0
મિલાવટી મિઠાઈ કરી શકે છે આરોગ્ય ખરાબ, ખરીદતા પહેલા આ રીતે કરવી અસલી નકલીની ઓળખ
બુધવાર,ઑક્ટોબર 19, 2022
0
1
શુક્રવાર,ઑક્ટોબર 14, 2022
ફળોમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. પરંતુ જો તેને યોગ્ય રીતે ન ખાવામાં આવે તો તે નુકસાન પહોંચાડી શકે છે. સફરજનના બીજમાં એક એવું તત્વ હોય છે જે માનવ શરીરમાં પહોંચતા જ પાચન ઉત્સેચકો સાથે ભળીને ઝેર બનાવવા લાગે છે. તે એટલું ખતરનાક છે કે જો આકસ્મિક ...
1
2
દિવાળીના તહેવારનો બધા આતુરતાથી રાહ જુએ છે જેની તૈયારીઓ પણ ખૂબ જોર-શોરથી શરૂ થઈ જાય છે. પણ દિવાળીમાં અસ્થમાના દર્દીઓને તેમના આરોગ્યની ખાસ કાળહી રાખવાની જરૂર હોય છે. સાફ-સફાઈ અને ફટાકટાના કારણે આરિગ્યથી સંકળાયેલી સમસ્યાઓનો સામનો કરવુ પડી શકે છે. તેથી ...
2
3
Protein Foods: પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. ત્વચા અને વાળથી માંડીને હાડકાં અને સ્નાયુઓ માટે પ્રોટીનની જરૂર હોય છે. પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ હોય છે. તેમાંથી 12 પ્રકારના એમિનો એસિડ શરીરની અંદર ઉત્પન્ન થાય છે. બાકીના 8 એસિડ આપણે ...
3
4
Best And Worst Foods For Uric Acid- આજકાલ યુરિક એસિડની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. યુરિક એસિડ જે અમારા લોહીમાં હોય છે. શરીર જ્યારે પ્યુરીન નામના કેમિકલને તોડે છે ત્યારે યુરિક એસિડ બને છે. ઘણી બાબતમાં આવુ હોય છે યુરિક એસિડ લોહીમાં મળી જાય છે અને કિડનીથી ...
4
5
Health Tips ઘણા લોકોને દૂધી ભાવતી નથી, પરંતુ શરીર માટે ખાવી પડે છે. પરંતુ તમે દૂધીને અલગ-અલગ રીતે ખાઈ શકો છો જેમ કે દૂધીનું શાક અથવા દૂધીનુ જ્યુસ અથવા દૂધીના પકોડા, દૂધીના કોફતા વગેરે. દૂધીના એવા ઘણા ગુણો છે જે ગંભીર રોગોમાં દવાનું કામ કરે છે. ...
5
6
Nail Biting - આખો સમય નખ ચાવવાથી આ ગંદકી મોંમાંથી સીધી પેટમાં જાય છે, જેનાથી બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. આ આદતથી પાચનતંત્ર પ્રભાવિત થઈ શકે છે અને વ્યક્તિ ખૂબ બીમાર પણ પડી શકે છે. વારંવાર નખ કરડવાથી પણ પેઢા પર અસર થાય છે.
6
7
How To Remove Fatigue: અમારામાંથી કેટલાક લોકો એવા છે ઑફિસમાં કામ કરતા સમયે જલ્દી થાકી જાય છે પછી સુસ્તી અને શરીરમાં દુખાવાનો સામનો કરવો પડે છે. તેથી નાર્મલ રીતે કામ કરવું મુશ્કેલ થઈ જાય છે. હમેશા આ કારણેથી લો ફીલ થાય છે. આ સ્થિતિને ક્યારે પણ હળવામાં ...
7
8
- પાતળા લોકોએ પણ તેનું ઓછું સેવન કરવું જોઈએ
- જો લોહી સંબંધિત સમસ્યા હોય તો આદુનું સેવન ટાળો.
- પિત્તાશયની પથરી હોય તો પણ આદુ ખાવાનું ટાળો
- સર્જરી પહેલા આદુ ન ખાઓ
- વધુ આદુ ખાવાથી તમને હૃદયની સમસ્યા થઈ શકે છે
8
9
Vitamin-D Overdose Signs: વિટામિન ડીની ઉણપ એ ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ છે, જેને ઘણીવાર ઈગ્નોર પણ કરાય છે. માનવ શરીર યોગ્ય રીતે કામ કરવા માટે વિટામિન-ડીની અમુક માત્રા જરૂરી છે. પરંતુ આપણી લાઈફ્સ્ટાઈલ અને ખરાબ આદતોને કારણે ઘણીવાર આ વિટામિનની ઉણપ જોવા મળે ...
