0
વાસ્તુ ટીપ્સ - માટીમાં રહેલ વાસ્તુદોષને દૂર કરો
શુક્રવાર,નવેમ્બર 18, 2011
0
1
આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં દરેક પોતાના કામમાં વ્યસ્ત છે. જેને કારણે માનસિક શાંતિ તો બિલકુલ જ મળતી નથી. કોઈની પણ પાસે તમારે માટે સમય નથી. કોઈની પણ પાસે ખુદને માટે પણ સમય નથી. જો તમે માનસિક તણાવથી મુક્તિ મેળવવા માંગો છો તો વાસ્તુ મુજબ કેટલાક પ્રયોગ ...
1
2
શુક્રવાર,નવેમ્બર 11, 2011
પ્લોટ ખરીદતી વખતે ખૂબ સાવધાની રાખવી જોઈએ, કારણ કે વાસ્તુદોષ યુક્ત પ્લાટમાં મકાન બનાવીને તેમા રહેવા ગયા પછી આખી જીંદગી એ પ્લાટના વાસ્તુ દોષના ખરાબ પરિણામો આપણને ભોગવવા પડે છે. ઘણા વાસ્તુ વિશેષજ્ઞોનુ માનવુ છે કે પ્લાટમાં કોઈ જૂનો ખાડો છે અને તેને ...
2
3
શુક્રવાર,ઑક્ટોબર 21, 2011
મત્સ્ય પુરાણના મુજબ અનેક દીવાઓથી લક્ષ્મીજીની આરતી કરવાની પ્રક્રિયાને દિવાળી કહે છે. ધન-વૈભવ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે દીવાળીની રાત્રે લક્ષ્મીપૂજન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રી મહાલક્ષ્મી પૂજન, મંત્રજાપ પાઠ વગેરે સાધન માટે પ્રદોષ, નિશીથ, ...
3
4
શાસ્ત્રોન અમુજબ ભગવાનના પૂજનમાં સૌથી વધુ મહત્વપૂર્ણ નિયમ છે દીવો લગાવવો. દીવા વગર કોઈ પણ પ્રકારનું પૂજન કર્મ અધૂરુ જ માનવામાં આવે છે. પૂજાની સાથે જ દીવો જીવનનો સંદેશ પણ આપે છે. જેવી રીતે એક દીવો લગાડવાથી અંધારુ દૂર થઈ જાય છે એ જ પ્રકારનો આપણો સ્વભાવ ...
4
5
તહેવાર વખતે ઘરના શણગારનું એક અલગ જ મહત્વ હોય છે. ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજાની સજાવટ. આને શણગારવા માટે તોરણ ખુબ જ લાગે છે. જુના જમાનામાં એવું માનવામાં આવતુ હતું કે ઘરનો મુખ્ય દ્વાર જો સુંદર હોય તો તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે, એટલા માટે ઘરની ...
5
6
- તમે તમારા મકાનની બહાર એ નકારાત્મક ટી ની તરફ મોઢુ કરીને 6 ઈંચનો અષ્ટકોણ આકારનો એક અરીસો લટકાવી દો. આવુ કરવાથી દક્ષિણ અને પશ્ચિમ દિશાઓની ટીનો સંપૂર્ણ વાસ્તુદોષ ઠીક થઈ જશે.
6
7
સોમવાર,સપ્ટેમ્બર 19, 2011
વાસ્તુ મુજબ આપણું આખુ ઘર વાસ્તુ પુરૂષ મુજબ હોવુ જોઈએ. જો ઘર વાસ્તુપુરૂષના અનુરૂપ નથી હોતુ તો ઘરવાળાને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ મુજબ ઘરમાં ઈશાન્ય કોણને પૂજવા માટે ભગવાનની મ્રૂર્તિની સ્થાપના માટે કે ભગવાનનો ફોટો લગાડવા માટે ...
7
8
સ્નાનગૃહ પશ્ચિમ દિશામાં રાખવું લાભકારક છે. સ્નાનગૃહની પાસે રસોઇઘરની અડીને એક વોશિંગરૂમ પણ બનાવવો જોઇએ, જે કપડાં કે વાસણ ઘોવા માટે કામમાં લઇ શકાય.
સ્નાનઘરના વોશબેસિન અને શાવર ઇશાનખૂણામાં બનાવો જોઇએ. હીટર, સ્વિચબોર્ડ અને વિદ્યુત સંબંધી બધી વસ્તુઓ ...
8
9
જો તમારા ઘરમાં વાસ્તુદોષ હશે તો કાયમ દરિદ્રતા રહેશે. પૈસો ક્યાથી આવે છે અને ક્યા જાય છે ખબર જ નથી પડતી. આ મુશ્કેલીથી છુટકારો મેળવવા માટે તમારા ઘરમાં હંમેશા આખુ મીઠુ જરૂર રાખી મુકો.
આખુ મીઠુ મુકવાનુ કારણ એ છે કે મીઠામાં પોઝીટીવ એનર્જીને પોતાની તરફ ...
9
10
રસોડામાં જ્યારે તમે રસોઈ બનાવો ત્યારે તમારુ મોઢુ પૂર્વ દિશા તરફ રાખો. પાણીનું માટલું તમારા હાથની ડાબે બાજુ હોવું જોઇએ. આને શુભ માનવામાં આવે છે. જેનાથી માનસિક રીતે અને શારીરિક રીતે સ્વાસ્થ્ય સારું રહેશે.
