ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2025
0

ચોથું નોરતું - દેવી મા કુષ્માંડા આ મીઠા ભોગથી પ્રસન્ન થશે

બુધવાર,ઑક્ટોબર 18, 2023
0
1
- નવરાત્રિ દરમિયાન પીપળના ઝાડ નીચેથી માટી લાવીને તમારા ઘરમાં મુકો. માટી પર દૂધ, દહી, ઘી, અક્ષત, રોલી અર્પણ કરો અને તેની સામે દીવો કરો. બીજે દિવસે પીપળના ઝાડ નીચે માટી પાછી મૂકી દો.
1
2
Navratri Upay- નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રીના નવ દિવસોના તહેવારની જેમ છે. તેમા માતા દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેનાથી માતાજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમામ બગડેલા કામ બની જાય છે. તમામ લોકો ચૈત્ર નવરાત્રીમાં અનેક ઉપાયો પણ ...
2
3
વ્રત ફક્ત તમને સકારાત્મકતા જ નથી આપતુ પણ તમારા આરોગ્ય માટે પણ ખૂબ સારુ હોય છે. મોટાભાગના હેલ્થ એક્સપર્ટ્સ માને છે કે દરેક વ્યક્તિએ અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ જરૂર કરવો જોઇએ. તેનાથી બોડી ખુદને ડિટૉક્સ કરી લે છે. આવી સ્થિતિમાં જેઓ વધારે વજન ધરાવે છે ...
3
4
Navratri 2023- આ વર્ષે શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થશે અને 24 ઓક્ટોબરે સમાપ્ત થશે. 15 ઓક્ટોબરના રોજ સવારે 11:48 થી 12:36 સુધી ઘટસ્થાપન એટલે કે કલશ સ્થાપનનો શુભ મુહૂર્ત છે
4
4
5
Navratri message- નવરાત્રી શુભેચ્છા સંદેશ - હેપ્પી નવરાત્રી Happy Navratri
5
6
Shardiya Navratri 2023: 15 ઓક્ટોબરથી દરેક ઘરમાં મા દુર્ગા બિરાજશે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ પહેલા ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓને બહાર ફેંકી દેવી જોઈએ, નહીં તો વ્રત અને પૂજાનું ફળ નહીં મળે. નિયમો જાણો
6
7
પ્રથમ દિવસ માતા શૈલપુત્રીના બીજ મંત્ર અને અર્થ યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૃપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।
7
8
Navratri 2023 Shubh Sanyog And Horoscope: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લગભગ 30 વર્ષ બાદ નવરાત્રિ પર ગ્રહો અને નક્ષત્રોનો દુર્લભ સંયોગ થવા જઈ રહ્યો છે. 14મી ઓક્ટોબરે સૂર્યગ્રહણ પણ થવાનું છે બુધાદિત્ય યોગ અને વૈદ્ય યોગ એકસાથે રચાશે
8
8
9
નવરાત્રીના નવ દિવસોના તહેવારની જેમ છે. તેમા માતા દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેનાથી માતાજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમામ બગડેલા કામ બની જાય છે. તમામ લોકો નવરાત્રીમાં અનેક ઉપાયો પણ કરે છે
9
10
Shardiya Navratri 2023: હિન્દુ ધર્મમાં નવરાત્રિના તહેવારનુ વિશેષ મહત્વ છે. મોટેભાગે લોકો તેની તૈયારીઓ મહિનાઓ પહેલાથી જ કરવી શરૂ કરી દે છે. નવરાત્રીનો આ તહેવાર વર્ષમાં બે વાર આવે છે, જે પુરા નવ દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન નવ દેવીઓની પૂજા કરવામાં આવે ...
10
11
આવતીકાલથી નવરાત્રી (Navratri) નો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રીના ઉપવાસ અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રથમ તિથીથી નવમી તિથિ સુધી નવ દિવસ માતા દુર્ગાને સમર્પિત છે. નવરાત્રી ઉપવાસના નવ દિવસનું વિશેષ મહત્વ છે. અનેક લોકો વ્રત કંઈપણ ખાધા-પીધા ...
11
12
Navratri 2023: હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સિવાય નવરાત્રિ દરમિયાન કન્યાઓની પૂજા કરવી પણ ખૂબ ફળદાયી માનવામાં આવે છે.
12
13
નવરાત્રી નવ શક્તિનો તહેવાર છે આ અવસર પર દેવીની આરાધના અને સાધનામાં ઉપયોગ થતી દરેક સામગ્રી મહત્વ રાખે છે. એમનો પ્રતીકાત્મક મહત્વ તો છે જ, દરેક વસ્તુના સાથે એક શક્તિ કે ઉદ્દેશ્ય પણ સંકળાયેલું છે.
13
14
Temple Cleaning Tips: કેટલાક દિવસોમાં શારદીય નવરાત્રી શરૂ થશેૢ આ 9 દિવસોમાં માતા દુર્ગાની પૂજા કરે છે. નવરાત્રીથી પહેલા ઘરના મંદિરની સાફ-સફાઈ ખૂબ જરૂરી છે. માનવુ છે કે સાફ સુથરા મંદિરમાં જ ભગવાન નિવાસ કરે છે. વધારેપણુ ઘરોમાં લાકડીના મંદિર હોય છે
14
15
કળશ સ્થાપના માટે સામગ્રી કળશ સ્થાપના માટે સામગ્રી - મા દુર્ગાનો ફોટો - સિંદૂર, કેસર - લાલ કપડો - બાજોટ - એક ઘડો (કુંભ) કે પાત્ર કે પાત્ર - ઘડામાં ગંગાજળ મિશ્રિત જળ - ઘડા કે પાત્ર પર લાલ દોરાથી ૐ હ્રી ક્લી ચામુંડાહે વિચ્ચે લખો કે ૐ હ્રીં ...
15
16
નવરાત્રી આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે. ઘટસ્થાપના, દેવી સ્તુતિ, મધુર ઘંટડીઓના રણકાર, દીવા-બત્તી- ધૂપની સુગંધ, આ નવ દિવસ સુધી ચાલતા આ સાધના ઉત્સવ નવરાત્રિનું જ એક ચિત્ર છે. આપણી ...
16
17

Navratri - નવરાત્રી ઘટ સ્થાપના મંત્ર

મંગળવાર,સપ્ટેમ્બર 19, 2023
Ghatasthapana Puja Mantra Navratri Ghat sthapna- નવરાત્રિમાં નવ એટલે નવું અને રાત્રી એટલે યજ્ઞ-વિધિ, એટલે કે નવી વિધિ. કળશ સ્થાપના માટે મંત્ર આ પ્રકારનો છે.. નમોસ્તેસ્તુ મહારૌદ્રે મહાઘોર પરાક્રમે મહાબલે મહોત્સાહિ મહાભય વિનાશિની
17
18
Navratri 2021: આ રીતે તૈયાર કરો પારંપરિક કન્યા ભોજ જાણો રીત
18
19
અષ્ટમી-નવમી પર કન્યા પૂજન કરી રહ્યા છો તો 9 વાતોં જરૂર વાંચી લો... માતા રાની થઈ જશે ખુશ kanya pujan gujarati webdunia
19