0
Maha Shivratri 2020: મહાશિવરાત્રિ પર બની રહ્યો છે આ સંયોગ, આ ઉપાયોથી દરેક ઈચ્છા થશે પૂરી
શુક્રવાર,ફેબ્રુઆરી 21, 2020
0
1
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2020
ભગવાન શિવ ખૂબ ભોળા છે. જો કોઈ ભક્ત સાચી શ્રદ્ધાથી તેમને ફક્ત એક લોટો પાણી પણ અર્પિત કરે તો તે પ્રસન્ન થાય છે તેથી તેમને ભોલેનાથ કહેવામાં આવે છે. મહાશિવરાત્રિના અવસર પર શિવ ભક્ત ભોલેનાથને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય કરે છે. કેટલાક આવાજ સહેલા ઉપાય અમે ...
1
2
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2020
Happy MahaShivratri - હર હર મહાદેવ
2
3
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2020
મહાશિવરાત્રિ 2019- આ પાંચ વસ્તુઓથી મહાશિવરાત્રિ પર જરૂર કરવી જોઈએ શિવ આરાધના
3
4
બુધવાર,ફેબ્રુઆરી 19, 2020
આ વખતે શિવરાત્રિ 21 ફેબ્રુઆરીના દિવસે શુક્રવર છે. ચંદ્ર ચક્રમાં આવનારી સૌથી અંધારી રાત ને શિવરાત્રિ કહે છે. મહાશિવરાત્રિ શિવ અને શક્તિના મિલનની રાત છે. આ રાત્રે આધ્યાત્મિક શક્તિઓ જાગૃત થાય છે. શાસ્ત્રોમાં આ દિવસે જ્યોતિષ ઉપાય કરવાથી તમારી બધી ...
4
5
મંગળવાર,ફેબ્રુઆરી 18, 2020
હિન્દુ પંચાગ મુજબ ફાગણ મહિનાની કૃષ્ણ ચતુર્દર્શીના રોજ ઉજવાતુ મહાપર્વ શિવરાત્રિ ભક્તોને ઈચ્છિત ફળ ધન સૌભાગ્ય સમૃદ્ધિ સંતાન અને આરોગ્યતા આપે છે. શિવને પ્રિય રૂદ્રાક્ષ શિવરાત્રિ પર ધારણ કરવુ ખૂબ લાભકારી છે. રૂદ્રાક્ષનો અર્થ છે શિવની આંખમાંથી નીકળનારુ ...
5
6
સોમવાર,ફેબ્રુઆરી 17, 2020
વાત જો શિવજી ની હોય તો અભિષેક સૌથી મહત્વપૂર્ણ છે. શાસ્ત્રો મુજબ ભોલેનાથને પ્રસન્ન કરવાની સૌથી બેસ્ટ રીત તેમના શિવલિંગનો અભિષેક કરવાનો છે. આ જ કારણ છે કે મહાશિવરાત્રિ ના વિશેષ અવસર પર ભગવાન શંકરના ભક્ત વિધિ પૂર્વક અભિષેક કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ...
6
7
રવિવાર,ફેબ્રુઆરી 16, 2020
શિવની પૂજાથી પહેલાની વાતોં જરૂર જાણો -5 કામની વાત
7
8
શનિવાર,ફેબ્રુઆરી 15, 2020
શિવરાત્રિના તહેવાર પર પર્સમાં મુકો ખાસ દોરો, જરૂર મુજબ આવતો રહેશે પૈસો
8
9
શનિવાર,ફેબ્રુઆરી 15, 2020
મહાશિવરાત્રિ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. જે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના ના રોજ ઉજવાય છે. ચતુર્દ્શી તિથિના સ્વામી ભગવાન ભોલેનાથ છે. તેથી ધાર્મિક શાસ્ત્રોમાં તેને એકદમ શુભફળદાયી કહેવામાં આવે છે. આમ તો શિવરાત્રી દરેક મહિને આવે છે પણ ફાગણ ...
9
10
શનિવાર,ફેબ્રુઆરી 15, 2020
ભગવાન શિવથી સંબંધિત બહુ ઘણા ગ્રંથ છે જેમાં તેમનો જીવન ચરિત્ર, રહેવું, લગ્ન અને પરિવારની વૃદ્ધિ વિશે જણાવ્યું છે પણ શૈવ મતથી સંબંધિત શિવપુરાણ
10
11
શનિવાર,ફેબ્રુઆરી 15, 2020
આમ તો ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. પણ મહાશિવરાત્રિનો દિવસ કંઈક ખાસ હોય છે. 7 માર્ચ સોમવારના રોજ મહાશિવરાત્રિનુ પર્વ છે. ભગવાન શિવનો અભિષેક કરવાથી તેમની કૃપા હંમેશા બની રહે છે અને મનોકામના પુર્ણ થાય છે. ધર્મસિન્ધૂના બીજા પરિચ્છેદના મુજબ જો કોઈ ખાસ ...
11
12
શુક્રવાર,ફેબ્રુઆરી 14, 2020
મહાશિવરાત્રિનો તહેવાર આ વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ ઉજવાશે. એવુ કહેવાય છે કે આ દિવસે મા પાર્વતી અને શિવજીનો વિવાહ થયો હતો. આ દિવસે યુવતીઓ સારો વર મેળવવા માટે મહાશિવરાત્રિનુ વ્રત કરે
12
13
શુક્રવાર,ફેબ્રુઆરી 14, 2020
શિવ અને શક્તિની આરાધનાનો પર્વ મહાશિવરાત્રિ શ્રદ્ધા અને ભક્તિ સાથે 21 ફેબ્રુઆરીએ ઉજવાશે . આ વખતે ત્રણ ખાસ યોગ બનવાના કારણે મહાશિવરાત્રિ શિવ ભક્તો માટે ખાસ રહેશે.
13
14
શુક્રવાર,ફેબ્રુઆરી 14, 2020
આ વર્ષ 2020 માં મહાશિવરાત્રીના પવિત્ર 21 ફેબ્રુઆરીએ આવી રહી છે. ભગવાન ભોલેનાથ શિવ શંકરને પ્રસન્ન લરવાનો શુભ દિવસ બધા હિન્દુ ભક્તો માટે ખાસ હોય છે.
14
15
શુક્રવાર,ફેબ્રુઆરી 14, 2020
ભાંગની ચાથી દૂર થશે દરેક સમસ્યા
15
16
ભાંગની ઠંડાઈ બનાવવાની વિધિ
16
17
શિવભક્તો માટે મહાશિવરાત્રિનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ દિવસે શંકર ભગવાન માટે વ્રત રાખીને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે.. બીજી બાજુ મહિલાઓ માટે મહાશિવરાત્રિનુ વ્રત ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રિનુ વ્રત રાખવાથી ...
17
18
મહાશિવરાત્રિનો તહેવાર સોમવારના શુભ દિવસે જ આવી રહ્યો છે. . શિવરાત્રી પર શિવ પૂજન કરતા પહેલા તેમના પુત્ર ગણેશજીનુ પૂજન કરવાનુ વિધાન છે. ભોલે બાબાએ ખુદ તેમને અગ્ર પૂજા અધિકારી બનાવ્યા છે. તેથી સૌ પ્રથમ ગણેશજીનુ પૂજન કરીને શિવજી સાથે લક્ષ્મીને પણ ...
18
19
મહાશિવરાત્રિ પર શિવની કૃપા માટે, રાશિ મુજબ કરો આ ઉપાય
19