ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2025
0

જન્મદિવસના વાર પરથી જાણો સ્ત્રીનો સ્વભાવ

શુક્રવાર,મે 24, 2013
0
1
- રસોડામાં બેસીને ભોજન કરવાથી ઘર અને પરિવારની બરકત વધે છે. - શનિવારના દિવસે નદીના વહેતાં જળમાં નારિયેળ અથવા અખરોટ પ્રવાહિત કરવાથી લાભ થાય છે. - જ્યારે કાર્ય સફળ થઈ રહ્યું ન હોય યા કામ કરવા છતાં અડચણો આવતી હોય ત્યારે પોતાના ઘરમાં ચાંદીના પાંચ વાસણ ...
1
2
નવા ઘરમાં આ તારીખોએ ગૃહપ્રવેશ કરવાથી શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને જાતક તેમજ તેનો પરિવાર સુખથી આ ભવનમાં લાંબા સમય સુધી નિવાસ કરે છે.
2
3
ભારત-પાકિસ્તાન વચ્ચે જુલાઇ ૨૦૧૪ પહેલાં આરપારનું યુદ્ધ થવાના પ્રબળ સંકેતો છે. શક્ય છે કે, ભારતમાં યુદ્ધના વિજય બાદ પાકિસ્તાનની કુંડળી બદલાશે અને ત્યારબાદના સમયમાં બંને દેશો વચ્ચે સમાધાનકારી વલણો સક્રિય બનશે, એમ આચાર્ય પરાશરમે જ્યોતિષ પરિસંવાદમાં ...
3
4
ઋગવેદમાં તમારા શત્રુને હરાવવા માટે એક ખૂબ જ પ્રભાવશાળી મંત્ર વિશે બતાવવામાં આવ્યુ છે. એવુ માનવામાં આવે છે કે ઋતુવેદની રચના આજથી લગભગ 3100થી 3700 વર્ષ પહેલા થઈ હતી. નીચે લખેલ મંત્રનો સતત જાપ કરવાથી શત્રુનો પરાજય થાય છે. પ્રાચીનકાળથી જ યુદ્ધ અથવા અન્ય ...
4
4
5
ઘણાં લાંબા સમયાંતરે બનતી ઘટનાઓમાંની એક આગામી ત્રણ પખવાડીયા સુધી બનશે એટલે કે ત્રણ પખવાડિયામાં સળંગ ત્રણ ગ્રહણો આવી રહ્યાં છે. જે અંતર્ગત ચૈત્રી પૂર્ણિમા, તા.૨૫મી એપ્રિલે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છે, ચૈત્રી અમાસ, તા.૯ મેના રોજ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે અને ...
5
6
કોઇપણ દેશના વડાપ્રધાન કે પ્રેસિડેન્ટ બનવું એક ગૌરવપદ સ્થાન છે. નસીબદાર વ્યક્તિને આ પદ ઉપર બેસવા મળે છે. અંગ્રેજીના એન અને આર મૂળાક્ષરની તેમાં કમાલ છે. માત્ર ભારતના વડાપ્રધાન જ નહીં, અમેરિકાના પ્રેસિડેન્ટ, બ્રિટનના વડાપ્રધાન,પાકિસ્તાનના વડાપ્રધાન અને ...
6
7
તમારો જન્મ કોઈપણ વર્ષના માર્ચમાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે આકર્ષક અને મિલનસાર હશો. યાત્રાઓના શોખીન અને ખૂબ મોટા ફ્રેંડ સર્કલવાળા હોય છે. તમારી અંદર ઈટ્યૂશન પાવર શાર્પ હોય છે. તમે જેટલા નોર્મલ લાગો છો, વિચારોથી તેના કરતા પણ વધુ એબિશિંયસ હોય ...
7
8
પૂજા પાઠમાં તો આપણે પંડિત સાથે ચર્ચા-વિચાર કરી લઈએ છીએ. પરંતુ અન્ય કામ એવા હોય છે, જેમા તમે કોઈની સલાહ નથી લેતા અને એ કામ કર્યા પછી અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે. જો કે એ પણ શક્ય નથી કે દરેક વખતે દરેક કામ પંડિતને પૂછીને કરવામાં આવે. પણ જરા વિચાર કરો કરો ...
8
8
9
શનિ 19 ફેબ્રુઆરીથી સીધી ચાલ છોડીને ઉલટી ચાલ ચાલશે. શનિ પોતાના વક્રી સમયમાં રાહુ નક્ષત્ર સ્વાતિમા રહેશે. પ્રસ્તુત છે જ્યોતિષી વિશ્લેષણ ભારતનુ લગ્ન વૃષભ છે. રાશિ કર્ક વર્તમાનમાં વૃષભ છે. ચન્દ્ર ઉચ્ચ છે પણ દશમ ભાવ રાજ્ય ભાવ કહેવય છે. બીજી બાજુ નવમ ...
9
10
આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે. આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. શૈક્ષણિક ક્ષેત્રમાં આવનારી સમસ્યાઓને સંયમપૂર્વક ઉકેલવી. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ.
