Gujarati Vastu 27

બુધવાર, 8 એપ્રિલ 2026
0

વાસ્તુ વિજ્ઞાન - ચપટી મીઠુ તમને ધનવાન બનાવી શકે છે

સોમવાર,મે 7, 2018
0
1
મોટાભાગે નવુ ઘર બનાવ્યા પછી લોકો તેની પરિક્રમા કરે છે. પણ કેટલાક લોકો થોડા સમય પછી પરેશાનીઓને કારણે આ પરિક્રમા બંધ કરી દે છે. પણ આવુ વચ્ચે કરવુ વાસ્તુના હિસાબથી દોષ ઉત્પન્ન કરનારુ માનવામાં આવે છે.
1
2
ખુશહાળ પરિણીત જીવનમાં પ્રેમની સાથે-સાથે કપલ્સમાં એક મજબૂત સંબંધ હોવું જરૂરી છે. ઘરમાં કેટલીક વસ્તુની લોકેશન અને કેટલીક વસ્તુનો હોવું તમારા
2
3
વાસ્તુ વિજ્ઞાન મુજબ તમારા ઘર ખાસ કરીને તમારા બેડરૂમ વાસ્તુ દોષથી મુક્ત થયું હોય તો ઘણી મુશ્કેલીઓ પરેશાની ખત્મ થઈ જાય છે. ખાસ રીતે પતિ પત્નીના વચ્ચે પ્યારની કમી અને પૈસાને લઈને પરિવારમાં થતી નાના-મોટા વિવાદોના સામનો નહી કરવા પડે છે. આથી તમારી લાઈફને ...
3
4
ઘરમાં સુખ અને સમૃદ્ધિ કાયમ રહે.. આ માટે જૂના સમયથી જ અનેક પરંપરાઓ પ્રચલિત છે. આ પરંપરાઓ જુદી-જુદી વસ્તુઓ અને કાર્યોથી જોડી છે. બધાના ઘરમાં કશુને કશુ વસ્તુઓ ટૂટી-ફ્રૂટી થાય છે. બેકાર હોય છે. પછી પણ કોઈ ખૂણામાં પડી રહે છે. 7 વસ્તુઓ એવી બતાવાર રહી ...
4
4
5
વાસ્તુનો અર્થ મનુષ્યો અને દેવતાઓનો નિવાસ હોય છે. વાસ્તુ શાસ્ત્ર એક પ્રાચીન વિજ્ઞાન છે. વાસ્તુ શાસ્ત્ર બ્રહ્માંડના તત્વો દ્વારા આપવામાં આવેલ લાભ મળવામાં આ મદદ કરે છે. આ બુનિયાદી તત્વ આકાશ, પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના રૂપમાં છે. આ પૂજામાં ...
5
6
ઘરમાં જો ઘોંઘાટ કે અવાજ આવતી છે તો ઘરની સમકારાત્મ્ક ઉર્જાની રાસ્તમાં મુશેક્લી બની જાય છે. તમને જોઈએ કે એને રોકવા માટે પ્રયાસ કરો અને ઘરના વાતાવરણને શાંત બનાવો. પાડોશીની દીવાર કૉમન થતા આવતી આવાજો માટે ઉપાય કરી શકાય છે.
6
7
આમ જ નથી કરાતી નાગની પૂજા તમે જોયું હશે કે જ્યારે કોઈ માણસ ખાલી સ્થાન પર ઘર બનાવાનું કામ શરૂ કરે છે . તો પાયો નાખતા પહેલા ભૂમિ પૂજન અવશ્ય કરાવે છે. ભૂમિ પૂજનમાં ચાંદીના નાગ અને કળશની પૂજા થાય છે. એના પાછળ એવી માન્યતા છે કે જેને જાણીને તમે પણ ...
7
8
વાસ્તુના હિસાબથી ઘરમાં સુખ સમૃદ્ધિ લાવાના અનેક ઉપાય છે. કોઈ ઘરને વાસ્તુ પ્રમાણે બનાવાય છે તો કોઈ ઘરમાં વાસ્તુ મુજબ ઝાડ છોડ લાવે છે. છોડ કે ઝાડ તો ઘરની શોભા વધારે જ છે પણ શુ તમને ખબર છે કે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઝાડ કે છોડ હોય છે જેને ઘરમાં ...
8
8
9
શાલીગ્રામ - વિષ્ણુંના પત્થરનો ટુકડો.. જેના પર ચક્ર એવુ ચિન્હ અંકિત કરેલુ હોય છે. આ ફક્ત નેપાળમાં જોવા મળે છે.
9
10
