0
સુરતમાં 4 અઠવાડિયા બંધ ટેક્સટાઇલ માર્કેટ આજથી ખુલશે, વેપારીઓમાં ઉત્સાહ
શુક્રવાર,મે 21, 2021
0
1
અમદાવાદની રહેવાસી એક પરણિતા થોડા વર્ષ પહેલાં પોતાના પ્રેમી સાથે બે બાળકોને લઇને ભાગી ગઇ હતી પરંતુ તેણે પ્રેમીના વિવાહિત બે બાળકોને પોતાના સંતાનનો પ્રેમ ન આપ્યો. તે બંને બાળકો પ્રત્યે નફરતનો ભાવ રાખતી હતી. જ્યારે પ્રેમિકા મહિલા પ્રેમી સાથે ભાગી ગઇ ...
1
2
અમેરિકાની ન્યૂયોર્ક સિટીમાં લૂંટના ઇરાદે જનરલ સ્ટોર ચલાવનાર ગુજરાતી બિઝનેસમેનની હત્યા કરવામાં આવી છે. મૃતક કિંશુક પટેલ આણંદના ભાદરણ ગામના રહેવાસી હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બે અશ્વેતોની ઓળખ કરી છે, જેમણે મંગળવારે રાત્રે ઘટનાને અંજામ આપ્યો ...
2
3
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કરફયુ સહિત વધારાના મર્યાદિત નિયંત્રણો લંબાવવાનો નિર્ણય કર્યો છે.
3
4
રાજ્યમાં કોરોના વાયરસ બાદ વધી રહેલા મ્યુકોર માયકોસિસના વધતા જતા કેસને લઇને તંત્ર અને પ્રજામાં ચિંતા પ્રસરી જવા પામી હતી. કોરોના વાયરસથી સાજા થનારા લોકો આ સંક્રમણનો શિકાર બની રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને મ્યુકોર ...
4
5
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતા જઇ રહેલા કોરોના પર ગુજરાત ધીમે ધીમ કાબૂ મેળવી રહ્યું છે. તંત્ર સતત પ્રયત્નો અને પાબંધીના લીધે કોરોના પર નકલ કસવામાં આવી છે. રાજ્યમાં આજે 4773 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 8,308 લોકો સાજા ...
5
6
કોરોના સંક્રમણને પગલે રાજ્યમાં હાલ ચાલી રહેલું મિનિ લોકડાઉનમાં થોડી રાહતો આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે
6
7
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાને પરિણામે ઊભી થયેલી પરિસ્થિતી અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાના ગામો-વિસ્તારોમાં થયેલ નુકશાન, તારાજીની જાત માહિતી મેળવવા અને ગ્રામીણ નાગરિકોની વિપદામાં સહભાગી થવા ઉના તાલુકાના ગરાળ ગામે પહોચ્યા
7
8
તાઉ-તે ચક્રવાતના ઝંઝાવાતને કારણે હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. ઘણાં ખેડૂતોના વર્ષોના જતનથી ઉછાળેલા વૃક્ષો પણ પડી ગયા છે અને મોટી સંખ્યામાં રાજયમાં વૃક્ષો પડવાથી પર્યાવરણને પણ નુકશાન થયું છે. આવા સંજોગોમાં બાગાયત વિભાગના સૂચન મુજબ ધરાશાયી થયેલા ...
8
9
મારા માટે આ નવું જીવન છે, કદાચ ખુદાની પણ એવી જ ઈચ્છા હશે, કે માનવીય પ્રેમ સાથેની સારવાર મને કોરોના મુક્ત કરવામાં નિમિત્ત બને" આ શબ્દો છે, ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના એકદમ છેવાડે પાકિસ્તાનને જોડતા સીમાવર્તી ગ્રામીણ વિસ્તાર દોલતપર ગામના અલીમહમદ ...
9
10
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાએ રાજ્યમાં શહેરથી લઈએ ગામડામાં તબાહી મચાવી દીધી છે. રાજ્ય સરકાર આ પરિસ્થિતિને પહોચી વળવા ઘણા પ્રયત્નો કરી રહી છે. કોરોનાથી ગુજરાત એસ.ટી વિભાગના 800 કર્મચારીઓ સંક્રમિત થયા છે. જેમાં મોટાભાગના ડ્રાઈવર અને કન્ડકટર ...
10
11
ગાંધીનગરના ડીંગુચા ગામમાં મંગળવારે 21 ગાયોને ફૂડ પોઇઝનિંગ થયું છે. જેમાં 13 ગાયોના મોત નિપજ્યા હતા. આ ગાયોએ ખેતરમાં ઘૂસીને એરંડાના છોડ ખાઇ જતાં ઝેર ચડ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઝેર ચડ્યા થોડાવાર બાદ એક પછી એક ગાયોના મોત થયા હતા.
11
12
ખનીજ સંપત્તિનાં ગેરકાયદેસર કારોબાર સામે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકામાં નેસડા ખાતે રોયલ્ટી વિનાનાં ચાર ડમ્પરને ભાવનગર કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝડપી પાડવામાં આવ્યાં ...
12
13
મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડાને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા છે.તદ્દનુસાર મુખ્યમંત્રી આજે સવારે ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચ્યા હતા અને ...
13
14
તૌકતે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી. તૌકતેએ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે નુકસાન પહોંચાડ્યું છે. વાવાઝોડાના લીધે કેરીના પાકને મોટાભાયે નુકસા થયું છે. વાવાઝોડાના લીધે 100થી 150 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વરસાદથી ખેડૂતોને ...
14
15
કોરોનાની તપાસ હવે ઘરે પણ કરી શકાશે. આઈસીએમઆરે એક કિટને મંજુરી આપી છે. આ કિટ દ્વારા ઘરમાં જ નાકથી કોરોના તપાસ માટે સૈપલ લઈ શકો છો. આઈસીએમઆરએ કોરોના ટેસ્ટ કિટને લઈને નવી એડવાઈઝરી પણ આપી છે. જેના મુજબ હવે તમે ઘરમાં જ 250 રૂપિયાની કિમંતવાળુ કિટ ખરીદીને ...
15
16
રાજ્યના મોટાભાગના જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસરને લઇ ભારે પવન સાથે વરસાદ પડવાના સમાચાર નોંધાયા છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં પણ છેલ્લા ૨૪ કલાકમાં ૫૭૯ મિ.મિ વરસાદ નોંધાયો છે.
16
17
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાતરની કિંમતોના મુદ્દે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમની સમક્ષ ખાતરની કિંમતો અંગે એક વિસ્તૃત પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
17
18
તૌકતે વાવાઝોડાના કારણે સરકાર સરકારની સૂચના અને માર્ગદર્શનથી શહેરમાં ગત પાંચ દિવસથી કોરોના રસીકરણ બંધ હતું. આજથી એટલે કે ગુરૂવારથી વિભિન્ન વેક્સીન સેન્ટરો પર કોવિશિલ્ડ અને કોવેક્સીનનું રસીકરણ કરવામાં આવશે. શહેરમાં કોરોના રસીકરણનું અભિયાન શરૂઆતમાં ...
18
19
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર આવેલી તાઉતે વાવાઝોડાની આફતથી થયેલા નુકસાનમાં તાત્કાલિક રાહત સહાય માટે 1000 કરોડની વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કરેલી જાહેરાતને આવકારી ને વડાપ્રધાન અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
19