0
શું ભાત ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે? જાણો કોલેસ્ટ્રોલ હાઈ હોય તો કયુ અનાજ એક સારો વિકલ્પ છે
શનિવાર,નવેમ્બર 4, 2023
0
1
ફટાકડાનો ધુમાડો આંખોમાં બળતારા પાણી નીકળવુ ખંજવાળ ઈંફેક્શન વગેરેનુ કારણ બની શકે હ્ચે. જો ફટાકડાની ચિનગારી આંખમાં જાય તો રોશની પણ જઈ શકે છે. તેથી જરૂરી છે કે થોડી સાવધાની રાખો.
1
2
Cauliflower Side Effects - ફ્લાવર આ ઋતુમાં સૌથી વધુ ખાવામાં આવતુ શાક છે. લોકો તેનાથી પરાઠા, શાક, પકોડા અને તમામ પ્રકારની વસ્તુઓ બનાવે છે અને ખાય છે. પરંતુ તેનુ વધુ પડતુ સેવન શરીરને કેટલી હદ સુધી લાભકારી છે. તે જાણવુ પણ જરૂરી છે.
2
3
એસિડીટી અને છાતીમાં બળતરાથી પરેશન છો તો વીગન ચાની સાથે કરો સવારની શરૂઆત
3
4
આજના વ્યસ્ત જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. જેના કારણે આપણે ઘણી વખત અનેક બીમારીઓનો શિકાર થઈ જઈએ છીએ અને ઘણી બીમારીઓ ઈચ્છા વગર પણ આપણને ઘેરી લે છે. આજકાલ લોકો ખરાબ કોલેસ્ટ્રોલનો શિકાર બની રહ્યા છે.
4
5
હેપેટાઈટિસ એ લિવરનો એક પ્રકારનો ચેપ છે, જે વાયરસને કારણે થાય છે, જેનાં નામ છે હેપેટાઈટિસ એ, બી, સી, ડી અને ઈ. તમે જો ગર્ભવતી હો, તો તમે તમારા શિશુમાં તેનું પ્રસારણ કરી શકો છો, જો કે મોટા ભાગના કિસ્સાઓમાં તેનાથી તમારા શિશુ કે તમારા ગર્ભાવસ્થા પર અસર ...
5
6
Heart attack Symptoms: આજ કાલ ગુજરાતમાં જે રીતે લોકોને હાર્ટ અટેક આવી રહ્યા છે અને તેમને પોતાનુ જીવન બચાવવાની તક જ મળી રહી નથી અને સીધુ મોત આવી રહ્યુ છે એ ખરેખર એક ચિંતાજનક બાબત છે. રોજ ગુજરાતમાંથી એક-બે નહી પણ 5 થી 10 જેટલા કેસ આવી રહ્યા છે
6
7
શુક્રવાર,ઑક્ટોબર 27, 2023
How Many Times Heart Attack May Occurs: દિલ અમારા શરીરનુ મહત્વપૂર્ણ અંગ છે. જો જીવનને લાંબા સમય સુધી જાણવી રાખવુ છે તો તેની સાચી રીતે અને સતત કામ કરવુ જરૂરી છે. સામાન્ય રીતે અનહેલ્દી ડાઈટ, ગડબડ લાઈફ સ્ટાઈલ, જાડાપણ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ ...
7
8
ચાની સાથે ઠંડી વસ્તુઓનુ સેવન ભૂલીને પણ ન કરવું. આમ કરવાથી તમને શરદી અને ગરમીની સમસ્યા થઈ શકે છે અને તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તેથી ચા સાથે
8
9
ડાયાબિટીસ એક એવો રોગ છે જેના માટે સતત કામ કરવું ખૂબ જ જરૂરી છે. મતલબ કે જો તમે તમારાથી થોડું પણ ધ્યાન હટાવી લો અને બેદરકાર રહેશો તો શુગર અસંતુલિત થઈ શકે છે અને તે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓને જન્મ આપી શકે છે.
9
10
દિવાળીના તહેવાર પર ભલે સરકારે ફટાકડા ફોડવાની મંજૂરી આપી નથી, પરંતુ તેમ છતાં આ દિવાળીના ફટાકડાનો ઉપયોગ કરાય છે. ફટાકડાના કારણે થતા પ્રદૂષણની અસર આપણે સૌએ સહન કરવી પડશે. પરંતુ એવા ઘણા ઘરેલું ઉપાય છે જેને અપનાવીને તમે પ્રદૂષણના જોખમને ઘટાડી શકો છો.
