0
Neelkanth on Dussehra: વિજયાદશમીના દિવસે ચમકશે નીલકંઠ પક્ષીના દર્શન, જાણો શું છે મહત્વ
શનિવાર,ઑક્ટોબર 1, 2022
0
1
ગુજરાતીઓનો મનગમતો તહેવાર એટલે નવરાત્રિ. નાના છોકરા-છોકરીઓથી લઈને મોટી ઉંમરનાં બધાં લોકો આ તહેવારનો આનંદ ઉઠાવે છે. આ તહેવારનાં કેટલાક ફાયદા પણ છે. જેમાંથી કેટલાંક ફાયદા નીચે આપ્યા છે.
1
2
Navratri Day 6 -છટ્ઠમા નોરતે માતાજીને મધનો ભોગ લગાવવો
2
3
બુધવાર,સપ્ટેમ્બર 28, 2022
દેશભરમાં નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને લોકો આ તહેવારને ભવ્ય રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. ગુજરાતના દરેક પ્રદેશ કે સમુદાયના પોતાના રિવાજો અને પરંપરાઓ છે. અમદાવાદ અને વડોદરાની નવરાત્રિની અનોખી પરંપરા છે. અહીં બારોટ સમાજના પુરુષો નવ ...
3
4
ગુરુવાર,સપ્ટેમ્બર 22, 2022
Navratri 2022 Date:હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ દિવસોમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, નવરાત્રી વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે, પરંતુ શારદીય અને ચૈત્ર નવરાત્રી તેમાંથી વિશેષ છે. શારદીય નવરાત્રિ 26 ...
4
5
બુધવાર,સપ્ટેમ્બર 21, 2022
Maa Durga Sawari 2022: માતા દુર્ગાને સમર્પિત 9 દિવસીય નવરાત્રી, પ્રતિપ્રદા તિથિ, શારદીય નવરાત્રી, વર્ષમાં ચાર વાર નવરાત્રી ઉજવાય છે. જેમા બે ગુપ્ત નવરાત્રી હોય છે અને બે નવરાત્રી ચૈત્ર અને શારદીયનુ વિશેષ મહત્વ છે. શારદીય નવરાત્રીનુ સમાપન 6 ઓક્ટોબર ...
5
6
મંગળવાર,સપ્ટેમ્બર 20, 2022
Shardiya Navratri 2022: આ વર્ષે શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ રહી છે. નવરાત્રિના આ નવ દિવસો દરમિયાન માતા રાણીની વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે મંદિરો, ઘરો અને ભવ્ય પંડાલોમાં કલશની સ્થાપના કરવામાં આવશે અને માતા ...
6
7
બુધવાર,સપ્ટેમ્બર 14, 2022
Ghatasthapana 2022 Shubh Muhurat: અશ્વિન મહીનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી 9 દિવસની નવરાત્રી શરૂ થાય છે. આ વર્ષે 26 સેપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. અસ્જ્વિન મહીનાની નવરાત્રિ કહે છે. આ વર્ષે માતા દુર્ગાનો આગમન હાથીની સવારી પર થઈ રહ્યો છે.
7
8
Shardiya Navratri 2022 Date: હિંદુ ધર્મમાં શક્તિની ઉપાસના માટે નવરાત્રિ (Navratri) નો પર્વનો ઘણુ મહત્વપૂર્ણ ગણાય છે. વર્ષભરમાં 4 વાર નવરાત્રી આવે છે. જેમાંથી 2 ગુપ્ત અને 2 પ્રત્યક્ષ નવરાત્રી કહેવાય છે. આ વર્ષે શારદીય નવરાત્રી પર્વ 26 સેપ્ટેમ્બર ...
8
9
અષ્ટમી-નવમી પર કન્યા પૂજન કરી રહ્યા છો તો 9 વાતોં જરૂર વાંચી લો... માતા રાની થઈ જશે ખુશ
9
10
Kalash Shthapna- કળશ સ્થાપન માટે જરૂરી સામગ્રી
10
11
નવરાત્રી શરૂ થઈ ગઈ છે. નવ દિવસ સુધી ચારેબાજુ ભક્તિનુ વાતાવરણ રહેશે અને નવદુર્ગાના ગુણગાન થશે.
11
12
નવરાત્રીમાં સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને માં ભગવતીની મૂર્તિને સામે બાજોટ પર સ્થાપિત કરી સાથે જ બાજોટ પર કળશની સ્થાપના કરવી.
12
13
કન્યા પૂજન વિધિ - આ રીતે કન્યાભોજ કરાવશો તો તમારી દરેક મનોકામના થશે પૂરી
13
14
Navratri 2021: નવરાત્રિના દરમિયાન કન્યા પૂજન અને કન્યા ભોજ માટે ધ્યાન રાખવાના યોગ્ય 5 વાતોં
14
15
દશેરા તહેવારને ભગવતીના નામ 'વિજયા'નામ પર પણ 'વિજયાદશમી' પણ કહેવાય છે. એવુ માનવામાં આવે છે કે અશ્વિન શુક્લ દશમીના રોજ તારો ઉદય થતા સમય 'વિજય' નામનો કાળ હોય છે. આ કાળ સર્વકાર્ય સિદ્ધિદાયક હોય છે. તેથી પણ તેને વિજયાદશમી કહેવાય છે. વિજયાદશમીના દિવસે ...
15
16
આપ સૌ જાણો છો કે નવરાત્રીનુ શુભ પર્વ ચાલી રહ્યુ છે. નવરાત્રિ પર્વને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ નવ દિવસ દેવી માની સાચા મનથી
16
17
જીતનુ પ્રતિક વિજયાદશમીનો તહેવાર શારદીય નવરાત્રી પૂર્ણ થયા પછી ઉજવાય છે. પુરાણોના મુજબ રાવણ પર ભગવાન શ્રી રામની જીતની ખુશીમાં વિજયાદશમીનો આ તહેવાર ઉજવાય છે. આ વર્ષે દશેરાનો તહેવાર 15 ઓક્ટોબર 2021, શુક્રવારે ઉજવાશે.
17
18
Durga Ashtami 2021- 13 કે 14 ઓક્ટોબર ક્યારે રખાશે દુર્ગા અષ્ટમી વ્રત જાણો સાચી તારીખ અને પૂજાના શુભ મૂહૂર્ત
18
19
સાતમુ નોરતું-શું છે આજે માતાજીનો પ્રસાદ
19