Newsworld News International 211

મંગળવાર, 10 ફેબ્રુઆરી 2026
0

ઝીણા પર પુસ્તક લખવાનો અફસોસ નહીં : જસવંત

બુધવાર,એપ્રિલ 14, 2010
0
1
પરમાણુ સુરક્ષા શિખર સમ્મેલનમાં સોમવારે બરાક ઓબામાના રાત્રિભોજન પર પાકિસ્તાનના વડાપ્રધાન યૂસુફ રજા ગિલાનીએ મનમોહન સિંહ સાથે વાતચીત કરી. બન્ને નેતાઓ વચ્ચે જો કે, આ વાતચીત અમુક મિનિટો સુધી જ ચાલી. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિષ્ણુ પ્રકાશે ...
1
2
પરમાણુ શિખર સમ્મેલનમાં હાજરી આપી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન યૂસુફ રજા ગિલાનીએ મુંબઈ હુમલાને અંજામ આપનારા લશ્કર-એ-તૈયબા વિરુધ કડક કાર્યવાહી કરવા માટે હજુ વધુ પૂરાવાઓની જરૂરિયાત જણાવી અને પાકિસ્તાની ધરતીથી ભારત પર આતંકવદી હુમલા કરનારા સંગઠનનોને સહન ...
2
3
અમેરિકાની અત્યાર સુધીની સર્વાધિક ભીષણ ખાણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વેસ્ટ વર્જીનિયાના 29 ખાણ મજૂરો પ્રત્યે સંવેદના જાહેર કરતા અમેરિકી સિનેટે અમુક ક્ષણ મૌન રાખતા તેને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. સેનેટે કાલે બેરોજગારી લાભોમાં સંબંધમાં એક ખરડા પર ચર્ચા ...
3
4
અમેરિકામાં ન્યૂયોર્કમાં ભૂમિગત ટ્રેનોમાં બોમ્બ રાખવાના ષડયંત્રમાં ચોથા સંદિગ્ધ આતંકવાદીને પાકિસ્તાનમાંથી પકડી લેવામાં આવ્યો છે. સ્થાનીય મીડિયા રિપોર્ટ અનુસાર આ અજાણ્યા સંદિગ્ધને એક સપ્તાહ પહેલા પાકિસ્તાનમાંથી પકડી લેવામાં આવ્યો હતો. અમેરિકા એ ...
4
4
5
પ્રધાનમંત્રી મનમોહનસિંહે ગત રાત્રે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત કરીને પાકિસ્તાનથી સતત આવી રહેલા આતંકી ખતરા અને 26/11 હુમલા માટે જવાબદાર લોકોને દંડિત કરવાની પડોશી દેશની અનિચ્છાને રેખાંકિત કરી. તેમણે ડેવિડ હેડલી સુધી પહોંચ પ્રાપ્ત કરવા ...
5
6
યુદ્ધક હેલિકોપ્ટરોથી લૈસ સૈનિકોને પશ્વિમોત્તર પાકિસ્તાનમાં ઓરકજઈ કબીલાઈ ક્ષેત્રમાં હુમલો કરીને 43 આતંકીઓને ઠાર કરી દીધા. સેનાએ તેમના છુપાવાના ત્રણ ઠેકાણાઓને નષ્ટ કરી દીધા. આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે, ઓરકજઈ એજન્સીના બૈજોત ક્ષેત્રમાં સુરક્ષા ટુકડીએ ...
6
7
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પાકિસ્તાનના વડાપ્રધાન યૂસુફ રજા ગિલાનીને કહ્યું છે કે, પાકિસ્તાન મુંબઈ હુમલાના જવાબદાર લોકોને કાયદાના ઘેરામાં લે. ઓબામાએ ગિલાનીને કહ્યું કે, આ ક્ષેત્રમાં સ્થિતિઓમાં સુધાર આવશે. ઓબામાએ આ દરમિયાન પાકિસ્તાન સાથે કોઈ ...
7
8
ઈરાન પર નવા અંકૂશ લગાડવાના અમેરિકાના પ્રયત્નો વચ્ચે વડાપ્રધાન મનમોહનસિંહે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સમક્ષ એ સ્પષ્ટ કરી દીધું છે કે, ભારત ઈસ્લામી ગણરાજ્ય વિરુદ્ધ એવા કોઈ પણ પ્રતિબંધની વિરુદ્ધ છે જેનાથી એ દેશની સામાન્ય જનતા પ્રભાવિત થતી હોય. સિંહે ...
8
8
9
બેન્કોકમાં સુરક્ષા ટુકડી અને નવી ચૂંટણીની માગ કરી રહેલા પ્રદર્શનકારીઓ વચ્ચે સર્જાયેલા સંઘર્ષમાં 19 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. છેલ્લા આશરે બે દશકામાં સૌથી વધારે રક્તરંજિત રાજનીતિક હિંસામાં અસંખ્ય લોકો ઘાયલ થયાં છે. આ અગાઉ 1992 માં સેના વિરોધી ...
9
10
રશિયાના વડાપ્રધાન બ્લાદિમીર પુતિને કહ્યું છે કે, શનિવારે સર્જાયેલી વિમાન દુર્ઘટનાના કારણોનો જેમ બને તેમ જલ્દી પત્તો લગાડવો જોઈએ. દુર્ઘટનાસ્થળનો પ્રવાસ કરવા સ્મોલેંસ્ક આવેલા પુતિનના હવાલેથી રશિયન સંવાદ સમિતિએ કહ્યું કે, આ દુર્ઘટનાના ઓછામાં ઓછા સમયમાં ...
10
11
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા આયોજિત પરમાણુ સુરક્ષા શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી મનમોહનસિંહ અહીં પહોંચ્યાં. ડૉ. સિંહ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે અમેરિકાના બે દિવસીય પ્રવાસ પર સ્થાનીય સમયાનુસાર રાત્રે આઠ વાગ્યેને 26 મિનટ પર ...
11
12
પોલેંડના રાષ્ટ્રપતિ લેખ કાર્જિસ્કી અને તેમની પત્નીને લઈને જઈ રહેલ શનિવારે સવારે વિમાન રૂસના પશ્ચિમી વિભાગના સ્મોલેસ્ક હવાઈ મથક નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ.
12
13

