Newsworld News National 277

સોમવાર, 2 ફેબ્રુઆરી 2026
0

રાહુલ ગાંધીના ઘરે પહોંચી દિલ્હી પોલીસ, મહિલાઓના યૌન શોષણ પર આપ્યું નિવેદન

રવિવાર,માર્ચ 19, 2023
0
1
UP Power Cut: યુપીમાં, ખાનગીકરણ અને સેવાની શરતોમાં ઘટાડા સામે વીજળી કર્મચારીઓના આંદોલનની અસર દેખાઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં સતત વધી રહેલા વીજ સંકટ વચ્ચે સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે.
1
2
પંજાબ પોલીસે શનિવારે ‘વારિસ પંજાબ દે’ સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહ અને સંગઠનના અન્ય સભ્યો વિરુદ્ધ રાજવ્યાપી અભિયાન શરૂ કર્યું છે.
2
3
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે અદાણી-હિંડનબર્ગ વિવાદની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) ની રચના કરવાની વિપક્ષની માંગ પર પોતાનું મૌન તોડ્યું હતું. એક કાર્યક્રમમાં બોલતા શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ મામલાની નોંધ લીધી છે અને તપાસ ...
3
4
વારિસ પંજાબ દે મુખી અમૃતપાલ સિંહને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પંજાબ પોલીસે ખાલિસ્તાન સમર્થક વારિસ પંજાબ દેના ચીફ અમૃતપાલ સિંહની ધરપકડ કરી છે. અગાઉ અમૃતપાલ સિંહના 6 સહયોગીઓની હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી હતી.
4
4
5
લગ્નના મામેરા માટે જાણીતો રાજસ્થાનનો નાગૌર જિલ્લો ફરી એકવાર ચર્ચામાં છે. અહીં ત્રણ ખેડૂત ભાઈઓએ તેમની ભત્રીજીના લગ્નમાં 3 કરોડ 21 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા. જ્યારે તેઓ થાળીમાં કેશ લઈને પહોંચ્યો તો બધા જોતા જ રહી ગયા. એટલું જ નહીં, ત્રણેય મામાઓએ ...
5
6
Indian Army Helicopter Crashed: ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટ (Cheetah Helicopter)અરુણાચલ પ્રદેશના મંડલા પર્વતીય વિસ્તારની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ છે. પાયલટની શોધ માટે સર્ચ ઓપરેશન (Search Operation) શરૂ કરવામાં આવ્યુ છે. સેનાના સૂત્રોએ આ ...
6
7
લંડનમાં ભારતીય લોકતંત્ર વિશે કોગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનને લઈને સંસદથી રસ્તા સુધી બવાલ મચી ગઈ છે. પોતાના નિવેદનને લઈને સંસદના બંને સદનોમાં ચાલતા હંગામા વચ્ચે રાહુલ ગાંધીએ ગુરૂવારે કહ્યુ કે તેમણે ભારત કે ભારતીય સંસદ વિરુદ્ધ કશુ કહ્યુ નથી.
7
8
બિહારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં લગ્ન પહેલા જ દુલ્હન તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, જેના કારણે વરરાજા અને જાનૈયાઓને નવવધુ વગર ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.
8
8
9
Land For Job Scam: બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને તેમની પુત્રી અને આરજેડી સાંસદ મીસા ભારતીને જામીનના બદલામાં નોકરી મામલે જમાનત મળી ગઈ છે. રૉઉજ એવેન્યુ કોર્ટે લાલૂ યાદવ, મીસા ભારતી અને રાબડી દેવીને 50,000ના ...
9
10
ઉત્તરપ્રદેશના લખનૌ રેલવે સ્ટેશન (Lucknow Railway Station) માં હાજર ટીટી દ્વારા મહિલા સાથે શરમજનક હરકત સામે આવી છે. માહિતી મુજબ ટ્રેન (Indian Train) માં નશાની હાલતમાં ટીટીએ મહિલા મુસાફર પર પેશાબ કરી દીધી. ત્યારબાદ ટ્રેનમાં ખૂબ બબાલ શરૂ થઈ ગઈ. સૂચના ...
10
11
. કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનુ સોમવારે નિધન થઈ ગયુ. કાલવીની જયપુરના સવાઈ માનસિંહ હોસ્પિટલમા લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. રિપોર્ટ્સ મુજબ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મોડી રાત્રે કાલવીને કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો અને આને કારણે ...
11
12
જોધપુરમાં વરને જોઈને મોટી બહેને લગ્ન કરવાની ના પાડી દીધી, જેથી પરિવારજનોએ 16 વર્ષની છોકરીના લગ્ન 45 વર્ષના યુવક સાથે કરાવી દીધા. યુવતીના પરિવારજનોએ લગ્ન માટે 5 લાખ રૂપિયા પણ લીધા હતા.
12
13
દેશમાં વિદ્યાર્થીઓને પહેલાથી જ મોબાઈલમાં ગેમ રમવાનો શોખ વધ્યો હોવાથી તેઓ અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી. જેના કારણે તેઓ નાપાસ થવાના ડરે કંઈક અજુગતુ કરી બેસે છે. આવો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે
13
14
યુવતીએ માત્ર એટલા માટે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેણીએ વરના પરિવાર પાસેથી દહેજની રકમ માંગી હતી. આવો જાણીએ આવું કેમ થયું?
14
15
ભારતીય સેનાના અગ્નિપથ યોજનાના હેઠણ અગ્નિવીર ભરતી 2023 માટે રજીસ્ટ્રેશન ખૂબ પહેલા 16 ફેબ્રુઆરીથી શરૂ કરી નાખ્યા છે. હવે ભારતીય સેનાની તરફથી તેના ઑનલાઈન રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઈછે. તેની સાથે જ આ ભરતી માટે કેટલાક ફેરફાર પણ કર્યા છે.
15
16
મેડિકલ ઈમરજન્સીના કારણે નવી દિલ્હીથી દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. એરલાઇનના એક અધિકારીએ સમાચાર એજન્સી ANIને આ અંગે માહિતી આપી છે. જાણવા મળ્યું છે કે વિમાનમાં સવાર એક મુસાફરનું મોત થયું છે.
16
17
ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી જાહેર કરી છે અને જણાવ્યું છે કે કેટલાક રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી હવામાન (Weather Update) વધુ ખરાબ થવાનું છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ઘણા રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
17
18
ઓયો (OYO)ના ફાઉન્ડર રિતેશ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલનું શુક્રવારે નિધન થયું હતું. અહેવાલો અનુસાર, ગુરુગ્રામમાં એક ઉંચી ઇમારત પરથી પડી જવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. ઓયોના પ્રવક્તાએ રિતેશ અગ્રવાલના પિતાના મૃત્યુની પુષ્ટિ કરી છે. આ સાથે રિતેશ ...
18
19
ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2 હવે લોકોને મારી રહ્યો છે. હરિયાણા અને કર્ણાટકમાં આ વાયરસથી એક-એક વ્યક્તિના મોતના સમાચાર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના હવાલાથી મીડિયા રિપોર્ટ્સમાં આ માહિતી આપવામાં આવી છે
19