0
પૈસાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો અજમાવો આ 7 વાસ્તુ ટિપ્સ
ગુરુવાર,નવેમ્બર 28, 2019
0
1
રસોડુ ઘરમાં ખૂબ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કારણ કે તેનો પ્રત્યક્ષ સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે. વાસ્તુના નિયમોના આધાર પર રસોઈ ઘરનુ નિર્માણ કરવુ જોઈએ. આપણુ શરીર જમીન, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ તત્વોથી બનેલુ છે. તેથી આ પાંચ સાથે આપણો ઉંડો સંબંધ ...
1
2
શુક્રવાર,નવેમ્બર 22, 2019
લગ્નના બંધનને સાત જન્મોનો સાથ માનવામાં આવે છે. આ અતૂટ બંધનમાં બંધાયા પચેહે પતિ પત્ની બંને જ નવા જીવનની શરૂઆત કરે છે. આખી વય સાથે રહેવાના આ બંધનમાં જો હંમેશા પ્રેમ અને વિશ્વાસ કાયમ રહે તોજીવનની રાહ ખૂબ જ સહેલી બની જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ...
2
3
શુક્રવાર,નવેમ્બર 15, 2019
જો તમે પણ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેનું કારણે તમારા ઘરમાં તો નહી છિપાયેલુ છે. શું તમારા ઘર વાસ્તુ મુજબ આ વસ્તુ સહી છે. જો નહી તો અમે તમને જણાવી રહ્યા છે કેટલાક ઉપાય, જેને કરવાથી આર્થિક સમસ્યાનો સમાધાન થઈ શકે છે. આટલું જ નહી આ ઉપાયો ...
3
4
ઘરમાં જો નકારાત્મક ઉર્જા હશે તો તો આ પોતાની અસર બતાવે છે. બસ તેને ઓળખવી જરૂરી છે. જો ઘરમા આવતા જ તમને બેચેની લાગે કે પછી પરિવારના લોકો સાથે પરસ્પર લડાઈ ઝગડા થતા રહે છે. તનાવ રહે છે. કે પછી પરિવારના સભ્યોનુ સ્વાસ્થ્ય અવારનવાર બગડતુ રહે છે. કે પછી ...
4
5
રસોડુ ઘરનુ એક એવુ સ્થાન છે જ્યા ઘરની ગૃહિણી વધુ સમય વિતાવે છે. પણ જો આ રસોડામાં કોઈ વસ્તુ વાસ્તુના વિરુદ્ધ મુકવામાં આવી હોય તો તે ગૃહિણીના આરોગ્ય પર ખરાબ અસર કરે છે. જીવનમાં ખુશહાલી બની રહે એ માટે તમારા ઘરનુ રસોડું વાસ્તુ દોષથી મુક્ત હોવુ જરૂરી ...
5
6
ભારતીય પ્રાચીન ગ્રંથોમાં વાસ્તુ અને જીવ સંબંધો વિશે અનેક તથ્યોથી શુભાશુભની માહિતી પ્રાપ્ત થાય છે. આજે અમે તમને બતાવીશુ કે ઘરમાં ક્યા શુભ અશુભ સંકેતો બતાવે છે કે લક્ષ્મી આવશે કે જશે
6
7
સખ્ત મેહનત પછી પણ સફળતા નથી મળી રહી હોય તો તેનો કારણ દુર્ભાગ્ય કે અમારી આસપાસ રહેલ નકારાત્મક ઉર્જા થઈ શકે છે. નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે બાળકોથી દાન કરાવો. તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવશે.
7
8
આપણા સમાજમાં વાસ્તુ અને ફેંગશુઈને ખૂબ મહત્વ આપવામાં આવે છે. એવુ કહેવાય છે કે જો ઘરમાં બધુ જ વાસ્તુ મુજબ હોય તો ઘરમાં કોઈપણ પ્રકારની પરેશાની વ્યક્તિને થતી નથી. ઘરને જો વાસ્તુ મુજબ બનાવવામાં કે સજાવવામાં આવે તો ઘરમાં સકારાત્મકતા કાયમ રહે છે
8
9
કેરિયરમાં તરક્કી મેળવવી દરેકની ઈચ્છા હોય છે. પણ અનેકવાર ખૂબ મહેનત છતા નોકરીમાં પ્રમોશન મળવુ મુશ્કેલ થઈ જાય છે. આવામાં અનેક લોકો નિરાશ થઈને હાર માનીને પોતાના પગલા પાછળ હટાવી લે છે. પણ નિરાશ થઈને આમ પાછળ હટવાને બદલે કેટલાક ખાસ વાસ્તુ ઉપાયો જરૂર ...
9
10
તહેવાર જ છે જે આપણા જીવનમાં અનેક ખુશીઓ લાવે છે. આવામાં આપણે આ ઉત્સવના ક્ષણોને હળીમળીને પૂરા ઉત્સાહથી ઉજવવો જોઈએ. આખુ વર્ષ આવનારા તહેવારોમાં આપણે આપણી આસપાસ રહેલ નકારાત્મક ઉર્જાને દૂર કરવી જોઈએ અને સકારાત્મકતાનુ સ્વાઅત કરવુ જોઈએ. વાસ્તુમાં કેટલાક ...
