શુક્રવાર, 18 જુલાઈ 2025
0

માઈગ્રેનના દુ:ખાવાથી પરેશાન છો ? અપનાવો આ નેચરલ આયુર્વેદિક ઉપાય

રવિવાર,ડિસેમ્બર 31, 2023
0
1
શિયાળામાં મોટાભાગના લોકો શરદી અને ઉધરસથી પરેશાન રહે છે. છાતીમાં કફ અને ગળફો જમા થાય છે. જેના કારણે સમસ્યામાં વધુ વધારો થાય છે. ક્યારેક છાતીમાં જકડાઈ જવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
1
2
વર્તમાન દિવસોમાં દેશ અને દુનિયામાં લોકો ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી જીવનશૈલી સંબંધિત બીમારીઓથી વધુ પીડિત થઈ રહ્યા છે. આ બંને રોગો આજકાલ લોકોમાં વધુને વધુ સામાન્ય બની ગયા છે. બિનઆરોગ્યપ્રદ આહાર અને ઓછી શારીરિક પ્રવૃત્તિઓના કારણે લોકો આ રોગોનો વધુ ...
2
3
શિયાળાની ઋતુમાં લોકોનુ વજન ખૂબ જ ઝડપથી વધે છે. ઉલ્લેખનીય છે કે શિયાળાની ઋતુમાં ઠંડી વધુ પડવાથી લોકો પોતાનુ આરોગ્ય અને ફિટનેસને લઈને થોડા આળસુ થઈ જાય છે. સાથે જ આ ઋતુમાં લોકો બહારનુ તળેલુ ખૂબ વધુ ખય છે
3
4
Fungal Infection Treatment: દાદ સ્કિનથી સંકળાયેલી એક પરેશાની વાળો રોગ છે. જેને રિંગવર્મ (Ringworm) ફંગલ ઈંફેક્શન (Fungal Infection) પણ કહી શકાય છે. દાદ અમારી ત્વચાના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. તેના કારણે એફક્ટેડ એરિયાજમા% ખૂબ ખંજવાળ થવા લાગે છે. આમ તો ...
4
4
5
નાના બાળકો ખૂબ જ ક્યુટ હોય છે. તેથી ઘરના તમામ લોકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે. તેમને માંગ્યા વગર પણ ઘણું બધું મળી જાય છે અને તેમની દરેક ઈચ્છા પણ પૂરી થાય છે. પરંતુ થોડા સમય પછી, જો આને રોકવામાં ન આવે તો, બાળકો બગડે છે
5
6
Chia seeds for bad cholesterol: શિયાળામાં દિલના રોગોમાં ઝડપથી વધારો થાય છે. ખાસ કરીને હાર્ટ એટેક કારણ કે આ ઋતુમાં જેમ જેમ તાપમાન ઘટે છે તેમ તેમ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં જમા થવા લાગે છે અને તે રક્તવાહિનીઓની દિવાલો પર ચોંટી જાય છે.
6
7
લોકો ઠંડીથી બચવા માટે ઘણા કપડાં પહેરે છે. જાડા કપડા પહેરીને આપણે આપણી જાતને ઠંડીથી બચાવીએ છીએ. ઘણા લોકો ઠંડીથી બચવા માટે સૂતી વખતે મોજા પહેરે છે. પરંતુ શું તમે તેના ગેરફાયદા જાણો છો
7
8
Covid-19 JN.1 Strain Update: કોવિડના નવા સ્ટ્રેન JN.1 એ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં એકવાર ફરી હાહાકાર મચાવ્યો છે. કોરોનાનો નવો વેરિએંટ અત્યંત ચેપી માનવામાં આવે છે અને દેશમાં અત્યાર સુધીમાં તેના ઘણા કેસ નોંધાયા છે.
8
8
9
બદલતી લાઈફ સ્ટાઈલ અને ખાન પાનને કારણે લોકોનુ શરીર બીમારીઓનુ ઘર બનતુ જઈ રહ્યુ છે. ડાયાબિટીઝ પણ લાઈફ સ્ટાઈલથી જોડાયેલ ડિસીઝ છે. આ બીમારીથી ગ્રસિત દર્દીઓને પોતાના ખાન-પાનનુ વિશેષ રૂપે ધ્યાન રાખવી હોય છે.
