0
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદને લઈને IMD એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
સોમવાર,જુલાઈ 21, 2025
0
1
અમદાવાદના બગોદરા ગામમાંથી સામૂહિક આત્મહત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. મૃતક પરિવાર મૂળ ધોળકાનો હતો અને હાલમાં બગોદરા ગામમાં ભાડાના મકાનમાં રહેતો હતો. પરિવારમાં પતિ-પત્ની, બે પુત્રીઓ અને એક પુત્રનો સમાવેશ ...
1
2
Raj Thackeray on Sardar Patel: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના નેતા રાજ ઠાકરેએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ વિવાદ ઉભો થયો છે. ઠાકરેએ મીરા ભાઈંદરમાં એક સભામાં સરદાર પટેલ પર ટિપ્પણી કરી હતી. આનો ગુજરાતમાં વિરોધ ...
2
3
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસમાં ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જોકે હમણાં માછીમારો માટે કોઈ સૂચના આપવામાં આવી નથી.
3
4
કોંગ્રેસે ગુરુવારે અમિત ચાવડાને તેના ગુજરાત એકમના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. પાર્ટીના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ દ્વારા જારી કરાયેલી અખબારી યાદી અનુસાર, તુષાર ચૌધરીને ધારાસભ્ય પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. ચાવડા 2018 થી 2021 સુધી ગુજરાત ...
4
5
Gujarat Kheda News: ગુજરાતના ખેડામાં હેરાન કરનારી ઘટના સામે આવી છે. એક પિતાએ પોતાની મોટી પુત્રીને નહેરમાં ફેંકીને મારી નાખી. તેણે આ નિર્દયી કૃત્ય ગુરૂ પૂર્ણિમા પર કર્યુ. પુત્રીને માર્યા બાદ તેણે તેના પત્નીને મોઢુ બંધ નહી રાખે તો છુટાછેડ આપવાની ધમકી ...
5
6
સાબરકાંઠા અને અરવલ્લી ગામે ચાલતા વિવાદ નું નિર્ણય આવી ગયું છે. સાબરડેરીના ડિરેક્ટર જયંતિ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે પશુપાલકો ની માંગ સામે સાબર ડેરીએ ભાવફેરની જાહેરાત કરી છે. ગત વર્ષની સરખામણીએ માંગ પ્રમાણે ભાવફેર આપવાનો નિર્ણય લેવાયો છે. ...
6
7
American conspiracy regarding Air India crash: 12 જૂને અમદાવાદમાં એર ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટના બાદ બોઇંગને મુશ્કેલીમાં જોઈને અમેરિકન મીડિયાએ આખા મામલાને નવો રંગ આપવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
7
8
કેન્દ્ર સરકાર દ્વારા બે દિવસ પહેલા જ સ્વચ્છતા સર્વે-૨૦૨૪નો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. આ વખતે સ્વચ્છતા સર્વે-૨૦૨૪ના રિપોર્ટમાં ગુજરાતના અમદાવાદ, યુપીના લખનૌ અને મધ્યપ્રદેશના ભોપાલે બધાને આશ્ચર્યચકિત કર્યા. આ ત્રણેય શહેરોએ ઇન્દોરને પાછળ છોડી ...
8
9
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. જેમાં બે નાના ભાઈ-બહેન રમતા રમતા કારમાં પુરાઈ જવાથી ગૂંગળાઈ જતાં મોતને ભેટ્યા છે
9
10
હિમાચલ પ્રદેશજ્ના કાંગડા જીલ્લામાં પૈરાગ્લાઈડિંગ દરમિયાન ગુજરાતના એક પર્યટકનુ મોત થઈ ગયુ. જ્યારે તેમનુ ગ્લાઈડર ઉડાન ભર્યા બાદ તરત જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા ગ્લાઈડરને પડતો જોઈ શકાય છે.
