Regional Gujarat News 608

0

વિશ્વ નર્સ દિવસ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિવૃત્ત થયેલો નર્સિંગ સ્ટાફ ફરીવાર દર્દીઓની સેવા માટે ફરજ પર થયો હાજર

બુધવાર,મે 12, 2021
0
1
ભારત દેશ એ એકતા અને સર્વ ધર્મ સમભાવ માટે જાણિતો છે. અહીં વિવિધ ધર્મના લોકો રહે છે. અને વિવિધ કામો સાથે સંકળેલા છે. ભારત દરેક તહેવારો ઉજવવામાં આવે છે. ત્યારે વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને પ્રોત્સાહિત કરવા અને તેમનો ઉત્સાહ વધારવા માટે વિવિધ ડેની ...
1
2
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતા જઇ રહેલા કોરોના પર ગુજરાત ધીમે ધીમ કાબૂ મેળવી રહ્યું છે. તંત્ર સતત પ્રયત્નો અને પાબંધીના લીધે કોરોના પર નકલ કસવામાં આવી છે. રાજ્યમાં આજે 10,990 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 15,198 લોકો ...
2
3
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.
3
4
કોરોનાના દર્દીઓની સારવારને લઇને અનેક ઊભી થઇ રહેલી ગેરસમજ અંગે વાત કરતા ડો.મહર્ષિ દેસાઈએ જણાવ્યું હતું કે, સામાન્ય લક્ષણો ઘરાવતા દર્દીઓએ શરૂઆતના ૫-૭ દિવસમાં કોઈ વધારાના રિપોર્ટ કે પછી સીટી સ્કેન કરવાની પણ જરૂર હોતી નથી. માત્ર ઘરે આઇસોલેટ થઇને પણ ...
4
4
5
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસના હાલના સંક્રણકાળમાં કોરોના સંક્રમિતોની સારવાર- સેવાનો આગવો ઉદાત જન સેવા સમર્પિત ભાવ દર્શાવ્યો છે. મુખ્યમંત્રીએ ધારાસભ્ય તરીકે તેમને મળતી વિકાસ કામોની રૂપિયા દોઢ કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ કોરોના સંક્રમિતોની ...
5
6
રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ 56 પેજનું સોગંદનામું રજૂ કર્યું હતું. જેને લઇને આજે હાઈકોર્ટમાં સુનવણી ચાલી રહી છે. ગુજરાતમાં કોરોનાની કથળેલી સ્થિતિ પર હાઈકોર્ટની સુઓમોટો પર સરકારે સોગંધનામું રજુ કર્યું છે. ત્યારે સુનાવણીમાં હાઈકોર્ટે કહ્યું હતું ...
6
7
ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના 8 મહાનગરો અને 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે. જેની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે. કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા ...
7
8
કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન મશીન, વેન્ટિલેટર અને બાયોપેપની જરૂરિયાત વધી છે ત્યારે અમદાવાદના યુવકે પોતાની એન્જીન્યરીંગ કંપનીમાં વેન્ટિલેટર બનાવવાનું શરૂ કર્યું છે. યુવકને NASA તરફથી ડિઝાઇન આપવામાં આવી હતી અને યુવકે NASAની ડીઝાઈન કરતા પણ સારું ...
8
8
9
કોરોનાના બીજા વૅવમાં દર્દીઓમાં કાર્ડિયોલોજીકલ ક્રાઈસિસ જોવા મળી છે. કોરોનામાંથી રિકવર થઈને આરામ કરતા કેટલાક દર્દીઓમાં ૧૫થી ૨૫ દિવસ પછી હૃદયની નળીઓમાં બ્લડ સર્ક્યુલેશનમાં ક્લૉટીંગ જોવા મળે છે. સમયસર દર્દીની સારવાર થાય તો દર્દીઓ સાજા થઈ જાય છે. ...
9
10
સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદના ઇન્ફેકશન ડિવિઝનના ડિરેક્ટર ડૉ. અતુલ પટેલે જણાવ્યું કે, શરદી જેવા વાયરલ ઇન્ફેક્શનની જેમ કોરોનાનો પણ એક નેચરલ કોર્સ હોય છે, અમુક દિવસો સુધી તે શરીરમાં રહે છે. સ્ટીરોઈડ કોરોનાના નેચરલ કોર્સમાં બદલાવ લાવે છે અને વ્યક્તિની ...
10
11
રાજ્ય સહિત દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક છે. કોરોનાની બીજી લહેરમાં તંત્ર અને સરકારની પોલ ઉઘાડી પડી ગઇ છે. બીજી લહેરમાં સરકારની મેનેજમેન્ટ અને તંત્ર હચમચી ગયું છે. દેશભરમાં મેડિકલ સેવાઓ માળખું ખોરવાઇ ગયું. શું ...
11
12
વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કોરોના મહામારીને ‘હેલ્થ ડીઝાસ્ટર’ જાહેર કરીને મહામારીનો ભોગ બનેલ લોકો અને તેમના પરિવારોને ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૩ અને ધી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ અંતર્ગત ...
12
13
કોરોના કાળમાં હાલ રામબાણ ગણાતા રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે ડિમાન્ડ હોવાથી તેની કાળાબજારી થઈ રહી છે. ત્યારે પાલનપુર પશ્ચિમ પોલીસે છટકું ગોઠવીને 18 હજાર રૂપિયામાં રેમડેસિવિર ઇન્જેક્શન વેંચતા યુવક -યુવતીને પકડીને તેમની પાસેથી 5 રેમડેસિવિર ઇન્જેક્શન ...
13
14
સ્મીમેરના કોવિડ વોર્ડમાં સુરતના ૬૫ વર્ષિય સિનિયર સિટીઝન દર્દી દાખલ થયા, માનસિક સ્ક્રીનીંગ દરમિયાન એમનામાં તણાવના લક્ષણો જાણાયા. સાઈકિયાટ્રી ટીમને ફરજ પરના તબીબો અને નર્સ પાસેથી જાણવા મળ્યું કે દર્દી વારંવાર માસ્ક કાઢી નાંખતા હોવાથી ઓક્સિજન લેવલ ...
14
15
સુરતમાં ટેન્કરોની જરૂરિયાત મુજબ ઓક્સિજનની સપ્લાય કર્યો હતો. સાત ડીલર પાસેથી ઓક્સિજન જથ્થો મળતો રહે તે માટે મોનિટરીંગ કરવામાં આવી રહ્યું હતું. ઉમરા પાર્ટી પ્લોટ ખાતે ઈમરજન્સીના સમયે કોઈ પણ હોસ્પિટલને ઓક્સિજન સ્ટોક પૂરો પાડી શકાય એ માટે અંદાજે ૨૫૦-૩૦૦ ...
15
16
રાજકોટ જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના વધતા સંક્રમણને લઇને જીલ્લા કલેક્ટર રેમ્યા મોહને કેસમાં વધારો થયો હોવાનું સ્વિકાર્યું હતું. જીલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. જ્યારે ગ્રામ્ય ...
16
17
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે રોજ મોટી સંખ્યામાં મામલા સામે આવી રહ્યા છે. આ દરમિયાન અનેક રિપોર્ટ્સ સામે આવ્યા છે, જેમા કહેવામાં આવ્યુ છે કે આ લહેરમાં કોરોનાનો ભારતમાં મળેલો વેરિએંટ પણ ખૂબ સંક્રમણ ફેલાવી રહ્યો છે. કોરોનાના આ વેરિએંટ પર ...
17
18
કોરોના કટોકટી વચ્ચે જયારે એપ્રિલ મહિના દરમિયાન કોરોના કેસોમાં ઉછાળો આવતા ઓકિસજનના વપરાશમાં પણ એકાએક અકલ્પનીય વધારો નોંધાયો હતો, દેશભરમાં કોવિડ કેસોમાં સતત વધારો અને ઓક્સિજનની બુમરાણ વચ્ચે એક તબક્કે તો શહેરમાં ઓક્સિજનની ગંભીર અછત સર્જાવાના એંધાણ ...
18
19
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતા જઇ રહેલા કોરોના પર ગુજરાત ધીમે ધીમ કાબૂ મેળવી રહ્યું છે. તંત્ર સતત પ્રયત્નો અને પાબંધીના લીધે કોરોના પર નકલ કસવામાં આવી છે. રાજ્યમાં આજે 11,593 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 14,931 લોકો ...
19