0
આજે 104 વર્ષ પછી ગુરૂ પૂર્ણિમા પર ખગ્રાસ ચંદ્રગ્રહણ
શુક્રવાર,જુલાઈ 27, 2018
0
1
જાણો , શું શુભ કરીએ ગુરૂ પૂર્ણિમા પર કે કરિયરની . અટકળો દૂર હોય
1
2
આષાઢ માસની પૂર્ણિમાને જ ગુરૂ પૂર્ણિમા કહીએ છે. આ દિવસે ગુરૂ પૂજાનો વિધાન છે. ગુરૂપૂર્ણિમા વર્ષાઋતુના શરૂઆતમાં જ આવે છે. ગુરૂપૂર્ણિમાનો આ દિવસ મહાતભારતની રચિયતરા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મ દિવસ પણ છે. તેને ચારા વેદોની રચના કરી હતી તેથી એનું એક નામ ...
2
3
આજનો વ્ય-ક્તિસ અને સમાજ અનિતી, રાજનિતી, કપટનિતી, સંકુચિતતા, સ્વા ર્થ, અસંયમ, પરિગ્રહ અને ધોખાધડી જેવા અનેક કારણો અને ઉપકરણોથી ઘેરાયેલો છે. કારણ વગર જેટલુ અવળચંડુ અને કટુષાય એટલુ જ કાર્ય વિચિત્ર,વિષમય અને નિમ્નત કોટીનું બને છે. દરેક કાર્યનો પાયો છે ...
3
4
9 જુલાઈ રવિવારે ગુરૂપૂર્ણિમા છે. હિન્દુ ધર્મમાં ગુરૂ પૂર્ણિમાનુ વિશેષ મહત્વ છે. આ દિવસે બધા લોકો પોતપોતાના ગુરૂની પૂજા કરીને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. કારણ કે એવુ માનવામાં આવે છે કે ગુરૂની કૃપા વગરે ક્યારેય સફળતા મળતી નથી. જ્યોતિષ મુજબ પણ ગુરૂ ...
4
5
મંગલ મૂરતિ મારૂતિ નંદન.. સકલ અમંગલ મૂળ નિકંદન
પવન તનય સંતન હિતકારી, હ્રદય વિરાજત અવધ બિહારી
જય જય બજરંગ બલી
મહાવીર હનુમાન ગુસાઈ
તુમ્હરી યાદ ભલી.... જય જય જય બજરંગબલી
સાધુ સંત કે હનુમત પ્યારે
ભક્ત હ્રદય શ્રી રામ દુલારે
રામ રસાયણ પાસ ...
5
6
આજે અધિક માસની અમાવસ્યા છે. આમ તો અમાવસ્યા દર મહિને આવે છે. પણ અધિક માસની અમાવસ્યા 3 વર્ષમાં એકવાર આવે છે. તેથી આ દિવસનુ વિશેષ મહત્વ છે.
જ્યોતિષ મુજબ અમાવસ્યા તિથિને તંત્ર ઉપાયો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. અધિક માસની અમાવસ્યાના રોજ ધન લાભના ...
6
7
આ વખતે 13 જૂન, બુધવારે જેઠના અધિક માસની અમાસ છે. આમ તો અમાવસ્યા દર મહિને આવે છે પણ અધિક માસની અમાવસ્યા 3 વર્ષમાં એકવાર આવે છે. તેથી આ અમાસનુ વિશેષ મહત્વ છે. જ્યોતિષ મુજબ તિથિ અમાવસ્યા પિત્તરોની તિથિ માનવામાં આવે છે. તેથી આ દિવસે પિતરોની આત્મની ...
7
8
આ વખતે 10 જૂન રવિવારે અગિયારસની તિથિ છે. આમ તો એકાદશી તિથિ દર મહિને આવે છે પણ આ વખતની અગિયારસ ખૂબ જ ખાસ છે. કારણ કે આ અધિક માસની અગિયારસ છે. અધિક માસ 3 વર્ષમાં એક વખત આવે છે. મતલબ 10 જૂન પછી હવે આઅગિયારસ 2021માં આવશે.
