Gujarati Vastu 11

0

Vastu For Exam - પરીક્ષામાં સારા અંક મેળવવા માટે આટલું કરો ....

શુક્રવાર,મે 13, 2022
0
1
રસોડામાં એવી અનેક વસ્તુઓ છે જેને વાસ્તુ મુજબ ઘરની બરકત એટલે કે સમૃદ્ધિ માટે ઓળખવામાં આવે છે. આ વસ્તુઓને અન્નપૂર્ણાનુ સ્વરૂપ માનવામાં આવે છે. આખા ઘરનો મહત્વપૂર્ણ ભાગ રસોડાને માનવામાં આવે છે. દરેકની ઈચ્છા હોય છે કે તેમના ઘરમાં પૈસા અને અનાજની કયારેય ...
1
2
Money plant- ઘરમાં મની પ્લાન્ટ લગાવતા સમયે ન કરતા આ ભૂલો
2
3
સરલ વાસ્તુ અનુસાર રસોડું ઘરના દક્ષિણ-પૂર્વ દિશામાં બનાવવું જોઈએ. રસોડું બનાવતી વખતે ઘરની ઉત્તર, ઈશાન કે દક્ષિણ-પશ્ચિમ દિશા ટાળવી જોઈએ. રસોડામાં ઈલેક્ટ્રિસ સાધનો પણ દક્ષિણ-પૂર્વ દિશામાં હોવા જોઈએ.
3
4
જીવનમાં નાનકડો ફેરફાર ફક્ત જીવનમાં જ નહીં પણ તમારા ઘરમાં પણ મોટો ફરક લાવે છે. તમારે ફક્ત વાસ્તુશાસ્ત્રનું પાલન કરવાની જરૂર છે. જો તમે ધાર્મિક વ્યક્તિ છો અને વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ રાખો છો તો અમે કેટલીક ટિપ્સ બતાવી રહ્યા છે જે તમારા ઘરમાં ...
4
4
5
વાસ્તુશાસ્ત્રમાં દિશા અને ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ મહત્વની ભૂમિકા ભજવે છે. તમારો લિવિંગ રૂમ હોય, બેડરૂમ હોય કે પછી બાથરૂમ હોય, દરેક વસ્તુને યોગ્ય દિશામાં રાખવી જરૂરી છે. તેનાથી ઘર તો વ્યવસ્થિત દેખાય જ છે સાથે જ ઘર વાસ્તુ સાથે સંકળાયેલ દોષ પણ ...
5
6
દરવાજા પર સિંદૂરથી શુભ ચિન્હ કરવાના છે આ કારણ વાસ્તુ વિજ્ઞાન મુજબ બારણા પર સિંદૂર અને તેલ લગાડવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ નહી થાય છે.
6
7
વાસ્તુશાસ્ત્ર મુખ્યત્વે ઘરના પ્રવેશદ્વારનું ખૂબ મહત્વ ધરાવે છે, કારણ કે તે તે સ્થાન છે જ્યાંથી સકારાત્મક અથવા નકારાત્મક શક્તિઓ એક જ ઘરમાં પ્રવેશ કરે છે અને બહાર નીકળે છે. એવું પણ કહી શકાય કે જો ઘરના મુખ્ય દ્વારથી વધુ નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો હોય ...
7
8
ધનવાન બનવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. આ માટે વ્યક્તિ પોતાના તરફથી સખત મહેનત પણ કરે છે, પરંતુ કેટલીકવાર તેનાથી આર્થિક જીવનમાં સમૃદ્ધિ આવતી નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં એક નાની ભૂલ પણ સુખ-શાંતિ પર અસર કરે છે. વાસ્તુની આ ભૂલોને કારણે ઘરમાં ...
8
8
9
વાસ્તુ શાસ્ત્ર (Vastu Tips)માં વસ્તુઓ અને ઘરમાં તેને મુકવાની દિશાનુ વિશેષ મહત્વ બતાવ્યુ છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં રહેલ દરેક વસ્તુમાં એક ઉર્જા હોય છે. આ વ્યક્તિને સકારાત્મક કે નકારાત્મક રૂપથી પ્રભાવિત કરે છે. એવુ માનવામાં આવે છે કે જો ઘરમાં ...
9
10
