Health 5

ગુરુવાર, 19 ફેબ્રુઆરી 2026
0

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

બુધવાર,નવેમ્બર 19, 2025
0
1
ચિયા બીજ, પાણી કે દૂધ સાથે ભેળવીને પીવાથી સૌથી વધુ સ્વાસ્થ્ય લાભ મળે છે? ચાલો જાણીએ.
1
2
થાઈરોઈડની સમસ્યા ભલે આજે સામાન્ય થતી જઈ રહી છે પણ યોગ્ય ડાયેટ અને લાઈફસ્ટાઈલ અપનાવીને તેને ઘણી હદ સુધી બચી શકાય છે. સંતુલિત આહાર, નિયમિત કસરત અને સમયસર ચેકઅપ કરાવીને આ રોગને નિયંત્રિત કરવાના અસરકારક રસ્તાઓ છે. આને અવગણવાથી નુકસાન થઈ શકે છે.
2
3
થાઇરોઇડની સમસ્યાઓથી છુટકારો મેળવવામાં કેટલાક ઘરેલું ઉપાયો મદદરૂપ થઈ શકે છે. તો આવો જાણીએ થાઇરોઇડની સમસ્યાઓથી છુટકારો મેળવવાનાં કેટલાક અચૂક ઘરેલું ઉપાયો
3
4
બ્લેક કિસમિસનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તો, કાળા કિસમિસનું પાણી વજન ઘટાડવામાં કેવી રીતે અસરકારક છે ચાલો જાણીએ.
4
4
5
Oil in Navel Benefits: જો તમે સૂતા પહેલા તમારી નાભિ પર તેલ નથી નાખતા તો આ તમારી એક મોટી ભૂલ હોઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે તમે ફક્ત એક મહિના સુધી તમારી નાભિ પર તેલ નાખશો તો તમને અનેક નોંધપાત્ર ફાયદા થઈ શકે છે.
5
6
જો તમને વારંવાર UTI સંક્રમણનો અનુભવ થઈ રહ્યો હોય, તો સાવધ રહો. આ કોઈ ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે.
6
7
દૂધ અને ઘીનું મિશ્રણ ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. ચાલો જાણીએ કે સૂતા પહેલા તે તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે.
7
8
મૂળા અયોગ્ય રીતે ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. જાણો કે તમારે મૂળા કઈ સાથે ન ખાવા જોઈએ.
8
8
9
કેંસર ખૂબ જ ઘાતક બીમારી છે. સમય પર તેની જાણ ન થાય તો કેંસર પીડિત દર્દીઓની મોત પણ થઈ શકે છે. પણ કેટલાક ઉપાય કરીને કેંસર જેવી ગંભીર બીમારીથી બચી શકાય છે.
9
10
શાકભાજીઓ આપણા શરીર માટે લાભકારી હોય છે. તેમા વિટામિન, ફાઈબર અને મિનરલ્સ ભરપૂર હોય છે. પણ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આપણે રોજ જે લીલીછમ અને તાજી દેખાતી શાકભાજીઓ ખાવામાં સામેલ કરીએ છીએ
10
11
લસણ ફક્ત ખોરાકનો સ્વાદ વધારતો મસાલો નથી, પરંતુ આયુર્વેદ તેને ઔષધીય વનસ્પતિ તરીકે પણ ઓળખે છે. તેની તીખી સુગંધ અને શક્તિશાળી ગુણધર્મોએ તેને આયુર્વેદમાં એક ચમત્કારિક વનસ્પતિ તરીકેની પ્રતિષ્ઠા અપાવી છે.
11
12
લોકો ઘણીવાર આ વિટામિનની ઉણપને સામાન્ય શરદી અથવા થાક સમજીને અવગણે છે. પરંતુ તેની અસરો ગંભીર હોઈ શકે છે. ચાલો જોઈએ કે શિયાળામાં આ વિટામિન કેમ ખતમ થઈ જાય છે અને તેને કેવી રીતે વધારવું.
12
13
Remedies For Hormonal Imbalance: હાર્મોંસમાં થયેલા ફેરફાર થવા પર મહિલાઓને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે કેટલાક અસરદાર આયુર્વેદિક ઉપાય અને ઘરેલુ નુસ્ખા અપનાવી શકો છો.
13
14
Ek Divas ma ketli Badam Khavi Joiye - બદામનુ સેવન આરોગ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. પણ ત્યારે જ્યારે તમે તેનુ સેવન યોગ્ય પ્રમાણમાં અને યોગ રીતે કરો છો.
14
15
Cheese Or Butter Which Is More Harmful: ચીઝ અને માખણ બંને ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બંનેમાંથી કયું વધુ નુકસાનકારક છે?
15
16
Kachu Lahsan Khava Na Fayda: ઔષધીય ગુણોથી ભરપૂર લસણ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. ખાલી પેટે તેનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભો મળી શકે છે. સવારે ખાલી પેટે લસણ ખાવાના ફાયદા જાણો.
16
17
ખોરાકમાં રંગ ઉમેરવા ઉપરાંત, પરંપરાગત દવામાં સદીઓથી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર માટે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. તાજેતરના અભ્યાસોએ તેના શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મોની પુષ્ટિ કરી છે.
17
18
નિષ્ણાતો કિડનીને નુકસાન થતું અટકાવવા માટે તમારા આહારમાં મીઠું ઓછું કરવાની ભલામણ કરે છે. પરંતુ શું સફેદ મીઠું ખાવાથી પણ તમારી કિડનીને નુકસાન થાય છે? ચાલો ડૉક્ટર પાસેથી જાણીએ.
18
19
How To Control Sugar: શું તમે પણ તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માંગો છો? જો એમ હોય, તો થોડા ઘટકો સાથે મિશ્રિત પાણી પીવાનું શરૂ કરો અને તેની સકારાત્મક અસરો જુઓ.
19