવવા માટે લોકો અનેક ઉપાયો પણ કરે છે. શહેરના જ્યોતિષ પંડિત જગદીશ શર્મા જણાવે છે કે નવા યુગલોએ પોતાનું જીવન સુખી રીતે પસાર કરવા ...
3
4
શ્રીમંત બનવાની ઈચ્છા દરેકને હોય છે. દરેક વ્યક્તિ ધન કમાવવા માટે ખૂબ મહેનત કરે છે. પણ છતા તેની પાસે પૈસો ટકતો નથી. શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આટલો પૈસો કમાવવા છતા હાથમાં આવેલુ ધન ખર્ચ કેવી રીતે થઈ જાય છે. તમારુ કમાવેલુ ધન પાણીની જેમ વહી જાય છે.
4
5
વાસ્તુશાસ્ત્રમાં ઘર વિશે ઘણી વિશેષ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તુ ટિપ્સમાં ઘરની દિશા ક્યાંથી, કઈ વસ્તુ રાખવી જોઈએ તે દરેકને જણાવવામાં આવ્યું છે. વાસ્તુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દરેક ઘરનું નિર્માણ સકારાત્મક અને નકારાત્મક બંને ઉર્જા આપે ...
5
6
બેડરૂમનુ જ્યોતિષ અને ધાર્મિક શાસ્ત્રોમાં એક વિશિષ્ટ સ્થાન છે. કાળ પુરૂષ સિદ્ધાંત મુજબ બેડરૂમને કુંડળીના બારમા ભાવથી જોઈ શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં બારમા ભાવને નુકશાન, શૈય્યા સુખ, અનૈતિક સંબંધ અને રોગ નિદાન થી જોડીને જોઈ શકાય છે.
6
7
કર્જથી પરેશાન છો તો વાસ્તુના આ 4 ટીપ્સ તરત દૂર કરશે તમારી બધી પરેશાની
જો તમે પણ કર્જથી પરેશાન છો કે પછી જે પણ પૈસા સેવ કરો છો તે ટકતુ નથી એટલે કે બચત થતી નથી અને કર્જ વધી રહ્યુ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આવુ વાસ્તુદોષના કારણે હોય છે. પણ જો તમે આ ...
7
8
વ્યક્તિના હાથમાં અનેક રેખાઓ હોય છે. હથેળીની રેખાઓથી વ્યક્તિના ભવિષ્ય અને સ્વભાવને જાણ થાય છે. હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેળીની રેખાઓ ઉપરાંત શરીરના જુદા જુદા અંગ પર બનેલા તલનુ પણ વિશેષ મહત્વ હોય છે. તલથી પણ વ્યક્તિનુ ભાગ્ય, ઉન્નતિ અને સ્વભવ વિશે માહિતી ...
8
9
ગુરુવાર,ફેબ્રુઆરી 24, 2022
આ દિવસે સાવરણી ખરીદશો તો માતા લક્ષ્મી થવા નહી દે ધનની ખોટ, ઘરમાં હંમેશા રહેશા ખુશહાલી
9
10
બુધવાર,ફેબ્રુઆરી 23, 2022
વાસ્તુ ટિપ્સ: બરબાદીના સંકેત આપે છે આવી દિવાલો, આ વાસ્તુ ટિપ્સ બનાવશે અમીર
10
11
શુક્રવાર,ફેબ્રુઆરી 18, 2022
શુક્રવાર મા લક્ષ્મીને સમર્પિત છે. મા લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિનો માર્ગ બને છે. વાસ્તુશાસ્ત્રમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે કેટલાક ખાસ ઉપાય બતાવવામાં આવ્યા છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
11
12
શુક્રવાર,ફેબ્રુઆરી 4, 2022
ઘરમાં બનેલા પૂજા સ્થળનું વિશેષ મહત્વ હોય છે. ઘરમાં બનેલા પૂજા ઘરમાંથી સૌથી સકારાત્મક ઉર્જા મળે છે. પૂજા ઘરની સાચી દિશાનું વાસ્તુશાસ્ત્રમાં વિશેષ મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જ્યારે પૂજા ઘર યોગ્ય દિશામાં હોય ત્યારે વ્યક્તિને હંમેશા પોઝિટીવ એનર્જી ...
12
13
મંગળવાર,જાન્યુઆરી 18, 2022
વ્યક્તિના જીવનમાં વાસ્તુ શાસ્ત્રનુ ખૂબ મહત્વ હોય છે. જો કે અનેકવાર વાસ્તુની માહિતી ન હોવા પર લોકો તેના પર ધ્યાન આપતા નથી. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં વાસ્તુ દોષ હોય તો પારિવારિક અશાંતિ કાયમ રહે છે અને આવા ઘરમાં મા લક્ષ્મીનો વાસ રહેતો નથી. વાસ્તુ ...
13
14
રવિવાર,જાન્યુઆરી 16, 2022
21 Vastu Tips- પૈસાની પરેશાનીથી રહેશો દૂર- લક્ષ્મી આવશે તમારા દ્બારે
14
15
શુક્રવાર,જાન્યુઆરી 7, 2022
21 Vastu Tips- આટલી વાસ્તુ ટિપ્સ અપનાવ તો પરેશાનીથી રહેશો દૂર- લક્ષ્મી આવશે તમારા દ્બારે
15
16
નવું વર્ષ શરૂ થઈ ચુક્યુ છે, નવા વર્ષ પર લોકો પણ તમામ નવા કામો શરૂ કરે છે. જો તમને ગયા વર્ષે ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ, બીમારીઓ વગેરેનો સામનો કરવો પડ્યો હોય તો નવા વર્ષે કપૂરના કેટલાક ઉપાયો કરવા માંડો. આ તમારા ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવામાં ...
16
17
નવા વર્ષમાં ઘરે લાવશો આ વસ્તુ તો થઈ જશો માલામાલ
17
18
શુક્રવાર,ડિસેમ્બર 31, 2021
Happy New Year 2022- નવા વર્ષમાં ઘરમાં લઈ આવો આ 6 માંથી કોઈ પણ એક વસ્તુ, વધશે INCOMEના સાધન
18
19
વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષની એક મહત્વપૂર્ણ શાખા છે. તેના નિયમો સૂર્યના કિરણો પર આધારિત છે જે અગ્નિ, પાણી અને હવા વચ્ચે સંતુલન બનાવવાનું કામ કરે છે. જો ઘર બનાવતી વખતે વાસ્તુના નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહે છે. પરિવારના ...
19