Regional Gujarat News 609

0

ત્રીજી લહેર સામે આગોતરા પ્લાનિંગના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ટાસ્ક ફોર્સના તબીબોની ટીમ સાથે બેઠક શરૂ

સોમવાર,મે 10, 2021
0
1
બક્સર કોરોના સંકટ વચ્ચે બિહારના બક્સર (Baxur) જીલ્લામાં માણસાઈને શર્મશાર કરતી તસ્વીર સામે આવી છે. ચૌસાના મહાદેવા ઘાટ પર લાશોનો અંબાર લાગી ગયો છે. જીલ્લા તંત્રએ હાથ ખંખેરતા કહ્યુ કે આ ઉત્તરપ્રદેશની લાશો છે, એ અહી વહીને આવી ગઈ છે. કોરોનાકાળમાં બક્સર ...
1
2
ગુજરાતનાં શહેરોમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, પરંતુ ગામડાંમાં કાબૂમાં ના આવતાં સરકાર હવે ફાસ્ટટ્રેક મોડમાં આવી છે. ગુજરાત સરકારે ગામડાંમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, અને ટ્રેકિંગ વધારવાની સાથે વેક્સિનેશન અને યોગ્ય તેમજ ઝડપી સારવારની વ્યવસ્થા મજબૂત કરવા ...
2
3
રાજ્યમાં કોરોના વાયરસથી કેસ ઘટ્યા છે, પરંતુ ગામડાઓમાં સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે. ટેસ્ટિંગની સુવિધા તથા સારવારના અભાવે ગામડાઓમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાથી મોતના આંકડાઓ સાચા ન બતાવાતા હોવાના ઘણા આક્ષેપો થઈ ...
3
4
સમગ્ર દેશમાં કોરોના મહામારી બેકાબૂ બની રહી છે. તેનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારો હવે સંપૂર્ણ લોકડાઉન તરફ આગળ વધી રહી છે. એવામાં રાજસ્થાનમાં પણ કોરોનાની મહામારીના કેસમાં સતત વધોરો નોંધાઇ રહ્યો છે. જેથી રાજસ્થાન સરકારે સમગ્ર રાજ્યમાં 14 દિવસના ...
4
4
5
કોરોનાની સારવાર દરમિયાન દવા સાથે અપાતા સ્ટિરોઇડની આડઅસર હવે વડોદરાના દર્દીઓના પેટમાં પણ જોવા મળી રહી છે. કોરોનામુક્ત થયા પછી પેટમાં ચાંદા, હોજરી-આંતરડામાં કાણાં કે લોહી પડવા જેવી ફરિયાદો સાથે મોટી સંખ્યામાં લોકો પેટના રોગોના નિષ્ણાત ગેસ્ટ્રોલોજિસ્ટ ...
5
6
કોરોનાની પ્રથમ લહેરની તુલનાએ બીજી લહેરમાં તે વધુ ઘાતક બની ગયો છે. કોવિડ-19ની બીજી લહેર વચ્ચે ઘાતક સ્થિતિમાં પ્લાઝમા ની માગ અનેક ગણી વધી ગઈ છે. જોકે તે હિસાબે નિષ્ણાતોનું કહેવું છે કે માગની તુલનાએ ડોનેશન ઓછું છે. સ્વાસ્થ્ય સચિવાલયે જણાવ્યું હતું કે ...
6
7
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધોરણ 12 સાયન્સની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 1.41 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે ...
7
8
ભારતમાં કોરોના વાયરસ બોલીવુડ સેલેબ્સ અને રાજનેતાઓ ઉપરાંત રમતજગત પર પણ કહેર વરસાવી રહ્યુ છે. રવિવારે આઈપીએ 2021માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચુકેલા ઝડપી બોલર ચેતન સકારિયાના પિતાનુ કોવિડ 19 થી નિધન થયુ છે. આ વાતની માહિતી તેમની ફ્રેંચાઈજીએ આપી છે. ...
8
8
9
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે કાબૂમાં આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11084 નવા કેસ નોંધાયા છે. જ્યારે 14770 લોકો સાજા થયા છે. 19 દિવસ બાદ પહેલીવાર 11100થી ઓછા કેસ નોંધાયા છે, આ પહેલા 19 એપ્રિલે 11403 કેસ નોંધાયા હતા.અત્યાર સુધી કુલ ...
9
10
દેશમાં કોરોનાથી રવિવારે એક દિવસમાં 3.53 લાખ લોકો સ્વસ્થ થયા. તેનાથી સક્રિય મામલા ઘટ્યા. રવિવારે નવા સંક્રમિતોની કુલ સંખ્યા 3,66,317 રહી, બીજી બાજુ મરનારા કોરોના દર્દીઓની સંખ્યામાં પણ થોડી કમી આવી અને આ 3747 પર જ અટકી ગઈ.
10
11
ગુજરાતના કાંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતાનો અહેમદાબાદના એક હોસ્પીટલમાં કોરોનાથી રવિવારે નિધન થઈ ગયો. પાર્ટીના એક નેતાએ આ જાણકારી આપી. એક સરકા
11
12
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને શનિવારે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સ્થિતિની સમીક્ષા સાથે કોરોના પછી દરદીઓમાં મ્યુકોમાયરોસીસના વધી રહેલા વ્યાપ અંગે પણ સર્વગ્રાહી સમીક્ષા અને વિશદ ચર્ચા વિચારણા હાથ ...
12
13
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ગુજરાતને કોરોનાના આ કપરા કાળમાં અહર્નિશ માર્ગદર્શન આપ્યું છે, મદદ કરી છે અને સશક્ત પીઠબળ પૂરું પાડ્યું છે. કોરોનાના ...
13
14
છેલ્લા ૧૩ મહિના એટલે કે ૪૦૦ દિવસથી પણ વધુ સમયથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતા સરકારી હોસ્પિટલ્સના સિનિયર તબીબોથી લઇ રેસિડેન્ટ તબીબો, ઇન્ટર્ન તબીબો સહિતના ૭૨૦થી વધુ હેલ્થકેર વર્કર કોરોનાથી સંક્રમિત થયા છે. પ્રેરણાદાયક વાત એ છે કે કોરોનાથી સંક્રમિત ...
14
15
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પારખીને ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલ દ્વારા નવતર સુવિધા હાથ ધરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ ...
15
16
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને શનિવારે એક નિવેદન બહાર પાડી કોરોના સંકટમાં મોદી સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની કામગીરીને વખોડી છે અને રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની હિમાયત કરી છે.
16
17
ગુજરાતની હાલની દૈનિક ઓક્સિજનની જરૂરિયાત 1,400 મેટ્રિક ટનની છે અને તે 15 મે સુધીમાં વધીને 1,600 મેટ્રિક ટને પહોંચશે. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હાલ માત્ર 975 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો જ ગુજરાતને ફાળવવામાં આવી રહ્યો છે. ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમે ...
17
18
ન્યુઝીલેન્ડ સામેની આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ફાઈનલ અને ઈગ્લેંડના પ્રઆસ માટે સ્ટેંડ બાય ખેલાડીના રૂપમાં પસંદગી પામેલા ભારત અને કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) ના ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે
18
19
ગુજરાતમાં કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે હવે માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં વિજળી સાથે વાવાઝોડુ થવાની શક્યતાઓ સેવવામાં આવી છે. તે ઉપરાંત 30 થી 40 કિ.મીની ઝડપે પવન પણ ફંકાઈ શકે છે. રાજ્યના બનાસકાંઠા, ડાંગ. નર્મદા, વડોદરા અને તાપી ...
19