0
જ્વાળામુખી : લાવા નિકળવાથી રાખમાં ઘટાડો
મંગળવાર,એપ્રિલ 20, 2010
0
1
ઓબામા પ્રશાસનના એક ટોચના અધિકારીએ પાકિસ્તાનને અમેરિકી સમર્થનની જરૂરિયાત પર જોર આપતા કહ્યું છે કે, તે એક જટિલ દેશ છે જે અર્થ, ઉર્જા અને પાણીની ભારે અછત સામે ઝઝૂમી રહ્યો છે. 'અમેરિકા સાથે વાર્તાલાપ' સત્રમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માટે અમેરિકાના ...
1
2
આઈલેન્ડમાં ફૂટેલા જ્વાળામુખીની હવામાં ઉડી રહેલી રાખને પગલે લગભગ 40 હજાર અમેરિકી બ્રિટેનમાં ફસાઈ ગયાં છે. જ્વાળામુખીથી આકાશમાં બનેલા કાળા વાદળોના કારણે યૂરોપમાં ઉડાણો ઠપ્પ છે અને વ્હાઈટ હાઉસ બ્રિટેનમાં ફસાયેલા પોતાના નાગરિકોના પુનરાગમન માટે વિદેશ ...
2
3
ટાઈટૈનિક જહાજ પર સવાર એક વ્યક્તિ દ્વારા પોતાની પત્નીને લખવામાં આવેલો એક પત્ર હરરાજીમાં 55,000 પાઉન્ડમાં વેંચાયો છે. ટાઈટૈંનિક 15 એપ્રિલ 1912 ના રોજ 1,517 લોકો સાથે એટલાંટિક મહાસાગરમાં ડૂબી ગયું હતું. પત્ર લખનારા એડોલ્ફ સૈફેલ્ડ પ્રથમ શ્રેણીના યાત્રી ...
3
4
પાકિસ્તાની સશસ્ત્ર દળોએ રવિવારે ભારતીય સીમા નજીક સ્થિત ચોલિસ્તાન રણમાં એક મોટો યુદ્ધાભ્યાસ કર્યો જે દરમિયાન દેશના નાગરિક અને સેન્ય નેતૃત્વએ કહ્યું કે, પાકિસ્તાનની સુરક્ષા રણનીતિ વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધ પર આધારિત છે અને તેનું કોઈ પણ વિરુદ્ધ આક્રમક ...
4
5
પાકિસ્તાન સરકારે શનિવારે કોર્ટમાં એવા પૂરાવા રજૂ કર્યા જેમાં કથિત રીતે દેખાડવામાં આવ્યું છે કે, બંધક બનાવામાં આવેલા પાંચ અમેરિકી યુવકો અને અલકાયદાના એક મોટા નેતા વચ્ચે સંબંધ છે. એક ફરિયાદીનું કહેવું છે કે, આ નેતાની ઓળખ પ્રથમ વખત જાહેર કરવામાં આવી ...
5
6
ચીનના એક મોટી શક્તિના રૂપમાં વિકસવાને લઈને અન્ય દેશોની આશંકાઓને દૂર કરતા ચીની રાષ્ટ્રપતિ હૂ જિન્તાઓએ કહ્યું કે, તેના દેશે કઠિન પરિશ્રમ અને સમાવેશી પ્રક્રિયા મારફત વિકાસ કર્યો છે તથા આધુનિક ઇતિહાસમાં ચીની લોકોએ ઘણી મુશ્કેલીઓ સહન કરી છે. બ્રાજીલમાં ...
6
7
એમોનિયાની એક નવી ટંકી સ્થાપિત કરવા અને ઉપકરણોની આપૂર્તિ કર્યા બાદ અવકાશ યાન ડિસ્કવરીએ શનિવારે આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્રથી પ્રસ્થાન કરી દીધું છે. ડિસ્કવરીએ પોતાના પુનરાગમનની યાત્રા શરૂ કરી દીધી છે અને ધરતી પર પોતાના હવાઈમથક તરફ વધી રહ્યું છે. ...
7
8
પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ અશ્ફાક પરવેજ કયાનીએ એક ગામ પાસેથી માફી માંગી છે. આ ગામના સભ્યો આ માસે એક હવાઈ હુમલામાં મૃત્યુ પામ્યાં હતાં. ઇંટર સ્ટેટ પબ્લિક રિલેશન્સ તરફથી જારી એક યાદીમાં કહેવામાં આવ્યું છે કે, કયાનીએ (ખૈબર કબાયલી વિસ્તારમાં) તિરાહ ...
8
9
વિસ્થાપિતોના એક શિબિરમાં આજે એકપછી એક થયેલ બે બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા અને 50 બીજા ઘાયલ થઈ ગયા. પશ્ચિમોત્તર પાકિસ્તાનમાં આતંકવાદ વિરોધી અભિયાનને કારણે વિસ્થાપિત થયેલ લોકોને માટે આ શિવિર સ્થાપિત કરવામાં આવ્યુ હતુ.
