સોમવાર, 29 ડિસેમ્બર 2025
0

Mahakumbh 2025 Akhada: અખાડાઓ કેવી રીતે અને શા માટે બનાવવામાં આવ્યા હતા? તેને બનાવવા પાછળનો શું હતો ઉદ્દેશ્ય, જાણો અખાડાનો ઇતિહાસ

રવિવાર,જાન્યુઆરી 19, 2025
0
1
Gujarat Pavilion For Gujarati Devotees In MahaKumbh: મહાકુંભમાં ગુજરાતના લોકોને દરેક પ્રકારની મદદ અને સેવા આપવા માટે સરકાર દ્વારા ગુજરાત પેવેલિયનની શરૂઆત કરવામાં આવી છે.
1
2
મહાકુંભમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા નાગા સાધુઓનો ઇતિહાસ ખૂબ જૂનો છે. આ ઇતિહાસમાં નાગાઓની બહાદુરીની ઘણી વાર્તાઓનો ઉલ્લેખ છે. આમાંની એક ઘટના એ છે જ્યારે ફક્ત 111 નાગા સાધુઓએ 4૦૦૦ અફઘાન સૈનિકોનો નાશ કર્યો હતો.
2
3
Mahakumbh 2025: વાયરલ થઈ રહેલ વીડિયોની શરૂઆત ખૂબ જ નોર્મલ વાતચીતથી થાય છે જેવુ કે કંઈ વયમાં સંન્યાસી બન્યા, કેટલીવાર મહાકુંભ જઈ ચુક્યા છો.. જો કે બાબા ત્યારે ભડકી ગયા જ્યારે યુટ્યુબરે પૂછુ લીધુ કે કયુ ભજન કરો છો. ત્યારબાદ બાબાએ ચિમટા વડે યુટ્યુબરની ...
3
4
Mahakumbh 2025: મહાકુંભની ધાર્મિક યાત્રા કર્યા પછી, તમારે ઘરે થોડું કામ કરવું જોઈએ. આજે અમે તમને આ લેખમાં આ વિશે માહિતી આપીશું.
4
4
5
મહા કુંભ મેળાના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે અમૃતસ્નાન માટે પોલીસની નવ ટીમો અનુક્રમે તમામ 13 અખાડા લેશે. આ પ્રક્રિયા સાંજ સુધી ચાલુ રહેશે.
5
6
મહાકુંભ 2025ની શરૂઆત 13 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થઈ હતી. આ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ પોષ પૂર્ણિમાના દિવસે ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યું હતું. દેશ અને દુનિયામાંથી ઘણી મોટી હસ્તીઓ, સંતો અને આધ્યાત્મિક નેતાઓ ભાગ લેવા માટે પ્રયાગરાજ ...
6
7
Mahakumbh First Shahi Snan 2025: હિંદુ ધર્મમાં આત્માની શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ માટે મહાકુંભ મેળાનું વિશેષ મહત્વ છે. આ ઘટના સમુદ્ર મંથન અને અમૃત કલશની કથા સાથે જોડાયેલી છે. એવું માનવામાં આવે છે
7
8
Mahakumbh 2025: મહાકુંભનો પવિત્ર તહેવાર શરૂ થઈ ગયો છે. મહાકુંભનું પહેલું સ્નાન ૧૩ જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાના રોજ થઈ રહ્યું છે.
8
8
9
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025ની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ મેળો 12 વર્ષમાં એકવાર ભરાય છે. 13મી જાન્યુઆરીથી શરૂ થનાર મહાકુંભ 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે
9
10
Maha Kumbh 2025 Prayagraj: ઉત્તર પ્રદેશનું પ્રયાગરાજ હાલમાં દેશના કેન્દ્રમાં છે, કારણ કે કુંભ નહીં, પરંતુ આવતા મહિને અહીં મહા કુંભ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. પ્રયાગરાજમાં દર 12 વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. હા, આ વર્ષે 13 જાન્યુઆરીથી ...
10
11
12
દિવ્ય અને ભવ્ય મહાકુંભને સંપૂર્ણ રીતે સુરક્ષિત બનાવવા માટે મેનેજમેન્ટ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે
12
13
Kumbh Mela 2025: મહાકુંભનો ભવ્ય કાર્યક્રમ આ વર્ષે પ્રયાગરાજમાં યોજાવવા જઈ રહ્યું છે. કુંભ મેળામાં નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે, તેમની લાઈફસ્ટાઈલ અને પહેરવેશ લોકો માટે આશ્ચર્યજનક હોય છે. દુનિયાથી વિરક્ત નાગા સાધુઓ મોટી સંખ્યામાં મહાકુંભ ...
13
14
Maha Kumbh News: હા મિત્રો તમે સાચુ વાંચી રહ્યા છો. વારાણસીના ધીરજ સિંહે મહાકુંભમાં મકાઈના લોટથી એવુ કુલ્હડ બનાવ્યુ છે જેને તમે ચા પીધા પછી ખાઈ શકો છો
14
15
પ્રયાગરાજમાં મહાકુંભ મેળા શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. જોકે, મહાકુંભમાં આવેલા નાગા સાધુઓના ચમત્કારોએ લોકોનું ધ્યાન ખેંચવાનું શરૂ કરી દીધું છે. આજે અમે તમને એવા જ એક નાગા સાધુ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
15
16
પ્રયાગરાજમાં આસ્થાનો મેળો ભરાવા જઈ રહ્યો છે. જેમાં દેશભરમાંથી જ નહીં પરંતુ વિશ્વભરમાંથી સંન્યાસી અને સનાતની લોકો ભાગ લઈ રહ્યા છે...
16
17
હવે થોડાક જ દિવસોમાં મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે. સોમવાર 13 જાન્યુઆરીથી વર્ષ 2025માં પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે. તે લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે જેમાં કરોડો લોકો એકઠા થવાની અપેક્ષા છે. આ મહાકુંભ એટલા માટે પણ ખાસ બનવાનો છે ...
17
18
Mahakumbh 2025: હિંદુ ધર્મમાં ગંગા સ્નાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને મહાકુંભ દરમિયાન ગંગા સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થશે. તો ચાલો જાણીએ કુંભ દરમિયાન ગંગા સ્નાન કરતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
18
19
પ્રયાગરાજના સંગમ વિસ્તારમાં 13 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના સ્નાન સાથે મહાકુંભની શરૂઆત થશે. દરમિયાન વધુને વધુ હઠયોગી પ્રયાગરાજ પહોંચી રહ્યા છે
19