Regional Gujarat News 574

બુધવાર, 25 ફેબ્રુઆરી 2026
0

ગુજરાતથી મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે એસ.ટી બસ સેવા શરુ થશે

મંગળવાર,જૂન 15, 2021
0
1
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે જમીનો પચાવી પાડવા, ગેરકાયદે જમીનો પર કબજો કરવો તથા ગુજસીટોક જેવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીની રાજસ્થાનના જોધપુરમાંથી ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી બક સૈયદ ઉર્ફે બકુખાન પઠાણ પોલીસ ચોપડે વોન્ટેડ આરોપી છે
1
2
ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા આગામી 13 જુલાઈના રોજ યોજાશે કે કેમ તેના અનેક તર્કવિતર્ક વચ્ચે આજે જગન્નાથ મંદિર ટ્રસ્ટ તરફથી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ભગવાન નગરચર્યાએ નીકળે તેની મંજુરી માંગવામાં આવી છે. રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રામાં પણ 50 ...
2
3
પ્રેમની આડમાં બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાના ષડયંત્ર રચનારા કથિત પ્રેમીઓને હવે ગુજરાતમાં પણ કડક સજા મળશે. ઉત્તરપ્રદેશ અને મઘ્યપ્રદેશ પછી ગુજરાતમાં પણ આજથી લવ જેહાદ કાયદો લાગૂ થઈ જશે. ગુજરાત સરકારે માર્ચમાં બજેટ સત્ર દરમિયાન ધર્મ સ્વાતંત્ર્ય ...
3
4
સમાજમાં દિવસે દિવસે લોકોની વિકૃતતા ઘૃણ બની રહી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક પરિણીતાએ પતિની સેક્સ પ્રત્યેની વિકૃતતાને લઈ મહિલા હેલ્પલાઈન અભ્યમ 181ની મદદ લીધી હતી. પતિ પત્નીને બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખી નહાવાનું કહેતો હતો. 13-16 વર્ષના બે દીકરા ...
4
4
5
બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા એક ગામમાં 9 વર્ષની બાળકી જન્મથી પુરૂષના ગુપ્તાંગ સાથે જન્મી હતી. ત્રીજા ધોરણમાં ભણતી આ બાળકીને સ્ત્રી પુરૂષના અંગ હતા. જેથી 4 મહિના પહેલાં ઓપરેશન કરી પુરૂષનું ગુપ્ત અંગ ગાઢી દેવામાં આવ્યું હતું. પાલનપુર સિવિલ હોસ્પિટલે ...
5
6
પોલીસે રવિવારે રાત્રે વીઆઇપી રોડ પર એટલાંટા બિઝનેસ હબના લક્સરી સલૂન એન્ડ વેલનેસ સ્પામાં ચાલી રહેલા દેહ વેપાર પર રોડ પાડી હતી. પોલીસે ત્યાંથી મેનેજર અને માલિક સહિત 9 લોકોની ધરપકડ કરી હતી. પોલીસને મળતી માહિતી અનુસાર પીએસઆઇ અશ્વિન કુવાડિયાને જાણકારી ...
6
7
વર્ષ 2022માં ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પોતાની રાજકીય જમીનની શોધમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે અમદાવાદ પહોંચ્યા હતા.
7
8
ગુજરાતન એક દિવસના પ્રવાસે પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં આશ્રમ રોડ સ્થિત વલ્લભ સદન હવેલી મંદિરમાં પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં કેજરીવાલે ભાજપ-કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું, પરંતુ તેનાથી વધુ ચર્ચા બીજી વાતની થઇ રહી છે. ...
8
8
9
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. લોકોએ પણ ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ખુલ્લેઆમ દાન આપ્યું છે. દેશના દરેક ભાગના લોકોએ કરોડો દાનના રૂપમાં આપ્યા છે. આ ઉપરાંત શ્રી રામ જન્મભૂમિ ...
9
10
કેટલાક લોકો હોય છે જે વિવાદમાં વિશ્વાસ નથી કરતા, જ્યા સુધી શક્ય હોય ત્યા સુધી વિવાદના મુદ્દોને ટાળે છે, બીજી કેટલાક લોકો એવા હોય છે જે વિવાદની કોઈ તક પોતાના હાથથી નહી જવા દેતા છે. જે પણ ચર્ચામાં પડી જાય છે, તેમા પોતાની વાત મનાવીને જ માને છે. આવો ...
10
11
મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ફસાવવું નહીં.
11
12
ભારતની નામદાર સુપ્રીમકોર્ટે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોના કલ્યાણ માટેના ઈ-નિર્માણ પોર્ટલ અને આધારકાર્ડ સાથે લીંક એવા યુ-વીન સ્માર્ટ કાર્ડ આપવાની ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલની પ્રશંસા કરી છે, એટલું જ નહીં અન્ય રાજ્યોને પણ ગુજરાત સરકારના આ ...
12
13
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500 ની નજીક કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ ...
13
14
છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓમાં ખાસ કરીને ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓમાં શીખવાની અસમર્થતા જોવામાં આવી રહી છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થી ...
14
15
વડોદરા શહેરના સામાજિક કાર્યકરે બાબા રામદેવનો વેશ ધારણ કરીને કમરતોડ મોંઘવારીના વિરોધમાં સાઇકલ યાત્રા કાઢી હતી. માર્ગો ઉપર નીકળેલી સાઇકલ યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ બાબા રામદેવની વેશભૂષામાં તેલનો ડબ્બો અને ગેસના ...
15
16
ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે ગુજરાતમાં કોરોનાના બીજા વેવમાં દર્દીઓને સારવારમાં જે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. એ પ્રકારની તકલીફો ત્રીજા વેવમાં ના થાય તે માટેનો એક્શન ...
16
17
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે ગુજરાતની ખરાબ સ્થિતિ પાછળ ભાજપ-કોંગ્રેસનું કારસ્તાન ગણાવી દીધું હતું. સાથે જ તેમણે કહ્યું હતું કે, ભાજપને જરૂર પડી ...
17
18
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. આજે ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરતાં કહ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 સીટો પર પોતાના ...
18
19
પંજાબથી લઇને યૂપીની ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટી હવે ગુજરાત વિધાનસભામાં તાલ ઠોકવા માટે તૈયાર છે. પાર્ટીના સંયોજન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જાહેરાત કરી છે કે આપ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ સીટો પર ચૂંટણી લડશે. તેમણે તેના ...
19