10
11
મહાનવમીના શુભ અવસર પર માતા દુર્ગા તમને સારુ આરોગ્ય આપે. તમારા જીવનમાંથી રોગ દુખ દૂર કરે. અમારા સૌની દુઆ છે. તમે લાંબુ જીવો તમારા ચેહરા પર મુસ્કાન રહે. તમે હંમેશા ઉર્જાવાન બન્યા રહો અને યોગિક જીવન જીવો. યોગિક જીવન તેથી લાઈફ સ્ટાઈલ ઠીક થઈ શકે કારણ કે ...
11
12
સીપીઆર (CPR) આપો
જો દર્દી બેહોશ છે તો તેને સીપીઆર આપવુ શરૂ કરો. જો વ્યક્તિ શ્વાસ નથી લઈ રહ્યો કે તમને નાડી નથી મળી રહી તો તત્કાલ ચિકિત્સા સહાયતા માટે કોલ કર્યા બાદ લોહોની પ્રવાહ કાયમ રાખવા માટે સીપીઆર આપવુ શરૂ કરો
12
13
* રચનાત્મકતાને વધારે છે હાર્વડની એક અભ્યાસ મુજ્બ સવારના સમયે નહાવાનાથી મગજથી તનાવ અને દબાણ હટી જાય છે અને તમારી રચનાત્મકતા વધે છે.
* તમે સારું વિચારી શકો છો.
13
14
ખાંસી અને શરદીમાં ગોળ ખાવાના ફાયદાઃ મોસમી ચેપ અને ઉધરસ અને શરદીના કિસ્સામાં ગોળ ખાવાનું કહેવાય છે. આજે નહીં પરંતુ દાદીના સમયથી ગોળને રોગપ્રતિકારક શક્તિ વધારનાર ખોરાક તરીકે જોવામાં આવે છે. લોકો તેને સેલરી સાથે લે છે. ગોળનું શરબત પીવો, ગોળની ચા લો અને ...
14
15
શુક્રવાર,ઑક્ટોબર 20, 2023
World Osteoporosis Day: ઓસ્ટીયોપોરોસીસ એક એવો રોગ છે જેમાં હાડકા અંદરથી પોલા થવા લાગે છે. શું થાય છે કે હાડકાંનું વજન ઓછું થવા લાગે છે અને સાંધા ખુલવા લાગે છે. તમામ હાડકાં અંદરથી નબળા પડી જાય છે અને ગમે ત્યારે અચાનક તૂટી શકે છે
15
16
ત્રીસ વર્ષની વયમાં થનારી ટાઈપ 2 ડાયાબિટીઝ પીડિતના જીવનના 14 વર્ષ સુધી ઓછા કરી શકે છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. અભ્યાસમાં એ પણ બતાવ્યુ છે કે 19 ઉચ્ચ આવક ધરાવતા દેશોમાંથી પ્રાપ્ત આંકડામાં જાણવા મળૉયુ છે કે 50 વર્ષની વયમાં ડાયાબિટીસ થાય છે
16
17
Women's Health: પીરિયડ્સ દરમિયાન મહિલાઓને કેટલીક વસ્તુઓ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. જેમા એક ચા પીવી પણ છે. કારણ કે ચા મા કેફિનનુ પ્રમાણ વધુ હોય છે.
17
18
તમે એનેસ્થેસિયાAnaesthesia વિશે ઘણું સાંભળ્યું હશે. જેમ કે સર્જરી પહેલા એનેસ્થેસિયા લાગુ કરવામાં આવ્યું હતું. એનેસ્થેસિયા લગાવ્યા પછી કશું લાગ્યું નહીં અને વ્યક્તિ સૂઈ ગયો. આ બધી બાબતો એનેસ્થેસિયા સાથે સંબંધિત છે
18
19
World Sight Day 2023: આજકાલ કોમ્પ્યુટર અને મોબાઈલ પર વધુ સમય વિતાવવો, આંખના સ્વાસ્થ્ય પર ધ્યાન ન આપવું, પોષણવાળા ખોરાકનો અભાવ, આંખોની કાળજી ન લેવાને કારણે આંખોની રોશની નબળી પડવાના કિસ્સાઓ વધી રહ્યા છે
19