0
સૂતા સમયે ક્યારે પણ ન કરવું આ ભૂલ નહી તો પડી શકે છે ભારે
શુક્રવાર,જુલાઈ 21, 2017
0
1
વિધ્નહર્તા ગણપતિ : 'નિર્હન્યાય નમ:', અવિનાય નમ: જેવા મંત્રોથી યુક્ત વિધ્નહર્તા ભગવાન ગણપતિની પ્રતિમા તેવા ઘરોમાં સ્થાપિત કરવી જોઈએ જે ઘરોમાં ઝઘડો, કંકાસ, કલેશ, વિધ્ન, અશાંતિ, તણાવ, માનસિક તાણ વગેરે દુર્ગુણ રહેતા હોય. પતિ-પત્ની વચ્ચે
1
2
વાસ્તુ વિજ્ઞાનના મુજબ ધન સંબંધી પરેશાનીઓનુ કારણ મોટાભાગે તમારા ઘરમાં જ રહેલુ છે. જેની મોટાભાગે આપણે ધ્યાનમાં લેતા નથી. જો તમે કેટલીક વાતોનુ ધ્યાન રાખો તો તમારા ઘરમાં રહેલ વાસ્તુ દોષ દૂર થાય છે અને ધન વૃદ્ધિમાં સહાયક હોય છે.
2
3
જો તમે ધન સંબંધી પરેશાનીઓને લઇ ચિંતામાં રહો છો તો એના કારણ તમારા ઘરમાં રહેલું વાસ્તુદોષ છે. આ દોષથી મુક્તિ અને ધન તથા સુખ માટે વાસ્તુશાસ્ત્રમાં પાંચ એવી વસ્તુ છે જેનાથી ધન અને સુખમાં બાધક તત્વોનો પ્રભાવ દૂર થઈ, દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે. ઘરમાં ...
3
4
ઘરમાં ખુશીઓ બધા ઈચ્છે છે પણ ઘણી વાર અમે અચાનક મુશ્કેલીઓ ઘેરી લે છે. મુશ્કેલીમાં ઘેરાવતા પર અમે તેના કારણના વિશે પણ જાણવાના પ્રયાસ કરવા જોઈએ. બધી પરેશાનીઓના કારણે અમારા આસપાસ જ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવી વાતોને ધ્યાન રાખીએ તો ઘણી મુશ્કેલીઓથી ...
4
5
માણસને દરેક સમય એક જેવા નહી હોય , અને મુશ્કેલીઓ દરેક કોઈના જીવનમાં હોય છે. પણ ઘણી વાર આવું લાગે છે કે માનો મુશ્કિલો ખત્મ થવાના નામ નહી લઈ રહી હોય . એવામાં જો તમને પણ લાઈફમાં 'ગુડલક'ના ઈંતજાર છે તો ફેંગશુઈની આ વસ્તુઓને તમારા ઘર અને કાર્યક્ષેત્રમાં ...
5
6
ફેંગશુઈ અને વાસ્તુ શાસ્ત્રમાં કાચબાની આકૃતિયો અને અંગુઠીઓને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે કાચબો જો તમારા ઘરમાં મુકવામાં આવે તો ઘરની બધી નકારાત્મક શક્તિયો તેનાથી નષ્ટ થઈ જાય છે
6
7
1 દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે એક ઘર બનાવવુ. મકાન બનાવતી વખતે મકાનમાં વાસ્તુદોષ નિવારણ માટે મંત્રોનો ઉપયોગ થાય છે. એ જ રીતે અષ્ટકોણીય દર્પણ મકાનની બહાર આજુબાજુ વાસ્તુદોષને શાંત કરે છે.
2. તમારા મકાનમાં જો ત્રણ દરવાજા એક લાઈનમાં (સીધા) હોય તો ...
7
8
1. જે ઘરની આગળનો ભાગ તૂટેલો હોય , પ્લાસ્ટર ઉખડેલો હોય કે સામેની દીવારમાં દરાર ,ટૂટી-ફૂટી કે કોઈ પ્રકારથી પણ ખરાબ થઈ રહ્યા હોય તે ઘરની માલકિન નો સ્વાસ્થય ખરાબ રહે છે તેને માનસિક અશાંતિ રહે છે અને હમેશા અપ્રસન્ન ઉદાસ રહે છે.
8
9
હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. લગભગ દરેક પૂજામાં તેના પાનનો પ્રયોગ કરવામાં આવે છે. તુલસીમાં લક્ષ્મીનુ પ્રિય છોડ છે. જાણો વાસ્તુ મુજબ ઘરમાં કયા સ્થાન પર તુલસીનો છોડ મુકવો જોઈએ. જેથી ઘરમાં ખુશીઓ વરસતી રહે...