8
9
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે એક જ સૂર્ય સંક્રાંતિમાં બે અમાવસ વ્યતિત થઈ જાય છે તો પ્રથમ અમાવસ્યાથી બીજી અમાવ્સયા સુધીનો સમય પુરૂષોત્તમ માસ કહેવાય છે. વર્તમાન દિવસોમાં જયેષ્ઠનો અધિક માસ ચાલી રહ્યો છે. જે 13 જૂન બુધવાર સુધી રહેશે. આ મહિને કોઈપણ ...
9
10
અધિક માસની શુક્લ પક્ષની એકાદશીને કમલા એકાદશીના રૂપમાં ઓળખાય છે. કમલા એકાદશીને પદ્મિની પણ કહેવાય છે. કમલા એકાદશીના શાસ્ત્રોમાં ખાસ મહત્વ છે.
10
11
દાનના ત્રણ રૂપ છે :- નિત્ય , નૈમિત્તિક અને કામ્ય
11
12
હનુમાનજીના આશીર્વાદથી બધા બગડેલા કામ ચપટીમાં પૂરા થઈ જાય છે. કહેવાય છે કે હનુમાનજી કળયુગમાં પણ વિદ્યમાન છે. શ્રીરામ કથા અને સુંદર કાંડના પાઠમાં ભક્ત હનુમાનજી ની હાજરી હંમેશા અનુભવે છે. હનુમાનજીનો આશીર્વાદ મળી ગયો. તો સમજો બધા કામ બની ગયા. તેમને ...
12
13
તા.18મી એપ્રિલના રોજ અક્ષય તૃતીયા-અખાત્રીજ, પરશુરામ જયંતી, વર્ષી તપનાં પારણાનો દિવસ છે. સામાન્ય રીતે આ દિવસ લગ્ન માટે વણજોયા મુહૂર્તનો દિવસ ગણવામાં આવે છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે અખાત્રીજના દિવસે લગ્નાદિ માંગલિક કાર્યો માટેનું શુભ-શુદ્ધ ...
13
14
18 એપ્રિલના રોજ અખાત્રીજ છે. જેવુ કે નામથી જ સ્પષ્ટ છે અક્ષય અર્થાત જેનો ક્યારેય ક્ષય થાય. અક્ષય તૃતીયા એક અતિ મહત્વપૂર્ણ પર્વ છે. અખાત્રીજને અબૂઝ અને સ્વયં સિદ્ધ મુહૂર્તની માન્યતા પ્રાપ્ત છે. પ્રતિવર્ષ અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ શુક્લ પક્ષની ...
14
15
અક્ષય તૃતીયા કે અખાત્રીજ એટલે વૈશાખ માસમાં શુક્લ પક્ષની તૃતીયા તિથિ. પૌરાણિક ગ્રંથો મુજબ આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તેનુ ફળ અનેક ગણુ વધુ મળે છે. તેથી જ તેને તૃતીયા કહેવામાં આવે છે. આમ તો બધા બાર મહિનાની શુક્લ પક્ષીય તૃતીય શુભ હોય છે ...
15
16
અક્ષય તૃતીયા 9 મે એ. એને અનંત , અક્ષય અને અક્ષુણ્ણ ગણાય છે. 8 મે ની રાત્રે 8.21 વાગ્યે જ તૃતીયા તિથિ લાગી જશે. જ્યોતિષાચાર્ય આરકે શાસ્ત્રી જણાવ્યા કે સૌ વર્ષ પછી આવું યોગ બની રહ્યા છે. જ્યારે અક્ષય તૃતીયાને અબૂઝ મૂહૂર્તમાં લગ્ન નહી થશે. આવું શુક્ર ...
16
17
એકાક્ષી નારિયળનુ તંત્ર શાસ્ત્રમાં ખૂબ મહત્વ છે. તેને સાક્ષાત લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે જો તેને વિધિ વિધાન પૂર્વક ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો એ વ્યક્તિના ઘરમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી અને તેની દરેક મનોકામના પૂરી થાય ...
17
18
અક્ષય તૃતીયાના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી તમે જીવનના બધા કષ્ય દૂર કરી શકો છો. જાણો કેવી રીતે..
18
19
એકાક્ષી નારિયળનુ તંત્ર શાસ્ત્રમાં ખૂબ મહત્વ છે. તેને સાક્ષાત લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે જો તેને વિધિ વિધાન પૂર્વક ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો એ વ્યક્તિના ઘરમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી અને તેની દરેક મનોકામના પૂરી થાય ...
19