10
11
માનસિક અસ્થિરતા દૂર થશે. પૂર્વમાં કરેલા કાર્યોનું પરિણામ મળશે. સામાજિક કાર્યોથી યશ અને સન્માન મળશે. વ્યાપાર સારો ચાલશે. આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું. વાહન સુખ મળશે. કૌટુંબિક સુખ અને આર્થિક અનુકૂળતાથી મન પ્રસન્ન રહેશે. નવા સંબંધ બનશે.
11
12
કુટુંબના સહયોગથી દિવસ ઉત્સાહપૂર્વક પસાર થશે. તમારા પ્રયાસોની લોકો પ્રશંસા કરશે. ધનની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી આવી શકે છે. નવી યોજના બનશે જેનો લાભ ભવિષ્યમાં થશે, પ્રયત્નો ચાલુ રાખવા, કુટુંબમાં સામંજસ્ય બન્યું રહેશે. લાભ અને સુખ વધશે.
12
13
મેષ : આરોગ્ય અનુકૂળ રહેશે. કુટુંબના સદસ્યો તરફ ખાસ ધ્યાન આપવું. પ્રબળ આત્મવિશ્ચાસ તથા દૃઢ નિશ્ચયથી જટિલ કાર્યનો પણ ઉકેલ થશે.માતૃપક્ષથી સંબંધિત વ્યક્તિઓથી સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. શુભ સમાચાર મળશે. વ્યવસાયિક ગોપનીયતા બનાવી રાખવી જરૂરી છે.
13
14
મેષ : યાત્રા અને મનોવિનોદમાં સમય પસર થશે. સહયોગ અને સારા સંબંધોને કારણે લાભને ઉન્નતિનો માર્ગ મોકળો થશે. પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. સંગીતનાં ક્ષેત્રમાં રુચિ વધશે. વેપાર-ધંધો સારો ચાલશે. વિશેષ કાર્ય માટે કરવામાં આવેલી દોડધામ લાભદાયી તથા સાર્થક સિદ્ધ ...
14
15
હસ્તરેખાઓમાં જીવનનો દરેક રાઝ છૂપાએલો છે પરંતુ આ રાઝને એ જ જાણી શકે જે હાથની રેખા વાંચી શકતો હોય. રેખા વાંચનારાઓથી તમે કોઇ રાઝ છૂપાવી શકતાં નથી. તે રેખા જોઇને સમજી જાય છે કે આ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી છે કે નહીં. તેનું વૈવાહિક જીવન સારુ રહેશે કે ...
15
16
વિવાદિત લંબિત પ્રકરણોને ઉકેલવા માટે કરેલી વિશેષ યાત્રા લાભ આપશે. વ્‍યાપારિક યાત્રાઓથી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ. નાણાંકીય કાર્યોમાં સંશોધનનો યોગ. આર્થિક ક્ષેત્રે લંબિત પ્રકરણોમાં વિશેષ કાર્ય થશે. વેપારમાં રોકાણ માટે સમય સારો નથી.
16
17
મેષ : આવકનાં સ્ત્રોતોમાં ભાગ્‍યવર્ધક વૃદ્ધિ થવાનો યોગ. રોગ, કર્જ સંબંધી કાર્યોમાં લાભ વિશેષ, ધાર્મિક મહત્‍વનાં કાર્યોમાં સમય પસાર થશે. વિશિષ્ટ ખાનપાન પણ થશે. સંચિત ધન વૃદ્ધિનો યોગ. ભાગ્‍યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ. ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાનો ...
17
18
મેષ - મનમાં ઉત્‍સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. આર્થિક ઉન્નતિ થશે. નોકરીમાં સ્‍થાનાંતરણનો યોગ બનશે. મુશ્‍કેલીઓ દૂર થશે. લાભદાયક સમાચાર મળશે. આરોગ્‍યનું ધ્‍યાન રાખવું.
18
19

આજે જેમનો જન્મ દિવસ છે (19.01.13)

શનિવાર,જાન્યુઆરી 19, 2013
જન્મદિવસની શુભેચ્છા સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયની વિશેષ પ્રસ્તુતિમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમનો એ દિવસે જન્મદિવસ હશે. રજૂ કરીએ છીએ 19 જાન્યુઆરીના રોજ જન્મેલા જાતકો વિશે માહિતી : તારીખ 19 જાન્યુઆરીના ...
19