0
નરસિમ્હા રાવને નિર્દોષ ઠેરાવવા અયોગ્ય : ડાબેરીઓ
બુધવાર,ડિસેમ્બર 2, 2009
0
1
સેનાએ આજે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં દાર્જીલિંગ નજીક સ્થિત સુખના ભૂ-સૈન્ય સ્ટેશનથી જોડાયેલા એક ખાનગી ભૂમિના કથિત કૌભાંડની ‘કોર્ટ ઑફ ઇન્ક્વાયરી’ હાલ પ્રગતિ પર છે અને આ ફર્જીવાડા વિષે ત્રણ લેફ્ટિનેંટ જનરલો વિરુદ્ધ તપાસ કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી. ...
1
2
માનવ સંશાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલે મંગળવારે ભારતીય મેનેજમેન્ટ સંસ્થાન (આઈઆઈએમ) ને કોમન એડમિશન ટેસ્ટ (કેટ) ની ઓનલાઈન પરીક્ષા યોજવામાં નિષ્ફળ રહ્યાં હોવાનું જણાવીને પરીક્ષામાં ચાર દિવસથી આવી રહેલી ગડબડીઓની તપાસનો આદેશ આપ્યો છે.
2
3
ઝારંખડની કુલ 81 વિધાનસભા સીટોમાંથી 14 સીટો પર બુધવારે સઘન સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બીજા તબક્કાનું મતદાન શરૂ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ સવારે હિંસાની એક ઘટના અત્રે નોંધાઈ છે. રાજ્યોમાં સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને મતદાન સવારે સાત વાગ્યે શરૂ થયું ...
3
4
'જોધા અકબર' માં જોધાની ભૂમિકા ભજવનારી એશ્વર્યા રાય બચ્ચન હવે બેન કિંગ્સલેની ફિલ્મ 'તાજ' માં મુમતાજની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. ભારતીય ઈતિહાસની આ સૌથી રોચક પ્રેમકથા છે. શાહજહાઁ-મુમતાજ મહેલની આ પ્રેમકથામાં ઐશ્વર્યા બેન કિંગ્સલે સાથે કામ કરશે. ...
4
5
ઉતરપ્રદેશમાં આમ્બેડકર પાર્કોના નિર્માણ માટે બેકરાર માયાવતી સરકારની આશાઓ પર મંગળવારે પાણી ફરી ગયું. સરકાર દ્વારા દાખલ અરજીને ફગોવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્રદેશમાં વધુ પાર્કોના નિર્માણની મંજૂરી ન આપી શકાય. માયાવતી સરકારે ઉત્તરપ્રદેશમાં છ ...
5
6
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આજે વડાપ્રધાન મનમોહનસિંહ સાથે વાતચીત કરીને અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા કરી. બન્ને નેતાઓ વચ્ચે અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા લાવવા માટે જરૂરી પગલા હાથ ધરવા પણ વાતચીત થઈ.
6
7
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે કાલે અહીં વર્લ્ડ ન્યૂજપેપર કોંગ્રેસ (ડબ્લ્યૂએનસી) નું ઉદ્ઘાટન કરશે.
7
8
26/11 મુંબઇ આતંકવાદી હુમલાના આરોપી અજમલ કસાબના વકીલ અબ્બાસ કાઝમીને આજે વિશેષ અદાલતે હટાવી દીધા છે. કાઝમી હવે કસાબનો કેસ નહી લડી શકે. કસાબનો કેસ હવે નવા વકીલની નિમણૂંક થાય ત્યા સુધી મોકુફ રહેશે.
8
9
અરબો રૂપિયાના મહા કૌભાંડના આરોપી ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. ઝારખંડના ચાઇબાસામાં આજે રાજ્ય વિજિલન્સ વિભાગે મધુ કોડાની ધરપકડ કરી છે. કોડાને ચાઇબાસાથી રાંચી લઇ જવામાં આવશે જ્યાં 4 ડિસેમ્બરે એમને કોર્ટમાં હાજર ...
9
10
આતંકવાદ વિરુધ્ધ ચાલતી લડાઈમાં એકતા બતાડવા માટે બોલીવુડના શાહરૂખ ખાનથી લઈને ઓલંપિક ગોલ્ડ જીતનારા અભિનવ બિંદ્રા અને ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા જેવી જાણીતી હસ્તિઓએ હાજરી આપી.