દરેક નવવિવાહિત યુગલની ઈચ્છા હોય છે કે તેમનું દામ્પત્ય જીવન ખૂબ જ સુખી રહે. બધા પ્રેમથી અને ખુશ રહે. લગ્નજીવન સુખી રીતે જીવવા માટે લોકો અનેક ઉપાયો પણ કરે છે. શહેરના જ્યોતિષ પંડિત જગદીશ શર્મા જણાવે છે કે નવા યુગલોએ પોતાનું જીવન સુખી રીતે પસાર કરવા ...
10
11
શ્રીમંત બનવાની ઈચ્છા દરેકને હોય છે. દરેક વ્યક્તિ ધન કમાવવા માટે ખૂબ મહેનત કરે છે. પણ છતા તેની પાસે પૈસો ટકતો નથી. શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આટલો પૈસો કમાવવા છતા હાથમાં આવેલુ ધન ખર્ચ કેવી રીતે થઈ જાય છે. તમારુ કમાવેલુ ધન પાણીની જેમ વહી જાય છે.
11
12
વાસ્તુશાસ્ત્રમાં ઘર વિશે ઘણી વિશેષ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તુ ટિપ્સમાં ઘરની દિશા ક્યાંથી, કઈ વસ્તુ રાખવી જોઈએ તે દરેકને જણાવવામાં આવ્યું છે. વાસ્તુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દરેક ઘરનું નિર્માણ સકારાત્મક અને નકારાત્મક બંને ઉર્જા આપે ...
12
13
બેડરૂમનુ જ્યોતિષ અને ધાર્મિક શાસ્ત્રોમાં એક વિશિષ્ટ સ્થાન છે. કાળ પુરૂષ સિદ્ધાંત મુજબ બેડરૂમને કુંડળીના બારમા ભાવથી જોઈ શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં બારમા ભાવને નુકશાન, શૈય્યા સુખ, અનૈતિક સંબંધ અને રોગ નિદાન થી જોડીને જોઈ શકાય છે.
13
14
કર્જથી પરેશાન છો તો વાસ્તુના આ 4 ટીપ્સ તરત દૂર કરશે તમારી બધી પરેશાની જો તમે પણ કર્જથી પરેશાન છો કે પછી જે પણ પૈસા સેવ કરો છો તે ટકતુ નથી એટલે કે બચત થતી નથી અને કર્જ વધી રહ્યુ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આવુ વાસ્તુદોષના કારણે હોય છે. પણ જો તમે આ ...
14
15
વ્યક્તિના હાથમાં અનેક રેખાઓ હોય છે. હથેળીની રેખાઓથી વ્યક્તિના ભવિષ્ય અને સ્વભાવને જાણ થાય છે. હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેળીની રેખાઓ ઉપરાંત શરીરના જુદા જુદા અંગ પર બનેલા તલનુ પણ વિશેષ મહત્વ હોય છે. તલથી પણ વ્યક્તિનુ ભાગ્ય, ઉન્નતિ અને સ્વભવ વિશે માહિતી ...
15
16
આ દિવસે સાવરણી ખરીદશો તો માતા લક્ષ્મી થવા નહી દે ધનની ખોટ, ઘરમાં હંમેશા રહેશા ખુશહાલી
16
17
વાસ્તુ ટિપ્સ: બરબાદીના સંકેત આપે છે આવી દિવાલો, આ વાસ્તુ ટિપ્સ બનાવશે અમીર
17
18
શુક્રવાર મા લક્ષ્મીને સમર્પિત છે. મા લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિનો માર્ગ બને છે. વાસ્તુશાસ્ત્રમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે કેટલાક ખાસ ઉપાય બતાવવામાં આવ્યા છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
18
19
ઘરમાં બનેલા પૂજા સ્થળનું વિશેષ મહત્વ હોય છે. ઘરમાં બનેલા પૂજા ઘરમાંથી સૌથી સકારાત્મક ઉર્જા મળે છે. પૂજા ઘરની સાચી દિશાનું વાસ્તુશાસ્ત્રમાં વિશેષ મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જ્યારે પૂજા ઘર યોગ્ય દિશામાં હોય ત્યારે વ્યક્તિને હંમેશા પોઝિટીવ એનર્જી ...
19