Gujarati Vastu 16

0

લક્ષ્મીને બોલાવવાના ખાસ વાસ્તુ ઉપાય

શુક્રવાર,મે 29, 2020
0
1
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સુખ શાંતિ અને માં લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે કેટલાક સચોટ ઉપાય દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાય અજમાવશો તો તમામ મનોકામના પૂર્ણ થશે. સાથે જો તમે મહેનત કરતા હોય પણ નસીબ સાથ ન આપતુ હોય અને સતત નિષ્ફળતા મળતી હોય તો આ ઉપાય ...
1
2
જીવનની મોટામાં મોટી મુશ્કેલીઓને સકારાત્મક વિચાર દ્વારા પરાસ્ત કરી શકાય છે. જો આપણે નાની વસ્તુઓ વિશે સકારાત્મક વિચાર કરીએ, તો આપણે ઘણી મુશ્કેલીઓને સરળ અને જીવનને વધુ સુંદર બનાવી શકીએ છીએ, પરિવારની પ્રગતિ માટે કુટુંબના દરેક વ્યક્તિની વિચારશીલતા ...
2
3
હાલ આખા દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. જેને કારણે મંદિર વગેરેના કપાટ પણ ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. જેને કારણે દરેક ઘરે બેસીને જ પ્રભુને પ્રસન્ન કરવામાં લાગ્યા છે. છતા ઘણાને લાગે છે કે ઘરમાં પૂજા કરવી અને મંદિરમાં પૂજા કરવામાં અંતર છે. કારણ ...
3
4
અનેકવાર ઘરમાં તનાવ, ક્લેશ, લડાઈ-ઝગડા થતા રહે છે. જેનુ કારણ તમારા ઘરમાં પણ હોઈ શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં એવી અનેક વાતો બતાવાઈ છે જે ઘરની સુખ શાંતિને ભંગ કરે છે. આવો જાનીએ શુ છે એ વસ્તુઓ..
4
4
5
જે ઘરમાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી ત્યાં મોટેભાગે બીમારીઓ કાયમ રહે છે. . અંધારાવાળા જગ્યાએ રહેતા લોકોની તબિયત વારેઘડીએ ખરાબ થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં સૂર્યદેવનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યુ છે. જે ઘરોમં સૂર્યદેવનો પ્રકાશ સતત પહોંચતો રહે છે ત્યા લોકો ...
5
6
Vastu tips For pregnant ladyvastu tips- પ્રેગ્નેંટ મહિલાઓના રૂમમાં રાખશો આ 4 વસ્તુઓ તો
6
7
વાત ભલે સૌભાગ્યની હોય કે દુર્ભાગ્યની બંને ઘરના મુખ્ય દરવાજાથી વ્યક્તિના જીવનમાં પ્રવેશ કરે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરના દરવાજાનો સંબંધ વ્યક્તિના સૌભાગ્ય સાથે જોડાયેલો છે.
7
8
મોટાભાગના ઘર અને ઓફિસમાં મની પ્લાંટનો છોડ જરૂર જોવા મળે છે. આ છોડ વિશે એવી માન્યતા છે કે આ છોડને લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ્ત હાય છે અને પૈસો આવે છે. પણ માહિતીના અભાવને કારણે ઘણા લોકો મની પ્લાંટનો છોડ લગાવતી વખતે કેટલીક ભૂલો કરી બેસે છે. ...
8
8
9
મોટેભાગે એ જોવા મળ્યુ છે કે સારી ફેમિલીમાં અચાનક લડાઈ ઝગડા વધી જાય છે. પરસ્પર મતભેદ એટલો વધી જાય છે કે પરિવારના સભ્ય એકબીજા સાથે વાત કરવી પણ પસંદ કરતા નથી. આવામાં એ પણ સાંભળવા મળે છે કે કદાચ નકારાત્મક ઉર્જાને કારણે આ બધુ થઈ રહ્યુ છે જેને લોકો એવોયડ ...
9
10
