મંગળવાર, 13 જાન્યુઆરી 2026
0

ઉનાળામાં બાળકોને પહેરાવો આ પ્રકારના કપડા નહી તો થઈ શકે છે આ સમસ્યાઓ

ગુરુવાર,મે 11, 2023
0
1
National Technology Day 2023: 11 મે ના દિવસે શા માટે ઉજવાય છે નેશનલ ટેકનોલોજી ડે National Technology Day 2023: 11 મે, 1998 એ ભારત માટે ઐતિહાસિક દિવસ માનવામાં આવે છે. દેશને મોટી સફળતા મળી છે. આ સફળતા ભારતીય સેના સાથે સંબંધિત હતી. વાસ્તવમાં અમે અહીં ...
1
2
Fennel Tea benefits વરિયાળીનું પાણી પીવાના ફાયદા- મુખવાસ એટલે કે માઉથફ્રેશનરે રીતે ખાવવાની વરિયાળી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. વરિયાળીની ચાનો સેવન , ઘણા રીત સ્વાસ્થય સમસ્યાઓથી બચાવી શકે છે. જાણો વરિયાળીની ચા પીવાના આ 5 સરસ ફાયદા
2
3
Electric Bill: ઉનાળામાં વિજ બિલ તીવ્રતાથી વધે છે. હકીકતમાં ઉનાળામાં એસીથી લઈને કૂલર સુધીનો ઉપયોગ કલાલો સુધી કરાય છે. તો બિલ તો વધારે આવશે જ. ઉનાળામાં વિજળીનુ બિલ બજટ બગાડી શકે છે. આજે અમે તમને કેટલા એવા ટીપ્સ જણાવીશ જેના કારણે વિજળીનુ બિલ ઓછુ ...
3
4
Ginger benefits for men- આદુ એક હર્બ છે જે જૂના સમયમાં એક જડી બૂટીની જેમ વાપરીએ છે. આમ તો ઋતુ બદલવાની સાથે રોગનો ખતરો વધવા માંડે છે. તાવ, ખાંસી-શરદી, શરીરનો દુ:ખાવો, માથાનો દુખાવો, અપચો, ઉલ્ટી, ઝાડા થવા સામાન્ય વાત છે એવામાં તમારા કિચનમાં ઘણી એવી ...
4
4
5
Benefits Of Fennel Water- ભોજનમાં વરિયાળીનો ઉપયોગ મસાલા તરીકે ઘણો થાય છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ મોઢાના ફ્રેશનર તરીકે પણ કરે છે. વરિયાળી ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે, પણ સાથે સાથે બીજા ઘણા ફાયદા પણ છે. ખરેખર, વરિયાળી ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ ...
5
6
ગરમીમાં શરદી કેમ થાય છે. ગરમી વધવાની સાથે અચાનક લોકોમાં શરદી-ખાંસીની સમસ્યા વધી જાય છે. પણ શુ તમે વિચાર્યુ છે કે આ સમસ્યા આટલી ઝડપથી કેમ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે મેડિકલ ટર્મમાં તેને સમર કોલ્ડ(summer cold and cough) કહે છે.
6
7
cooler operate precautions- ઉનાળામાં કૂલર રાહત આપે છે.પણ કૂલરથી ઘણી ઘટનાઓ પણ સામે આવતી રહી છે. કૂલર વાપરતા એક મોટુ ખત્રો કરંટ લગવાના પણ હોય છે. દર વર્ષે આશરે દર્જન ઘટનાઓ જોવા મળે છે. કૂલરના ઉપઓગ કરતા સમૌએ કેટલીક સાવધાની રાખી જરૂરી હોય છે.
7
8
સોયાબીન ડાયાબિટીજ અને કેંસર જેવી બીમારીથી બચાવ કરવામાં લાભકારી હોઈ શકે છે. તેમા પ્રોટીન ઉપરાંત વિટામિન અને ખનિજ જેવા તત્વોની પણ ભરપૂર હોય છે.
8
8
9
આજકાલની લાઈફસ્ટાઈલના કારણે મોટેભાગે લોકોને કબજિયાતની સમસ્યા રહે છે. કોઈને કબજિયાત થતા વધુ સમસ્યા થતી નથી તો બીજી બાજુ કેટલાક માટે કબજિયાત એક ગંભીર સમસ્યા બની જાય છે.
9
10
Maharana Pratap jayanti- મહારાણા પ્રતાપ જયંતી 2023- તારીખ, ઈતિહાસ અને મહત્વ હારાણા પ્રતાપ જયંતી જયેષ્ઠ મહીનાની તૃતીયાને ઉજવાશે. પશ્ચિમી કેલેંડર મુજબ આ તિથિ મે કે જૂન મહીનામાં આવે છે. મહારાણા પ્રતાપ જયંતી 9 મે કુંભલગઢમાં રાજપૂતોના એક હિંદુ પરિવારમાં ...