10
11
દિવાળી પહેલા મા લક્ષ્મીના સ્વાગત માટે ઘરમાં સાફ-સફાઈ કરવામાં આવે છે. આ જ એ દિવસ હોય છે જ્યારે બધા મા લક્ષ્મીની ઉપાસના કરી મા લક્ષ્મીને પ્રસન્ન કરવામાં આવે છે. વાસ્તુ મુજબ આ દિવસે કેટલાક ઉપાયો અપનાવીને ઘરમાંથી નકારાત્મક ઉર્જાને બહાર કરી શકાય છે.
11
12
શુક્રવાર,ઑક્ટોબર 11, 2019
ખુશીઓનો તહેવાર દિવાળી આવી રહ્યો છે. આ તહેવારમાં માં લક્ષ્મીનુ સ્વાગત કરવાથી સમગ્ર વર્ષ માં નો આશીર્વાદ બન્યો રહે છે. માં લક્ષ્મીના સ્વાગત માટે લોકો પોતાના ઘરની સાફ સફાઈ કરે છે અને સુંદરતા પૂર્વક સજાવે છે. સુખ સમૃદ્ધિના આ તહેવાર પર કેટલીક સહેલા ...
12
13
શુક્રવાર,ઑક્ટોબર 11, 2019
મિત્રો જીવન એક સંઘર્ષ છે. દુખ તકલીફોથી તો કદાચ ભગવાન પણ બચી શક્યા નથી. આપણે માણસોની શુ વિસાત છે. પણ અનેકવાર વ્યક્તિ આટલો વધુ દુખોથી ઘેરાય જાય છે કે બસ તેને પોતાના જીવનનનો અંત જ નજીક દેખાય છે. પણ જો તમે ચાહો તો જીવનના આ દુખ તકલીફોથી ઉપર ઉઠીને પણ ...
13
14
આજના સમયમાં બધા જ લોકો પૈસા માટે ઘણી મહેનત કરી રહ્યા છે પણ જરૂરી નથી કે દરેકની મહેનત સફળ થાય. જો ખૂબ મહેનત કરવા છતા પણ તમને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો વાસ્તુ શાસ્ત્રમાં તમારી આ પરેશાની સાથે જોડાયેલ કેટલાક ઉપાય પણ બતાવ્યા છે. ...
14
15
સોમવાર,સપ્ટેમ્બર 16, 2019
નવરાત્રી શરૂ થઈ ગઈ છે. નવ દિવસ સુધી ચારેબાજુ ભક્તિનુ વાતાવરણ રહેશે અને નવદુર્ગાના ગુણગાન થશે. મા દુર્ગાના નવ રૂપોની પૂજા સાથે આ તહેવારનો ઉત્સવ ઉજવાશે. સનાતન ધર્મમાં કોઈપણ પૂજા પછી આરતી કરવાનુ વિધાન છે. નવરાત્રિના પાવન દિવસોમાં આરતી અને ભજનનુ ખૂબ ...
15
16
શનિવાર,સપ્ટેમ્બર 14, 2019
રસોડુ ઘરનો એ ભાગ હોય છે જ્યા આખા ઘરની સુખ સમૃદ્ધિ અને આરોગ્ય સાથે જોડાયેલા રહેનારુ સ્થાન હોય છે. વાસ્તુમાં પણ રસોડાનુ સ્થાન, દિશા અને ત્યા હાજર રહેનારી દરેક વસ્તુ વિશે વિસ્તારથી બતાવ્યુ છે. રસોડામાં વાસ્તુદોષ હોવાથી ઘર પર હંમેશા અશુભ છાયા બની રહે ...
16
17
શુક્રવાર,સપ્ટેમ્બર 6, 2019
ખૂબ મહેનત કરવા છતા પણ જો સફળતા નથી મળી રહી તો તેનુ કારણ દુર્ભાગ્ય કે આપણી આસપાસ રહેલ નકારાત્મક ઉર્જા હોઈ શકે છે. સફળતા માટે મહેનત જેટલી જરૂરી છે એટલુ જ ભાગ્યનો સાથ પણ મળવો જરૂરી છે. જો મહેનત અને ભાગ્ય એક સાથે મળી જાય તો સફળતા મળવી નિશ્ચિત છે. ...
17
18
આપના લગ્નજીવનમાં પરેશાનીઓ હોય કે પ્રેમની કમી હોય તો તમે તમારા બેડરૂમમાં કેટલીક વાતો પર ધ્યાન આપવુ જોઈએ કારણ કે વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો બેડરૂમમાં વસ્તુઓ યોગ્ય રીતે ન મુકી હોય તો દાંમ્પત્ય
18
19
હાથમાં કડું પહેરવાનો ચલન બહુ જ પહેલાથી જ છે. સિક્ખ ધર્મમાં કડું ધારણ કરવું ફરજિયાત છે. વધારેપણું લોકો ચાંદી, સોના, લોખંડ કે અષ્ટધાતુઅના કડું પહેરે છે.હકીકતમાં કડું માત્ર ફેશન માટે નહી છે. રત્ન ધાતુઓના જાણકાર માને છે કે, જો તમે થોડી માહોતી સાથે કડો ...
19