9
10
તમારી સાથે ઘણી વખત એવું બન્યું હશે કે બ્રશ કરતી વખતે તમને ઉબકા અને ઉલ્ટીનો અનુભવ થયો હોય. પરંતુ જો તમારી સાથે આવું હંમેશા થતું હોય તો તમારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ. બ્રશ કરતી વખતે ઉલટી થવાના કારણો
10
11
ઠંડી વધતા દિલ પર અસર થાય છે, તેથી શિયાલામાં તમારા દિલનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. શિયાળાની ઋતુ આરોગ્ય માટે સારી હોય છે પણ દિલના દર્દીઓને હાર્ટ અટેક આવવાની શકયતા આ ઋતુમાં વધુ હોય છે.
11
12
Ginger Turmeric benefits - ઋતુ બદલવાની સાથે રોગનો ખતરો વધવા માંડે છે. તાવ, ખાંસી-શરદી, શરીરનો દુ:ખાવો, માથાનો દુખાવો, અપચો, ઉલ્ટી, ઝાડા થવા સામાન્ય વાત છે એવામાં તમારા કિચનમાં ઘણી એવી વસ્તુઓ હોય છે. જે કોઈ દવા કરતા ઓછી નથી
12
13
Kashmiri Kahwa Tea Benefits in Gujarati: શિયાળામાં ચા અને કોફી નુ સેવન અધિક માત્રામાં કરવામાં આવે છે. આ ઋતુમાં કોઈ દૂધવાળી ચા પીવે છે તો કોઈ હર્બલ યા ગ્રીન ટી પીવે છે. આ ઉપરાંત અનેક લોકો મસાલાથી બનેલ ચા પીવો પણ પસંદ કરે છે.
13
14
Benefits Of Rosted Garlic :લસણ એક સ્વાદિષ્ટ શાક છે જેને ઘણી રીતે ખાઈ શકાય છે. તે કાચા, બાફેલા, તળેલા અથવા શેકેલા ખાવામાં આવે એવુ કહેવાય છે કે કોઈને કોઈ રૂપમાં લસણને તમારા ડાયેટમાં જરૂર સામેલ કરવા જોઈએ. પણ સવાર સવારે ખાલી પેટ લસણ ખાવાના અનેક ફાયદા ...
14
15
Disposable Cup Side Effects:કાગળના કપમાં ચા કે કોફી પીવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ધ્યાન! ડિસ્પોઝેબલ કપમાં પાણી, ચા કે કોફી પીવી ખતરનાક છે, જાણો શા માટે ડોક્ટર કરી રહ્યા છે એલર્ટ કાગળના કપ બનાવવા માટે, પ્લાસ્ટિક અથવા મીણ કોટિંગ કરવામાં ...
15
16
Child Cough Cough Remedies: જ્યારે બાળકને પુષ્કળ શરદી થાય છે, ત્યારે શ્વાસ લેતી વખતે પાંસળીમાંથી ખડખડ અવાજો આવવા લાગે છે. શિયાળામાં બાળકને શરદી ઉધરસથી બચાવવું મુશ્કેલ બની જાય છે. જો બાળકને શરદી થાય તો તરત જ અપનાવો આ ઘરેલું ઉપાય. તેનાથી બાળકની શરદી ...
16
17
ઘણી વખત એવું બને છે કે સવારે ઉઠ્યા પછી, તમારી ગરદનમાં તીવ્ર મચકોડ આવે છે, જેના કારણે ગરદન અને ખભામાં તીવ્ર દુખાવો થાય છે. શિયાળાની ઋતુમાં લોકો ઘણીવાર આ સમસ્યાથી પરેશાન રહે છે. હકીકતમાં, રાત્રે ખોટી સ્થિતિમાં સૂવાથી અને તકિયાની ગુણવત્તા સારી ન હોવાને ...
17
18
Zucchini ઝુકીની એક એવી શાકભાજી છે જે ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપૂર છે. તે વિટામિન A, C, K, ફાઈબર, પોટેશિયમથી ભરપૂર છે અને તે લો કાર્બ આહાર પણ છે. તેથી, ડોકટરો વજન ઘટાડવા અને બ્લડ સુગર જાળવવા માટે તેને ખાવાની ભલામણ કરે છે. ડૉ. આકિબ ગૌરી પાસેથી જાણો ...
18
19
વિટામીન ડી એક એવુ વિટામિન છે જે શરીરમાં મેસેજિંગ પાવર વધારવામાં મદદ કરે છે. એટલે કે વિટામિન તમારે માટે ન્યૂરોટ્રાંસમીટરની જેમ કામ કરે છે અને બ્રેનથી લઈને શરીરના દરેક અંગ સુધી મૈસેજિંગનુ કામ કરે છે. આ ઉપરાંત તે હાર્મોનલ હેલ્થને પણ સારુ બનાવવામાં મદદ ...
19