જે ઘરમાં વિધ્નહર્તા ભગવાન શ્રીગણેશની અર્ચના થાય છે ત્યા દુ:ખ દારિદ્રતા આવતી નથી. વાસ્તુ શાસ્ત્રમાં માન્યતા છે કે જે ઘરમાં ભગવાન શ્રીગણેશને નિત્ય પૂજવામાં આવે છે. ત્યા વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં ખુશહાલી આવે છે. ભગવાન શ્રીગણેશની ઉપાસનાથી બધા ...
10
11
મનપસંદ નોકરી નથી મળી રહી કે પછી નોકરીની શોધથી પરેશાન છો.. તો તમારા નસીબને દોષ બિલકુલ ન આપશો. તમારી કોશિશ ચાલુ રાખો અને કેટલાક સહેલા વાસ્તુના ઉપાયો અપનાવો. આવો જાણીએ શુ છે એ ઉપાયો.. - તમારા ઘરમાં હનુમાનજીનુ ઉડતુ ચિત્ર મુકો. હનુમાન ચાલીસાનો રોજ ...
11
12
જીવનના દરેક પગલે પરેશાનીઓ છે તો તેનુ સમાધાન પણ હોય છે. મુશ્કેલ પરિસ્થિતિ સામે આવે તો સાહસ સાથે તેનો સામન કરો. વાસ્તુમાં બતાવેલ કેટલાક સહેલા ઉપાયોને અપનાવીને આપણે અનેક જટિલ સમસ્યાઓનું સહેલાઈથી સમાધાન મેળવી શકીએ છીએ અને ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર ...
12
13
વાસ્તુમાં કેટલાક નિયમો હોય છે જેને કેટલાક લોકો માને છે તો કેટલાક માનતા નથી કે જાણતા નથી... અને પછી જીવનમાં કંઈક સમસ્યા આવે તો જ્યોતિષ પાસે દોડી જાય છે.. આજે જાણો વાસ્તુના કેટલાક નિયમો જેને ધ્યાનમાં રાખશો તો તમે મુસીબતમાં પડશો નહી.
13
14
મનપસંદ જૉબ નહી મળી રહી કે પછી રોજગારની શોધમાં પરેશાન છો. જો આવું છે તો તમારી કિસ્મતને ક્યારે પણ દોષ ન આપવું. તમારી કોશિશ કરતા રહો અને કેટલાક સરળ વાસ્તુ ઉપાયને અજમાવો. આવો જાણી તેની વિશે.
14
15
શાલીગ્રામ - વિષ્ણુંના પત્થરનો ટુકડો.. જેના પર ચક્ર એવુ ચિન્હ અંકિત કરેલુ હોય છે. આ ફક્ત નેપાળમાં જોવા મળે છે.
15
16
આપણા રોજબરોજના જીવનની ઘટમાળમાં ચડતી પડતી આવ્યા જ કરતી હોય છે. મહિલાઓને સૌથી મોટી મુશ્કેલી તેનું બાળક નાનું હોય ત્યારે પડતી હોય છે. તેનું શિશુ રૂપાળું હોય અને અચાનક દૂધ પીવાનું બંધ કરી દે તો માતા તેને કોઈની ખરાબ નજર લાગી ગઈ હોવાનું માની લઈને તેના ...
16
17
વાસ્તુદોષ ફક્ત ઘરમાં જ નહી પણ ઘરમાં ચારેબાજુ ફેલાયેલી વસ્તુઓ પણ પોતાનો પ્રભાવ બતાવે છે. ઘર વાસ્તુ મુજબ સજાવવાથી જ લાભ નથી મળતો પણ ઘરની બહાર મેન ગેટ સામે અને તેની આસપાસની વસ્તુઓનું પણ ધ્યાન રાખવુ પડે છે.
17
18
રંગીન માછલીઓને જોવાનો એક લહાવો હોય છે. સમુદ્રમાં માછલી જોવા મળે તો બાળકો પણ કુતુહલવશ તેની પ્રવૃત્તિને બે ઘડી માણી લેતાં હોય છે. કોઇ હોટલ કે મલ્ટીપ્લેક્સમાં માછલીઘર જોવા ઘર પરિવારના સભ્યો ટોળે વળીને ઉભા જોવા મળે છે. નિરૃપદ્રવી માછલીઓ માનવજીવન માટે ...
18
19
ક્યારે ક્યારે કપડાના બટક ખોટા લાગી જાય તો અપશકુન ગણાય છે. તે મુજબ સીધા કામ પણ ઉલ્ટા પડી જશે. તેના દુષ્પ્રભાવથી બચવા માટે કપડક ઉતારીને બટન લગાવો અને પછી પહેરવું. જો રાસ્તમાં ચાલત તમને કોઈ બટન પડેલું મળી જાય તો આ તમને કોઈ નવા મિત્રથી ભેંટ થશે.
19