0
દારૂના નશામાં ધૂત યુવકો યુવતીને કાર સાથે 4 KM સુધી ઢસડી ગયા, દિલ્હીમાં લોહીથી ખરડાયેલી લાશ મળી; ઘર્ષણને કારણે કપડાં ફાટી ગયા હતા
સોમવાર,જાન્યુઆરી 2, 2023
0
1
SC Demonetisation Judgment Today: નોટબંધી પર SC ચુકાદો વર્ષ 2016માં કરવામાં આવેલી નોટબંધીને લઈને કેન્દ્રની મોદી સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર સુપ્રીમનો ચુકાદો આવ્યો છે.
1
2
સૂર્યનગરી એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, રેલવેએ હેલ્પલાઈન નંબર જારી કર્યો
બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા બાદ, રેલવેએ મુસાફરો અને સંબંધિત પરિવારના સભ્યો માટે હેલ્પલાઇન નંબર જારી કર્યો છે.
2
3
યૂક્રેનની સેના અનુસાર, રશિયાએ નવા વર્ષના પ્રથમ દિવસે (રવિવારે) પણ તેમના દેશ પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં રશિયાએ ઈરાનમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.
3
4
હિન્દુસ્તાન ટાઇમ્સ સમાચારપત્ર અનુસાર, શનિવારે એક પત્રકારે રાહુલ ગાંધીને પૂછ્યું કે શું કૉંગ્રેસમાં વરુણ ગાંધી માટે જગ્યા છે? આ અંગે વાયનાડના સાંસદે કહ્યું કે તેમણે પાર્ટી અધ્યક્ષને પૂછવું જોઈએ.
4
5
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીની સ્મૃતિમાં આજે તેમના પૈતૃક સ્થળ વડનગર ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવશે. પ્રાર્થનાસભા સવારે 9:00 થી બપોરે 12:00 દરમિયાન યોજાશે. હીરાબાની તબિયત અચાનક બગડતાં 28 ડિસેમ્બરે અમદાવાદની યુએન ...
5
6
શાળાઓમાં શિયાળાની રજાઓઃ દેશના ઘણા રાજ્યોની શાળાઓમાં શિયાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાનની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ચાલો જાણીએ કે આ રાજ્યોમાં કેટલા સમય સુધી શાળાઓ બંધ રહેશે
6
7
ભારતીય ક્રિકેટર ઋષભ પંતનો શુક્રવારે સવારે 30 ડિસેમ્બર 2022 ના રોજ એક ભયંકર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં વિકેટ કીપર ખેલાડી પણ ખરાબ રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ તરત જ તેને દિલ્હી-દેહરાદૂન રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા
7
8
શુક્રવાર,ડિસેમ્બર 30, 2022
ક્રિકેટર ઋષભ પંત માર્ગઅકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત થયા બાદ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એક પોસ્ટ શૅર કરી છે, જેની ચર્ચા ચાલી રહી છે. શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'પ્રાર્થના.'
8
9
શુક્રવાર,ડિસેમ્બર 30, 2022
ઋષભ પંતનો શુક્રવારે સવારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર અકસ્માત સર્જાયો છે. બાદમાં તેમને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
9
10
શુક્રવાર,ડિસેમ્બર 30, 2022
ગાંધીનગરમાં પોતાનાં માતા હીરાબહેન મોદીના અંતિમસંસ્કાર બાદ પશ્ચિમ બંગાળમાં વડા પ્રધાન મોદીએ રેલવેના પ્રોજેક્ટના લોકાર્પણ કાર્યક્રમમાં વીડિયો લિંક વડે ભાગ લીધો. કાર્યક્રમને સંબોધતી વખતે તેમણે કહ્યું, "હું આપ સૌ વચ્ચે ઉપસ્થિત રહેવા માગતો હતો, પરંતુ ...
10
11
શુક્રવાર,ડિસેમ્બર 30, 2022
પોલીસે ગુરુવારે સરકારી કોલેજ તોકાપાલ પાછળ લાશની ઓળખ કરી છે. મૃતક નિરંજન વૈદ ઓડિશાના એમજી 34 મલકાનગિરીનો રહેવાસી છે. જેની લાશ ઝાડ સાથે લટકતી અને ધડ જમીન પર પડેલું મળી આવ્યું હતું. યુવકે ઝાડ પર લટકીને જીવ આપી દીધો છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે. ...
11
12
શુક્રવાર,ડિસેમ્બર 30, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું આજે (શુક્રવારે) વહેલી સવારે નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં કરવામાં આવ્યા છે. પીએમ મોદી તેમના જીવનમાં માતા હીરાબેનનું મોટું યોગદાન માને છે. આજથી 7 વર્ષ પહેલા PM મોદી અમેરિકામાં ફેસબુકના સ્થાપક ...
12
13
ગુરુવાર,ડિસેમ્બર 29, 2022
તમે બસ અને ટ્રેનમાં હમેશા સીટને લઈને યાત્રીઓની વચ્ચે ઝગડા થતા જોયા હશે. પણ હવે આ ઝગડા હજારો મીટરની ઉંચાઈ પર પણ જોવા મળી રહ્યા છે.જી હી એવુ જે એક વીડિયો તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બેંગકોકથી કોલકાતા આવતી ફ્લાઈટમાં ભારતીય મુસાફરોએ ...
13
14
આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુના રોડ શો દરમિયાન નાસભાગમાં સાત લોકોના મોત થયા હતા. પૂર્વ મુખ્યમંત્રીના રોડ શોમાં ભારે ભીડ એકઠી થઈ હતી અને આ ઘટનામાં 6 લોકો ઘાયલ પણ થયા હતા.
14
15
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના દરમિયાન લગ્ન પર સવાલ થયા. જવાબ ખૂબ રોચક હતો. રાહુલએ યાત્રા દરમિયાન તેમની દાદી ઈંદિરા ગાંધીના વિશે વાત કરી રહ્યા હતા. તેણે કહ્યુ- ઈંદિરા ગાંધી તેમના જીવનનુ પ્રેમ છે. તેમની બીજી માતા છે.
15
16
છતીસગઢના રાયગઢ જીલ્લાથી એક સનસનાટીભરી કેસ સામે આવ્યો છે. જ્યાં સોશિયલ મીડિયા પર એક્ટિવ એક છોકરીએ તેમના ઘરના ધાબા પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આ બાબતે સૂચના મળ્યા પછી પોલીસએ લાશને કબ્જામાં લેતા પોસ્ટમાર્ટન માટે
16
17
જમ્મુ-કાશ્મીરના સિધ્રા વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોને બાતમી મળી હતી કે ત્રણ આતંકવાદીઓ એક ટ્રકમાં જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા છે. આ માહિતીના આધારે સુરક્ષા દળોએ સિધ્રામાં ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા હતા. ...
17
18
મંગળવાર,ડિસેમ્બર 27, 2022
કર્નાટકના મૈસૂરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના કાર અકસ્માતના સમાચાર પ્રાપ્ત થયા છે. કારમાં પ્રહલાદ મોદી સાથે તેમનો પુત્ર અને પુત્રવધૂ પણ હતા. ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
18
19
મંગળવાર,ડિસેમ્બર 27, 2022
Nasal Vaccine Price: કોરોના વાયરસને લઈને ભારત સરકાર એલર્ટ પર છે. સરકારે નેજલ વેક્સીનને ગયા અઠવાડિયે મંજુરી આપી દીધી. જલ્દી જ વેક્સીન મળી રહેશે. બીજી બાજુ હવે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ નેજલ વેક્સીનની કિમંત એક હજાર રૂપિયા હોઈ શકે છે. તેમા ...
19