10
11
IAS Arpit Sagar News: ઉત્તર પ્રદેશના બરેલીની રહેનારી આઈએએસ અધિકારી ગુજરાતમાં પોતાના કડક અંદાજ માટે ચર્ચામાંઉત્તર પ્રદેશના બરેલીના વતની IAS અધિકારી ગુજરાતમાં પોતાની કડક શૈલી માટે સમાચારમાં આવ્યા છે. કલેક્ટર તરીકે તેમણે અમદાવાદ-ગોધરા હાઇવે પર ખાડાઓ ...
11
12
Gandhinagar News: ગુજરાતના ગાંધીનગરમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. રાજઘાનીના સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર નીરવ બ્રહ્મભટ્ટ પોતાની પુત્રી સાથે અડલજ બ્રિજમાં ગૌરીવ્રત પુરા થતા જ્વારાનુ વિસર્જન કરવા ગયા હતા. ત્યા તેમનુ ડૂબી જવાથી મોત થઈ ગયુ. માસૂમ બાળકી ...
12
13
હિંમતનગરમાં આવેલી સાબર ડેરી ખાતે પશુપાલકો દૂધના ભાવફેર બાબતે રજૂઆત કરવા આવ્યા હતા. સાબર ડેરી ખાતે પશુપાલકો અને દૂધ ડેરી સંચાલકો વચ્ચે ઉગ્ર બબાલ મચી છે.
13
14
ડોક્ટર તેમની 4 વર્ષની બાળકી સાથે અડાલજ પાસે આવેલી નર્મદા કેનાલના કિનારે પહોંચ્યા હતા જ્યાં તેમનો પગ લપસતા તેઓ કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા. જો કે ઘટનામાં ડૂબી જવાથી ડોક્ટરનું મોત નીપજ્યું હતું
14
15
બોટાદ જિલ્લામાં રવિવાર રાત્રે એક દુખદ ઘટના બની જ્યારે બોચાસણથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર તરફ જઈ રહેલી અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. કારમાં કુલ સાત લોકો સવાર હતા. આકસ્મિક રીતે કોઝવે પરથી પસાર થતી વેળા ...
15
16
BJP Vs AAP's High Voltage Drama:: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હજુ દૂર છે પણ ભાજપ અને AAP વચ્ચેના વાક્યયુદ્ધે રાજકારણ ગરમાવ્યું છે. ગોપાલ ઇટાલિયાના પડકારને સ્વીકારીને કાંતિભાઈ અમૃતિયા આજે ગાંધીનગર પહોંચી રહ્યા છે
16
17
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશ હાલ ક્યાં છે અને તેમની હાલત કેવી છે? આ અંગે તેમના પિતરાઈ ભાઈએ જણાવ્યું કે તેઓ હજુ પણ મધ્યરાત્રિએ જાગી જાય છે અને ફરીથી ઊંઘવામાં તકલીફ પડે છે. તે દુ:ખદ અકસ્માતનું દ્રશ્ય હજુ પણ ...
17
18
વ્યક્તિ પર હાવી થનારા શનિગ્રહ વિશે તો આપ સૌ જાણતા જ હશો. જે વ્યક્તિ પર શનિ ગ્રહનો પડછાયો હોય છે એ વ્યક્તિના દિવસો ખરાબ ચાલવા માંડે છે. પણ જો વ્યક્તિ તેનો ઉપાય પણ કરતો રહે તો ખૂબ સહેલાઈથી તેના પરથી આ શનિની અવકૃપા દૂર થઈ જાય છે અને શનિની કૃપા વરસવા ...
18
19
એયર ઈંડિયા વિમાન દુર્ઘટના પછી અત્યાર સુધી લગભગ 260 ડેડ બોડી પરિવારને સોંપવામાં આવી છે. દુર્ઘટન સ્થળ હજુ પણ બહારના લોકો માટે બંધ છે. હોસ્ટલનુ મેસ જ્યા વિમાન અથડાયુ હતુ હવે સોપાનમ 8 બોયઝ હોસ્ટેલમાં શિફ્ટ થઈ ગયુ છે
19