અમે ધમકીઓથી ડરતા નથી - ઈરાન

શનિવાર,એપ્રિલ 10, 2010
ઈરાને યૂરેનિયમ સંવર્ઘનને માટે એક નવ ઝડપી કાર્યક્રમની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ મહેમૂદ અહમદીનેજાદે સંયુક્ત રાષ્ટ્રના તાજા પ્રતિબંધો પર વિચાર કરી રહેલ દેશોને જણાવ્યુ છે કે તેઓ ધમકીઓને ગંભીરતાથી નહી લે.
13
14
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદ્રા રાજપક્ષેના સત્તાધારી મંત્રીમંડળ યૂનાઈટેડ પીપુલ્સ ફ્રીડમ એલાયંસ (યૂપીએફએ)ના તમિલ વિદ્રોહીઓનો સફાયો થયા પછી પહેલીવાર થયેલ સંસદીય ચૂંટણીમાં બહુમત મેળવી લીધો.
14
15
ડિસેમ્બરમાં થયેલ કોપેનહેગન શિખર વાર્તા પછી જળવાયુ પરિવર્તનથી નિપટારો લાવવાની સંયુક્ત રાષ્ટ્રને પ્રક્રિયાને અહી વાતચીતની શરૂઆતમાં જ ઝટકો લાગ્યો.
15
16
અમેરિકાના ઓહિયોમાં એક ગુરુદ્વારામાં માંસ કાપવાનું ચાકૂ લઈને ચાલી રહેલા 41 વર્ષના એક શખ્સે જ્યારે હથિયાર આપવાથી ના પાડી તો પોલીસે તેની ગોળી મારીને હત્યા નિપજાવી દીધી. ઉપનગરીય ક્લીવલૈંડના ગુરુ ગોવિંદ સિંહ સિખ ગુરૂદ્વારામાં બેડફોર્ડ પોલીસના એક ...
16
17
કિર્ગિજસ્તાનમાં ભૂતપૂર્વ વિદેશ મંત્રી રોજા ઓતુનબાયેવાના નેતૃત્વમાં ગુરૂવારે વિપક્ષના એક જોડાણે સંસદ ભંગ કરતા વચગાળાની સરકાર બનાવી લીધી. વિપક્ષે રાષ્ટ્રપતિ કુરમાનબેક બાકિયેવને પદ છોડવા માટે પણ કહ્યું છે. વિપક્ષે જાહેરાત કરી છે કે, તે અશાંત દેશ પર છ ...
17
18
ચીને આ સપ્તાહે રજૂ કરવામાં આવેલી અમેરિકી પરમાણુ હથિયાર નીતિના જવાબમાં અમેરિકાથી પોતાના પરમાણુ હથિયારોંના જથ્થામાં કપાત કરવાની માગણી કરતા કહ્યું છે કે, તે પરમાણુ યુદ્ધની શરૂઆત નહીં કરે. ચીની વિદેશ મંત્રાલયની પ્રવક્તા જિયાંગ યૂ એ અહીં કહ્યું, ...
18
19
તાનાશાહી, માનવાધિકારોના હનન અને કુપ્રબંધનથી કંટાળેલી કિર્ગિસ્તાનની જનતાએ બુધવારે સરકાર વિરુદ્ધ મોરચો છેડી દીધો. વિદ્રોહીઓએ દેશના ગૃહ મંત્રીની હત્યા કરી નાખી અને ઉપ પ્રધાનમંત્રીને બંધક બનાવી લીધા છે. વિદ્રોહીઓને બેકાબૂ જોતા જોઈને રાષ્ટ્રપતિ ...
19