વાસ્તુ મુજબ ઘરમાં ...
9
10
જીવનમાં અમે કેટલાક એવા સંકેત મળે છે જે અમારા જીવનમાં થનાર ઘટનાઓ વિશે જણાવે છે. એવા સંકેત અમને સપનામાં પણ મળે છે. આ સંકેત અમારા જીવનને બદલી શકે છે. સામાન્ય રીએ લોકો એવા સંકેતને નજરઅંદાજ કરી નાખે છે. આવો જાણી ધનથી સંકળાયેલા કેટલીક રોચક વાત વિશે.
10
11
આપણું લક્ષ્ય મેળવા માટે મેહેનત કરતા રહેવા જરૂરી છે પણ , ઘણી આર મેહનત કરતા પણ ઘણા લોકો મનભાવતું ફળ નહી મેળવી શકતા. એમાં
11
12
તિજોરીમાં આપો આ વસ્તુઓને સ્થાન, બની જશો ધનવાન
12
13
વાસ્તુશાસ્ત્રનો ક્ષેત્ર આટલું વિસ્તૃત છે કે તેમા દરેક વસ્તુનો ખાસ મહત્વ જણાવ્યું છે જેનું રોજ અમારા દૈનિક જીવનમાં કામ પડે છે. જેમ ઘરની સ્થિતિ, દિશાઓનો ખાસ ધ્યાન અને કઈ વસ્તુ ક્યાં હોવી જોઈએ તેના વિશે અમે વાસ્તુશાસ્ત્રથી સારા રીતે જાણી શકે છે. આમ તો ...
13
14
જો તમે ફેક્ટ્રી કે ઉદ્યોગ માટે પ્લાટની શોધમાં છો તો તમારા માટે વાસ્તુ સિદ્ધાંત કામના થઈ શકે છે. વ્યાપારને વધારવા માટે એમાં સકારાત્મક ઉર્જાના સંચાર થવું જરૂરી છે. દિશાપ્ના ખાસ મહ્ત્વ છે અને આસપાસના વાતાવરણ પણ
14
15
વાસ્તુ મુજબ ઘરનો બારણો પણ તમને ઘણા રીતના દોષોથી બચી શકાય છે. ઘરને ઘણા રીતની પરેશાનીઓથી મુક્તિ અપાવવામાં બહુ મોટું યોગદાન રાખે છે.
15
16
પ્રેગ્નેંટ મહિલાઓના આરોગ્યને લઈને દરેક નાની-મોટી વસ્તુના ધ્યાન રાખી શકાય છે. વાસ્તુમાં પણ પ્રેગ્નેંટ મહિલાને લઈને કેટલાક નિયમ જણાવ્યા છે. જેનાથી તેને આસ-પાસ સકારાત્મક ઉર્જાના પ્રવાહ રહ્યા છે અને બાળકની આરોગ્ય પર સારી છે. વાસ્તુની માનીએ તો પ્રેગ્નેંટ ...
16
17
અનેક જમીનમાં ખોદકામ કરતા મળી આવતા અવશેષ - પત્થર, લાકડી અને અન્ય વસ્તુઓ તેના માલિક અને તેમા રહેનાર લોકો માટે શુભ-અશુભ પરિણામનો સંકેત આપે છે.
- ભૂખંડનુ ખોદકામ કરતી વખતે જો કાંકડ, પત્થર મળે તો આ શુભ સંકેત છે. આનાથી લાંબુ આયુષ્ય, ઘન પ્રાપ્ત કરવા ...
17
18
ઘર અને ઑફિસ કે વ્યાપારમાં આવી રહી પરેશાનીઓને તેનાથી દૂર કરી શકાય છે.
જો તમારા વ્યાપારમાં ઘાટો થઈ રહ્યું છે. લાખ કોશિશ પછી તમને એ નહી મળી રહ્યું જેના તમે હક્કદાર છો તો એક વાર અજમાવીને જુઓ વાસ્તુના આ ઉપાય
18
19
વાસ્તુ મુજબ કહેવાય છે કે જો ઘરમાં આ કામ થતા જોવાય તો તેના ઉપાય કરવા જોઈએ. વાસ્તુ મુજબ ઘરમાં આ સંકેત સહી નહી ગણાય છે . તેથી સમય રહેતા તેને જોઈને તરત સાવધાન થઈ જવા જોઈએ અને તેના ઉપાય કરવા જોઈએ. આજે અમે તમને જણાવી રહ્યા છે એવી જ વાત જે વાસ્તુ હોસાબે ...
19