- ઘરમાં પ્લાંટ્સ રાખવાથી સમૃદ્ધિ જળવાઇ ...
10
11
કહેવાય છે કે કોઈ વ્યક્તિનુ વૈવાહિક જીવન સુખી હોય તો તેનુ આખુ જીવન આપમેળે જ સુખી થઈ જાય છે. વાસ્તુના મુજબ જો બેડરૂમ યોગ્ય દિશામાં નહી રહે તો પતિ-પત્નીમાં ઝગડાં થાય છે. પૂર્વ દિશામાં બેડરૂમ શુભ નથી માનવામાં આવતુ. આ દિશામાં બેડરૂમ બનલો હોય છે તો ...
11
12
કહેવાય છે કે સમય દરેક વ્યક્તિને માટે અમુલ્ય હોય છે, કારણ કે વીતેલો સમય કયારેય પરત આવતો નથી. જે આજે છે તે કાલે નહી હોય અને જે કાલે હતુ તે આજે નથી હોઈ શકતુ. તેથી જ કહેવાય છે કે .. 'ચલતી કા નામ જીંદગી હૈ' . ઘરની દરેક વસ્તુનુ પોતાનુ એક અલગ મહત્વ હોય ...
12
13
શાસ્ત્રો મુજબ પ્રથમ પૂજ્ય શ્રી ગણેશને પરિવારના દેવતા માનવામાં આવે છે. કુટુંબની કોઈપણ પ્રકારની મુશ્કેલી માટે ગણેશજીની આરાધના શ્રેષ્ઠ ઉપાય છે. અહી વાસ્તુમાં પણ શ્રી ગણેશની પ્રતિમાને વાસ્તુદોષ દૂર કરવાનો અચૂક ઉપાય બતાવવામાં આવ્યો છે.
13
14
સામાન્ય રીતે ઘરમાં મંદિર કે પૂજા સ્થળ જરૂર હોય છે. વાસ્તુ અને શાસ્ત્રો મુજબ આપણા ઘરની સુખ સમૃદ્ધિ પર આ વાતનો ખૂબ જ પ્રભાવ પડે છે કે આપણું પૂજા સ્થળ કેવુ છે.
14
15
ગુરુવાર,જાન્યુઆરી 27, 2011
- જો દક્ષિણ પશ્વિમમાં જગ્યા છુટી હોય તો જીવનનું સંતુલન નથી રહેતુ.
- જો પ્લોટનું મુખ્યદ્વાર અગ્નિમાં હોય તો ઘર નારીપ્રધાન હોય. આને જો ઘરનું મુખ્યદ્વાર પૂર્વમા મધ્યમાં હોય તો ઘરના બધા સભ્યો સંપીને નથી રહી શકતા.
- ઉત્તરમાં દાદરો બાળકો થવાની ...
15
16
પતિ-પત્ની વચ્ચે અતૂટ બંધન હોય છે, પરંતુ આજકાલના મોંધવારીના સમયે પતિ-પત્ની બંનેને નોકરી કરવા ઘર બહાર નીકળવુ પડે છે, અને ઉપરથી ટેંશનને કારણે આ સંબંધોમાં લગ્નના ટૂંક સમયમાં જ તિરાડ પડવાના કિસ્સ્સા વધતા જઈ રહ્યા છે. જેના પરિણામે આજકાલ છુટાછેડાનુ પ્રમાણ ...
16
17
ફિશ એકવેરિયમમાં સુંદર રંગીન માછલીઓની જો કિમંત પૂછવામાં આવે તો દરેક એ જ કહેશે કે આ માછલીઓ બસો રૂપિયા સુધી જ હશે, પરંતુ તમે જાણીને નવાઈ પામશો કે આ માછલીઓની કિમંત 25 હજાર રૂપિયા સુધી છે જે પહેલા મહાનગરોમાં પરંતુ હવે શહેરોમાં જ મળી રહી છે.
માછલીઓની ...
17
18
- રસોડું બને ત્યાં સુધી અગ્નિકોણ (પૂર્વ-દક્ષિણ) દિશામાં બનાવવું જોઈએ. જો અગ્નિકોણમાં શક્ય ના હોય તો વાયવ્યકોણ( ઉત્તર-પશ્ચિમ)માં પણ બનાવી શકાય. રસોડું નૈઋત્ય કોણ (પશ્ચિમ-દક્ષિણ)માં બનાવવાથી ઓછું ફળદાયક છે. અને ઈશાનકોણ (ઉત્તર-પૂર્વ)માં બનાવવાથી ...
18
19
1. પીળો રંગ શાંતિ અને રોશની આપનારો રંગ હોય છે. ઘરના ડ્રોઈંગ રૂમ, ઓફિસ વગેરેને દિવાલો પર જો તમે પીળો રંગ કરાવો છો તો વાસ્તુ મુજબ આ શુભ હોય છે.
2. પોતાની આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમારે તમારા રૂમની ઉત્તરની દિવાલ પર લીલો રંગ કરવો જોઈએ.
3. ...
19