Hinduism 5

શનિવાર, 21 ફેબ્રુઆરી 2026
0

Somwar Upay: સોમવારે કરો આ ઉપાયો, દેવોના દેવ મહાદેવ થશે પ્રસન્ન અને ઘર-પરિવારમાંથી દૂર થશે દરેક અવરોધ

સોમવાર,જાન્યુઆરી 19, 2026
somwar na upay
0
1
જય ગણેશ ગિરિજા સુવન, મગંલ મૂલ સુજાન કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન.
1
2
જલા તું પૃથ્વી પાટલે પૂજાણો શ્રધા લઇ ભક્તો વીરપુર આવે. તન મન ની માનતા ચરણે ધરાવે
2
3
વિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી હે સંત જોયા સાચા સુહાગી જલીયાણજી વિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી
3
4
મહાકુંભનુ બીજુ અમૃત સ્નાનના દિવસે મૌની અમાવસ્યાની તિથિ છે. જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવામાં આવનારા શ્રદ્ધાળુ પોતાના પિતરોને જળ વગેરે અર્પિત જરૂર કરે. સાથે જ સાંજે તેમના નામનો દિવો પણ પ્રગટાવે.
4
4
5
Happy Mauni Amavasya 2025 Wishes Images, Quotes, Status, Messages, Photos: 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા છે. આ દિવસે તમારા પરિજનો, મિત્રોને મોકલો ખાસ શુભેચ્છા સંદેશ.
5
6

ભજન એક સત્ય નામનું કરીએ lyrics

શનિવાર,જાન્યુઆરી 17, 2026
ભજન એક સત્ય નામનું કરીએ રે, ભાવે ભવ સાગર તરીયે રે,ભજન એક…
6
7
હિન્દુઓ માટે, વર્ષના દરેક અમાસના દિવસનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને, વર્ષના પહેલા અને છેલ્લા અમાસના દિવસો પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કેલેન્ડર મુજબ, મૌની અમાવસ્યા દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષ (કાળો પખવાડિયા) ના અમાસના દિવસે ઉજવવામાં આવે ...
7
8
આ લેખ પ્રદોષ વ્રતનું મહત્વ અને દિવસના આધારે તેના ફાયદાઓ પર પ્રકાશ પાડે છે. ભગવાન શિવના આશીર્વાદથી, ઇચ્છાઓ પૂર્ણ થાય છે, અને પાણી ચઢાવવાની વિધિ તેમને ઝડપથી શાંત કરે છે. ખાસ કરીને, ભૌમ પ્રદોષ વ્રત (મંગળવારે પડતો) દેવા અને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ ...
8
8
9

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

શુક્રવાર,જાન્યુઆરી 16, 2026
jena mukh ma ram nu naam nathi lyrics જેના રુદિયામાં શ્રી રામ નથી (૨) તેને સંસારમાં સુખધામ નથી, જેના મુખમાં…
9
10

Jalaram bapa bhajan- જલારામ બાપાની આરતી

ગુરુવાર,જાન્યુઆરી 15, 2026
જલારામ બાપા ના ભજન આરતી કરું, ધ્યાન હું ધરું, જલા તારું નામ મને પ્રાણથી પ્યારું ચાર અક્ષરમાં, સુખ સવાયું, જપુ માળા હું, નિત સંભાળું આરતી કરું, ધ્યાન હું ધરું,
10
11
સાંઈ બાબા કોણ છે ? શુ તેઓ ભગવાનના અવતાર છે કે પછી કોઈ સાધારણ મનુષ્ય જેને લોકોએ ભગવાન બનાવી દીધા છે. આ સવાલ ઉઠવાનું કારણ એ છે કે દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ વિવાદિત નિવેદન આપ્યુ છે. જેમા તેમણે કહ્યુ કે શિરડીના સાંઈ ...
11
12

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

ગુરુવાર,જાન્યુઆરી 15, 2026
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ, પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, … (૨) રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ, લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, … (૪)
12
13
એકાદશીનુ વ્રત મહિનામાં બે વાર ઉજવાય છે. આજે (18 જાન્યુઆરી 2023) ષટતિલા એકાદશી છે. માઘ મહિનાના કૃષ્ણપક્ષને ષટતિલા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. અન્ય એકાદશીની જેમ આ એકાદશીનુ પ્ણ વિશેષ મહત્વ છે
13
14

Shri kashtbhanjan Dev mantra - કષ્ટભંજન દેવ મંત્ર

મંગળવાર,જાન્યુઆરી 13, 2026
Hanumanji Mantra સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંત્ર ।। ૐ નમો હનુમતે ભયભંજનાય સુખં કુરૂ ફટ્ સ્વાહા ।
14
15
sundar mundariye lohri song lyrics- લોહડી તહેવાર દરમિયાન સૌથી વધુ ગુંજતું ગીત "સુંદર મુંડરિયે" છે. આ ગીત વિના તહેવાર અધૂરો છે એમ કહેવું ખોટું નહીં હોય. હકીકતમાં, તહેવારની વાર્તા આ લોકગીત સાથે જોડાયેલી છે.
15
16
Surya Dev Ke 108 Naam : મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય દેવ શનિની રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસે સૂર્ય દેવના 108 નામોનો જાપ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ચાલો આ નામો વિશે વધુ જાણીએ
16
17
Shani Chalisa Meaning Benefits : શનિવારે શનિદેવની પૂજા અને શનિ ચાલીસાનો પાઠ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. શનિની સાઢેસાતી અને ઢૈય્યાથી પીડિત લોકોએ તેનાથી રાહત મળે છે. સાથે જ આર્થિક તંગી દૂર થાય છે. નિયમિત પાઠ કરવાથી બગડતા કામ પણ બનવા માંડે છે. આવો ...
17
18
Makar Sankranti Ki Katha: મકર સંક્રાંતિ આવવામાં હજુ થોડા જ દિવસ બાકી રહી ગયા છે. ઘરો અને બજારોમાં આ તહેવારને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તલ-ગોળ થી બનેલી મીઠાઈઓ અને પતંગોથી દુકાનો સજ્જ થઈ ગઈ છે. લોકો આતુરતાથી આ તહેવારની રાહ જોઈ રહ્યા છે. પણ શુ ...
18
19
ઉત્તરાયણના તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં દસ દિવસ સુધી અનેક વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે
19