9
10
ગુરુવાર,સપ્ટેમ્બર 29, 2022
World Heart Day : 29 સપ્ટેમ્બરમાં વિશ્વભરમાં વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનું કારણ લોકોને હૃદયની બીમારીઓ વિશે જાગૃત કરવાનો છે. જેમ કે તમે બધા જાણો છો કે આજના સમયમાં હાર્ટ ફેલ્યોરના કેસ ઝડપથી વધી રહ્યા છે. હાર્ટ એટેકના ...
10
11
ગુરુવાર,સપ્ટેમ્બર 29, 2022
World Heart Day- તમારા હાર્ટને રાખવા ઈચ્છો છો સ્વસ્થ તો જરૂર કરો આ સરળ એક્સરસાઈજ
11
12
બુધવાર,સપ્ટેમ્બર 28, 2022
શુ તમે જાણો છો કે સરગવાની સીંગની (ડ્રમસ્ટિક્સ) જડથી લઈને ફૂલ અને પાનમાં આરોગ્યનો ખજાનો છુપાયેલો છે. જેમા સ્વાદ વધારવા માટે લીંબૂનો રસ, કાળામરી અને સંચળ મિક્સ કરવામાં આવે છે. તમે તમારા ફાયદા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. તેના પર પ્રકાશ નાખી ...
12
13
સોમવાર,સપ્ટેમ્બર 19, 2022
Uric Acid: યુરિક એસિડ વધવાથી ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કે યુરિક એસિડ એક રસાયણ છે જે આપણા બધાના શરીરમાં બને છે, પરંતુ આપણી કિડની તેને શરીરમાંથી દૂર કરે છે. પરંતુ કેટલાક કારણોસર આપણા શરીરમાં યુરિક એસિડની માત્રા વધવા લાગે છે. જેના પછી ...
13
14
શનિવાર,સપ્ટેમ્બર 17, 2022
Weight Loss Drink: આજકાલ મોટાભાગના લોકો તેમના પેટની વધેલી ચરબીથી પરેશાન છે. ભારતમાં દર ચોથામાંથી એક વ્યક્તિ પણ સ્થૂળતાથી પીડિત છે. વધુ પડતું વજન ફક્ત તમારા વ્યક્તિત્વને બગાડે છે પરંતુ તમે બ્લડ સુગર, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક વગેરે જેવી ઘણી બીમારીઓના ...
14
15
શનિવાર,સપ્ટેમ્બર 17, 2022
વધુ પડતું મીઠું ખાવાથી આપણા સ્વાસ્થ્યને ઘણી રીતે અસર થાય છે. ઉચ્ચ સોડિયમ ખોરાક તમારી કિડની માટે સમસ્યારૂપ બની શકે છે જે બદલામાં તમારું બ્લડ પ્રેશર વધારી શકે છે અને હૃદય રોગ અને સ્ટ્રોક તરફ દોરી શકે છે. આનાથી તમારા હાડકાંમાંથી કેલ્શિયમની ખોટ પણ થઈ ...
15
16
શનિવાર,સપ્ટેમ્બર 17, 2022
માછલી સાથે કે પછી આ 7 ખોરાક ખાવાથી ગંભીર બીમારી થઈ શકે છે.
16
17
ગુરુવાર,સપ્ટેમ્બર 15, 2022
સફરજન ખાવાનો પુરો લાભ તેને યોગ્ય સમય પર ખાવાથી મળે છે. જાણો સફરજન ખાવાનો યોગ્ય સમય
17
18
બુધવાર,સપ્ટેમ્બર 14, 2022
Morning Saliva Benefits: સવારે લાળના ફાયદા: લાળ એ મોઢામાં ઉત્પન્ન થતું પ્રવાહી છે. લાળ એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે. લાળમાં રહેલા ઉત્સેચકો ખોરાકના પાચનમાં મદદ કરે છે. લાળ વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવવાનું પણ કામ કરે છે. આંખના રોગોમાં, ચામડીના ...
18
19
બુધવાર,સપ્ટેમ્બર 14, 2022
Heart Attack Symptoms: હાર્ટ એટેક શા માટે થાય છે? જ્યારે આપણે વધુ તૈલી ખોરાક ખાઈએ છીએ અને શારીરિક ગતિવિધિઓ પર ધ્યાન નથી આપતા, ત્યારે ખરાબ કોલેસ્ટ્રોલ આપણી ધમનીઓમાં જમા થવા લાગે છે,
19