વાસ્તુશાસ્ત્રના નિયમો તમારા જીવનમાં અજમાવીને તમે પૈસા અને સંપત્તિ વધારી શકો છો. આ ટિપ્સની મદદથી કુબેર અને લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સમૃદ્ધિ વધે છે. આ ટિપ્સ ખૂબજ સરળ અને પ્રભાવી છે. જેના ઉપયોગથી તમે તમારા જીવનની પરેશાનીઓને સમાપ્ત કરી શકો છો. આવો ...
10
11
1. ક્યારે પણ ઉત્તર દિશાની તરફ મોઢું કરીને રસોઈ નહી કરવી જોઈએ તેનાથી તમને વ્યાપારમાં નુકશાનની સાથે સાથે ધનની પણ હાનિ થઈ શકે છે
11
12
ઈશાન કોણ વાસ્તુ પુરૂષનુ મસ્તિષ્ક હોય છે. તેથી આ ખૂણાના દોષનુ નિવારણ કરવાથી ઘરના વાસ્તુ દોષનુ મોટાભાગે નિવારણ થઈ જાય છે. ઈશાન કોણ વાસ્તુ પુરૂષનુ મસ્તિષ્ક હોય છે. તેથી આ ખૂણાના દોષનુ નિવારણ કરવાથી ઘરના વાસ્તુદોષ નુ મોટેભાગે નિવારણ થઈ જાય છે. ...
12
13
આજે અમે આપને બતાવી રહ્યા છે કેટલીક એવી વાતો જે જો તમારા ઘરમાં હોય તો તે ઘર માટે અશુભ રહે છે. ઘરનો વાસ્તુદોષ ફક્ત ઘરની સુખશાંતિ જ નથી બગાડતુ પણ તે ધન હાનિ, બીમારી અને કપલ્સ વચ્ચે લડાઈ ઝગડાનુ કારણ પણ બને છે. બેડરૂમ.. રસોડુ અને મંદિર ખોટા સ્થાન પર હોય ...
13
14
બધા લોકો ઈચ્છે છે કે વર્ષ 2020માં તમારાના જીવનમાં ખૂબ ઉન્નતિ અને ધન સંપત્તિ આવે અને નવા વર્ષે એટલે કે 2020માં તમારી પણ પ્રગતિ થાય આ માટે તમારા ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવી ખૂબ લાભકારી હોય છે. અમે કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છે જે કે વાસ્તુ મુજબ ...
14
15
નવા વર્ષની શરૂઆતમાં થોડા જ કલાક બાકી છે. આખી દુનિયા અત્યારેથી જ જશ્નમાં ડૂબી છે. નવા વર્ષનો સ્વાગત કેટલાક લોકો પાર્ટી કરીને કરશે તો તેમજ કેટલાક લોકો નવા વર્ષની શરૂઆત રેજ્યુલેશનની સાથે કરશે. તેથી જો તમે ઈચ્છો છો કે નવું વર્ષ ખુશીઓથી ભરેલું હોય તો ...
15
16
આજે અમે આપને જણાવીશુ બાથરૂમને લગતી કેટલીક જરૂરી વાસ્તુ ટિપ્સ વિશે માહિતી.. કોઈપણ ઘરનુ બાથરૂમ એ ઘરના વાસ્તુમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. શુ તમે જાણો છો કે તમારા ઘરનુ લેટ બાથ તમારા જીવન પર સીધી અસર નાખે છે. જો બાથરૂમ યોગ્ય દિશામાં ન હોય તો આર્થિક ...
16
17
વાસ્તુનુ આપણા સૌના જીવનમાં વિશેષ મહત્વ છે. ખાસ કરેને જ્યારે વાત ઘર ગૃહસ્થી સાથે જોડાયેલી હોય તો રસોડામાં ઉભો થનારો વાસ્તુદોષ ખૂબ મહત્વ ધરાવે છે. રસોડામાં પડેલો તવો આડણી વેલણ અને અન્ય જરૂરી સામાન વાસ્તુ મુજબ તમારા જીવન પર ખૂબ પ્રભાવ નાખે છે.
17
18
હિન્દુ ધર્મમાં બધા દેવી દેવતાઓમાંથી ભોલેનાથ ઉપરાંત ફક્ત હનુમનાજીને કળયુદના દેવ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ બજરંગબલી ભગવાન શંકરના જ અવતાર હોવાથી તે પણ તેમની જેમ જ અમર છે.
18
19
દરેક વ્યક્તિનુ સપનુ હોય છે પોતાનુ ઘર. મોંઘવારીના આ સમયમાં એક સામાન્ય માણસે પોતાનુ ઘર વસાવવા માટે જીવનભરની જમા પૂંજી લગાવવી પડે છે. તેથી જરૂરી છે કે ઘર એવા સ્થાન પર હોવુ જોઈએ જેમા તમે તમારા કુંટુંબ સાથે સુખ અને શાંતિથી રહી શકો. વાસ્તુ વિજ્ઞાનમાં ...
19