10
11
પંજાબ એક એવુ રાજ્ય છે જે પોતાના ખાનપાન માટે ખૂબ જાણીતુ છે. અહીના ખાવાનો ટેસ્ટ લોકોનુ દિલ જીતી લે છે. આજે અમે તમારી માટે લઈને આવ્યા છે સ્પેશલ ગ્રેવી સાથે તૈયાર થનારા પંજાબી સ્ટાઈલ દમ આલૂની રેસીપી.
11
12
આજકાલના પરણેલા દંપતિઓ વધુ સારી રીતે આયોજનબદ્ધ હોય એવાં જીવન જીવવાનો ધ્યેય ધરાવતા હોય છે. વ્યાવસાયિક તથા સામાજિક સ્થિરતા સાથે પોતાના બાળકોના અમૂલ્ય ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવવાનો આશય આની પાછળ હોય છે. પરિવાર નિયોજન શબ્દનો અર્થ જ થાય છે કે, સમાન્ય અને ...
12
13
Ginger Side effects- અમે અમારા ડાઈટમાં એવી વસ્તુઓ શામેલ કરે છે જેના સેવનથી અમારી ઈમ્યુનિટી બૂસ્ટ રહે. ઈમ્યુનિટી વધારવાની જ્યારે વાત આવે છે ત્યારે આદુનો નામ અમારા મગજમાં સૌથી પહેલા આવે છે. આદુ ઔષધીય ગુણોથી ભરપૂર એવો મસાલો છે
13
14
Apple For Uric Acid - શરીરમાં યૂરિક એસિડની સમસ્યા ત્યારે વધી જાય છે જ્યારે તમે પ્યુરિનથી ભરપૂર ફુડ્સનુ સેવન કરો ચ હો. આ પ્યુરિનથી ભરપૂર ફુડ્સ હકીકતમાં હાઈ પ્રોટીનવાળા ફુડ છે. જેને ખાધા પછી વેસ્ટ પ્રોડક્ટના રૂપમાં પ્યુરિન નીકળે છે. આવી સ્થિતિમાં ...
14
15
જો તમે તમારા ઘરની લાઈટનુ બિલ વધી જાઈ છે તો દિલની ધડકન આપમેળે જ વધી જાય છે. પણ જો તમે ઈચ્છો તો તમારા ઘરનુ લાઈટનુ બિલ ઓછું કરી શકો છો. કેટલીક સહેલી ટિપ્સ અહી અમે બતાવી રહ્યા છે તેને ફોલો કરો.
15
16
શરદી ખાંસી (cold and cough) ગરમ સૂપનો બાઉલ (Soup) ઘણી રાહત આપે છે. તમે તમારા આહારમાં પૌષ્ટિક ગરમ સૂપનો એક બાઉલ સામેલ કરી શકો છો. આ તમારી રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધારવાની એક સરસ રીત. લસણ, આદુ અને કાળા મરી સાથે મોસમી શાકભાજી (seasonal ...
16
17
How to grow long nails naturally- લાંબા નખ એ હાથની સુંદરતાને ચાર ચાંદ લગાવી નાખે છે પણ જો નખ બેજાન, તૂટેલા અને નબળા હોય તો એ હાથની સુંદરતા ઓછી થવા માંડે છે. જો તમે ઈચ્છો છો કે તમારા નખ લાંબા અને ખૂબસૂરત દેખાય તો આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશુ ...
17
18
Rabindranath Tagore Suvichar - રવિન્દ્રનાથ ટાગોર એક બંગાળી કવિ, કહાનીકાર, ગીતકાર, નિબંધકાર, નાટકકાર અને ચિત્રકાર હતા. મહાત્મા ગાંધીએ રવિન્દ્રનાથ ટેગોરને ગુરૂદેવની ઉપાધિ આપી. રવિન્દ્ર નાથ ટેગોર તેમની કાવ્ય રચના ગીતાંજલિ માટે સન 1913માં સાહિત્યનો ...
18
19
સ્નાન કર્યા પછી શું ન કરવું જોઈએ ? આ સાંભળીને તમે વિચારતા જ હશો કે આ કઈ પ્રકારની વાત છે. પરંતુ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને આયુર્વેદ અનુસાર, સ્નાન કર્યા પછી કેટલીક વસ્તુઓ કરવાનું ટાળો. જી મિત્રો આપ જ્યારે સ્નાન કરો છો ત્યારે શરીરનું તાપમાન ઝડપથી બદલાય ...
19