Newsworld News National 304

શુક્રવાર, 10 એપ્રિલ 2026
0

Winter Holidays : કડકડતી ઠંડી વચ્ચે આ રાજ્યોમાં રજાઓની જાહેરાત, જાણો ક્યાં સુધી શાળાઓ બંધ રહેશે

રવિવાર,જાન્યુઆરી 1, 2023
0
1
ભારતીય ક્રિકેટર ઋષભ પંતનો શુક્રવારે સવારે 30 ડિસેમ્બર 2022 ના રોજ એક ભયંકર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં વિકેટ કીપર ખેલાડી પણ ખરાબ રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ તરત જ તેને દિલ્હી-દેહરાદૂન રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા
1
2
ક્રિકેટર ઋષભ પંત માર્ગઅકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત થયા બાદ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એક પોસ્ટ શૅર કરી છે, જેની ચર્ચા ચાલી રહી છે. શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'પ્રાર્થના.'
2
3
ઋષભ પંતનો શુક્રવારે સવારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર અકસ્માત સર્જાયો છે. બાદમાં તેમને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
3
4
ગાંધીનગરમાં પોતાનાં માતા હીરાબહેન મોદીના અંતિમસંસ્કાર બાદ પશ્ચિમ બંગાળમાં વડા પ્રધાન મોદીએ રેલવેના પ્રોજેક્ટના લોકાર્પણ કાર્યક્રમમાં વીડિયો લિંક વડે ભાગ લીધો. કાર્યક્રમને સંબોધતી વખતે તેમણે કહ્યું, "હું આપ સૌ વચ્ચે ઉપસ્થિત રહેવા માગતો હતો, પરંતુ ...
4
4
5
પોલીસે ગુરુવારે સરકારી કોલેજ તોકાપાલ પાછળ લાશની ઓળખ કરી છે. મૃતક નિરંજન વૈદ ઓડિશાના એમજી 34 મલકાનગિરીનો રહેવાસી છે. જેની લાશ ઝાડ સાથે લટકતી અને ધડ જમીન પર પડેલું મળી આવ્યું હતું. યુવકે ઝાડ પર લટકીને જીવ આપી દીધો છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે. ...
5
6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું આજે (શુક્રવારે) વહેલી સવારે નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં કરવામાં આવ્યા છે. પીએમ મોદી તેમના જીવનમાં માતા હીરાબેનનું મોટું યોગદાન માને છે. આજથી 7 વર્ષ પહેલા PM મોદી અમેરિકામાં ફેસબુકના સ્થાપક ...
6
7
તમે બસ અને ટ્રેનમાં હમેશા સીટને લઈને યાત્રીઓની વચ્ચે ઝગડા થતા જોયા હશે. પણ હવે આ ઝગડા હજારો મીટરની ઉંચાઈ પર પણ જોવા મળી રહ્યા છે.જી હી એવુ જે એક વીડિયો તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બેંગકોકથી કોલકાતા આવતી ફ્લાઈટમાં ભારતીય મુસાફરોએ ...
7
8
આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુના રોડ શો દરમિયાન નાસભાગમાં સાત લોકોના મોત થયા હતા. પૂર્વ મુખ્યમંત્રીના રોડ શોમાં ભારે ભીડ એકઠી થઈ હતી અને આ ઘટનામાં 6 લોકો ઘાયલ પણ થયા હતા.
8
8
9
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના દરમિયાન લગ્ન પર સવાલ થયા. જવાબ ખૂબ રોચક હતો. રાહુલએ યાત્રા દરમિયાન તેમની દાદી ઈંદિરા ગાંધીના વિશે વાત કરી રહ્યા હતા. તેણે કહ્યુ- ઈંદિરા ગાંધી તેમના જીવનનુ પ્રેમ છે. તેમની બીજી માતા છે.
9
10
છતીસગઢના રાયગઢ જીલ્લાથી એક સનસનાટીભરી કેસ સામે આવ્યો છે. જ્યાં સોશિયલ મીડિયા પર એક્ટિવ એક છોકરીએ તેમના ઘરના ધાબા પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આ બાબતે સૂચના મળ્યા પછી પોલીસએ લાશને કબ્જામાં લેતા પોસ્ટમાર્ટન માટે
10
11
જમ્મુ-કાશ્મીરના સિધ્રા વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોને બાતમી મળી હતી કે ત્રણ આતંકવાદીઓ એક ટ્રકમાં જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા છે. આ માહિતીના આધારે સુરક્ષા દળોએ સિધ્રામાં ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા હતા. ...
11
12
કર્નાટકના મૈસૂરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના કાર અકસ્માતના સમાચાર પ્રાપ્ત થયા છે. કારમાં પ્રહલાદ મોદી સાથે તેમનો પુત્ર અને પુત્રવધૂ પણ હતા. ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
12
13
Nasal Vaccine Price: કોરોના વાયરસને લઈને ભારત સરકાર એલર્ટ પર છે. સરકારે નેજલ વેક્સીનને ગયા અઠવાડિયે મંજુરી આપી દીધી. જલ્દી જ વેક્સીન મળી રહેશે. બીજી બાજુ હવે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ નેજલ વેક્સીનની કિમંત એક હજાર રૂપિયા હોઈ શકે છે. તેમા ...
13
14
દુનિયાભરમાં કોવિડ 19ના વધતા કેસોને જોતા કર્નાટક સરકારે સોમવારે ઘણા સાવચેતીના પગલાં લીધા છે. હવે સિનેમાઘરો અને શિક્ષણ સંસ્થાનોમાં માસ્ક ફરજીયાત કરી નાખ્યો છે. તે સિવાય વૃદ્ધો સાથે વધારે ખતરાની વસ્તીને ભીડવાળા વિસ્તારોને ટાળવા માટેની સલાહનો સમાવેશ થાય ...
14
15
યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સોમવારે કહ્યું હતું કે, “તેઓએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી.”
15
16
Cervical Cancer Vaccine: દેશની કેંદ્ર સરકારએ મહિલાઓ અને છોકરીઓના સ્વાસ્થય હિતમાં મોટો નિર્ણય લીધુ. દેશની મહિલાઓમાં તીવ્રતાથી વધતા સર્વાઈકલ કેંસરની રોકત્ગામ માટે મોદી સરકાર જલ્દી જ શાળામાં છોકરીઓને રસી લગાવશે.
16
17
નાણામંત્રી નિર્મલા સીતારમણ દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં દાખાલ થઈ છે. નાણા મંત્રાલયના અધિકારીઓના મુજબ મંત્રીનુ રૂટીન ચેકઅપ કરાઈ રહ્યુ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સીતારમણને નિયમિત તપાસ અને પેટના નાના ચેપને કારણે એમ્સના ખાનગી ...
17
18
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં પેરાગ્લાઈડિંગ સાઈટ ડોભી પર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં એક 30 વર્ષીય પ્રવાસીનું મોત થયું છે. પોલીસે મૃતદેહને કબજે લીધા બાદ પાયલટ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
18
19
આ દેશોમાં આવનાર મુસાફરોના RT-PCR જરૂરી, ગુજરાતના સ્વાસ્થ મંત્રીએ કોરોનાને લઇને કર્યું એલર્ટ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER)- અમદાવાદના ઉપક્રમે શનિવારે, 24 ડિસેમ્બર, 2022ના રોજ તેના 9મા દિક્ષાંત સમારંભનું આયોજન ...
19