9
10
મુંબઈ હુમલા સંબંધમાં પહેલીવાર ખુલાસો થયો કે 26 નવેમ્બર 2008મા રોજ થયેલ મુંબઈ હુમલાના નરસંહારને અંજામ આપનારાઓને અફગાનિસ્તાન સ્થિત અલકાયદાન શિબિરોમાં પ્રશિક્ષણ આપવામાં આવ્યુ હતુ. સૂત્રોએ સંકટ પર જોર આપતા સુરક્ષા સંદર્ભમાં ભારત માટે અફગાનિસ્તાનના ...
10
11
'બ્રિક' અને 'ઈબ્સા'એ શિખર બેઠકોમાં પશ્ચિમી દેશો દ્વારા ઈરાન પર તાજેતરમાં લગાવેલ પ્રતિબંધનો ભારતે વિરોધ કર્યો છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શર્માએ શનિવારે સંવાદદાતાઓને કહ્યુ કે આ શિખર બેઠકોમાં ઈરાન મુદ્દા પર ચર્ચા થઈ જેમા પ્રધાનમંત્રીએ ...
11
12
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રચિત સ્વતંત્ર સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનની ભૂતપૂર્વ વડાપ્રધાન બેનજીર ભુટ્ટોની હત્યાને રોકી શકાઈ હોત. રિપોર્ટમાં બેનજીરની સુરક્ષામાં 'વિફળતા' માટે તત્કાલીન મુશર્રફ સરકારની પણ આલોચના કરવામાં આવી છે. ...
12
13
પાકિસ્તાનને ગુરૂવારે કહ્યું કે, આ માસના અંતમાં યોજાનારા દક્ષેસ શિખર સમ્મેલન અંતર્ગત વડાપ્રધાન યૂસુફ રજા ગિલાની અને તેમના ભારતીય સમકક્ષ મનમોહનસિંહ વચ્ચે હજુ સુધી કોઈ મુલાકાત નક્કી થઈ નથી જો કે, એક પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો અને વાતચીત ફરીથી શરૂ કરવા ...
13
14
અફગાનિસ્તાનના દક્ષિણવર્તી શહેર કંધારમાં વિદેશી કંપનીએ એક પ્રાંગણને નિશાન બનાવીને કરવામાં આવેલ આત્મઘાતી બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા. રાષ્ટ્રપતિના સાવકા ભાઈએ આ માહિતી આપી.
આ વિસ્ફોટ એક કંધાર હોટલની નજીક થયેલ એક અન્ય કાર હુમલાના કલાકો ...
14
15
ચીનના પશ્વિમોત્તર પ્રાંત છિંગ હાયમાં કાલે 7.1 ની તીવ્રાતા સાથે આવેલા વિનાશકારી ભૂકંપથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 589 પર પહોંચી ગઈ છે. રેક્ટરે સ્કેલ પર 7.1 ની તીવ્રતાથી કાલે સવારે તિબેતના પઠારમાં સ્થિત છિંગ હાય પ્રાંતમા ભૂકંપના આંચકા અનુભવામાં ...
15
16
અમેરિકાની પ્રથમ મહિલા મિશેલ ઓબામાએ મૈક્સિકો સાથે ઘનિષ્ઠ સંબંધ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી ત્યાંના રાષ્ટ્રપતિની પત્ની સાથે મુલાકાત કરી. તેમણે બાળકો સાથે નૃત્ય કર્યું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં. મૈક્સિકો સિટીના ઈબેરો અમેરિકન વિશ્વવિદ્યાલયમાં ...
16
17
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ દક્ષિણ એશિયાના નેતાઓને કહ્યું છે કે, ક્ષેત્રમાં સ્થાયી શાંતિ માટે લંબિત મામલાઓના સમાધાનની દિશામાં તે વીતેલી વાતોને વિઘ્ન ન બનવા દે. ભારતના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને લેખક જસવંતસિંહ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં ...
17
18
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું છે કે, પરમાણુ સુરક્ષા નિવેદનો પર પાકિસ્તાનના હસ્તાક્ષર અને તેના દ્વારા જતાવવામાં આવેલી પ્રતિબદ્ધતાઓથી ભવિષ્યમાં પરમાણુ સામગ્રીની તસ્કરી અથવા તેના પ્રસારનો ખતરો ઓછો થવાની સંભાવના છે. ઓબામાએ કહ્યું કે, ...
18
19
ચીનના કિંધાઈ પ્રાંતમાં બુધવારે સવારે આવેલા 7.1 ની તીવ્રતાવાળા જબર્દસ્ત ભૂકંપમાં ઓછામાં ઓછા 300 લોકોના મૃત્યુ નિપજ્યાં છે જ્યારે આઠ હજાર લોકો લોકો ઘાયલ થયાં છે. શિન્હુઆ સંવાદ સમિતિના રિપોર્ટ અનુસાર ભૂકંપ સ્થાનીય સમયાનુસાર સવારે લગભગ સાત વાગ્યેને 49 ...
19