10
11
હૈદરાબાદ જનારા ઈંડિગો વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યાં બાદ વિમાનને ગત રાત્રે અહીં આઈજીઆઈ હવાઈમથક પર આશરે ચાર કલાક માટે રોકી દેવામાં આવ્યું અને સઘન સુરક્ષા તપાસ બાદ ઉડાણ ભરવાની મંજૂરી આપવામાં આવી. સીઆઈએસએફના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, સુરક્ષા ...
11
12
ભોજપુરી ગાયક મનોજ તિવારી પર નક્સલી હુમલાના સમાચાર છે. આ માહિતી ટીવી ચેનલોના સૂત્રોએ આપી છે. જો કે, તિવારી પૂરી રીતે સુરક્ષિત છે. મળેલી માહિતી અનુસાર હુમલો ગત મોડી રાત્રે થયો.
12
13
શનિવારથી શરૂ થયેલી ઓનલાઈન કેટ પરીક્ષાના બીજા દિવસે આજે 50 કેન્દ્રો પર કેટ પરીક્ષાને રદ્દ કરી દેવામાં આવી જેનું કારણ સર્વરના ડાઉન હોવાનું જણાવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કેટ પરીક્ષાના પ્રથમ દિવસે પણ પરીક્ષાર્થીઓને આ પ્રકારની સમસ્યાનો સામનો ...
13
14
ભારતના ગૃહમંત્રી પી ચિદંબરમે કહ્યું કે, હું મારા પશ્ચિમના પડોશીની નીયત નક્કી છે અને તેનાથી લડવા માટે બીએસએફ પૂરી રીતે તૈયાર છે. આ વાત ગૃહ મંત્રીએ બીએસએફના 44 માં સ્થાપના દિવસના સ્થળ પર આયોજિત સમારોહમાં કહી. બીએસએફના સ્થાપના દિવસ પ્રસંગે આયોજિત ...
14
15
કેંદ્રીય ગૃહ સચિવ જીકે પિલ્લઈએ કહ્યું કે, મુંબઈ હુમલાના સંબંધમાં અમેરિકામાં પકડાયેલા તહાવ્વુર હુસૈન રાણા અને ડેવિડ કોલમૈન હેડલીથી પુછપરછ થઈ શકે છે. કેંદ્રીય ગૃહ સચિવ જીકે પિલ્લઈ અનુસાર અમેરિકામાં રાણા અને હેડલી વિરુદ્ધ આરોપ નક્કી થયાં બાદ પુછપરછ ...
15
16
કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા ટુકડીએ અથડામણમાં હિજબુલ મુજાહિદીનના એક આતંકીને ઠાર કર્યો છે. પોલીસે શનિવારે જણાવ્યું કે, સેના અને પોલીસની સંયુક્ત ટુકડીએ જમ્મૂથી 270 કિલોમીટર દૂર દાચનના પિંજરારી જંગલ ક્ષેત્રમાં આતંકવાદીઓની ઉપસ્થિતિની સૂચના મળવા પર તલાશી ...
16
17
કેટની ઓનલાઈન પરીક્ષામાં સર્જાયેલી ટેક્નિકલ મુશ્કેલીઓ બાદ શહેરમાં રદ્દ થયેલા કેન્દ્રો પર આજે બીજી વખત પરીક્ષા યોજાશે. કેટની ઑનલાઇન પરીક્ષામાં ટેક્નિકલ ક્ષતિના કારણે કાલે આઠ શહેરોમાં કેટલાયે કેન્દ્રોની પરીક્ષાઓને રદ્દ કરી દેવામાં આવી હતી.
17
18
ઓલ ઇંડિયા મુસ્લિમ પસર્નલ લો બોર્ડે બાબરી મસ્જિદ વિધ્વંસ મામલામાં લિબ્રહાન આયોગ દ્વારા એ સમયના વડાપ્રધાન નરસિમ્હા રાવને ક્લીન ચિટ આપવા પર વિરોધ વ્યક્ત કરવાની સાથે જ મુસ્લિમ સંગઠનોની ભૂમિકા વિષે કતિપય ટિપ્પણિઓ પર પ્રશ્ન ઉઠાતા તેમને દુર્ભાગ્યપૂર્ણ ...
18
19
ગંભીર સંકટના ગાલામાંથી પસાર થઈ રહેલ શિવસેનાની ક્ષતિગ્રસ્ત ઈમારતમાંથી વધુ એક ઈંટ એ સમયે હટી ગઈ, જ્યારે પાર્ટી પ્રમુખ બાળ ઠાકરેની વહુ સ્મિતા ઠાકરેએ શિવસેના છોડવાની જાહેરાત કરી. તેમણે કોંગ્રેસમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે.
19