0
પેરામેડિકલ સ્ટાફની ઉમદા સેવા જોઈને સુરતના નિવૃત્ત મહિલા પ્રોફેસરે રૂ.1 લાખનો ચેક કર્યો અર્પણ
મંગળવાર,મે 4, 2021
0
1
રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. સતત બીજા દિવસે પણ 13 હજારથી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા કેસની સંખ્યા છેલ્લા 24 કલાકમાં 12820 નવા કેસ નોંધાયા છે. રવિવારે રાજ્યમાં 12978 કેસ નોંધાયા હતા. રાહતના ...
1
2
. કલકત્તા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેજર્સ બેંગલોર (RCB)ની વચ્ચે આજે સાંજે રમાનારી આઈપીએલ (IPL 2021)ની 30મી મેચ સ્થગિત કરવામાં આવી છે. આ સાથે જ હવે આઈપીએલ પર પણ સંકટના વાદળો મંડરાય રહ્યા છે. જે કોરોના વાયરસ (Coronavirus) થા હાલ ભારત સહિત આખી ...
2
3
રવિવારે ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો. રવિવારે રાજ્યમાં કોરોનાના 12,978 નવા કેસો મળી આવ્યા હતા. જ્યારે કોરોનાના કારણે 153 લોકો મૃત્યુ પામ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 5,94,602 થઈ ગઈ હતી.
3
4
કોરોના કાળ (Corana period)ના ભયાનક સ્થિતિમાં કોચિંગ સિટી કોટામાથી ખૂબ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહી કોરોના પોઝીટિવ એક દંપતિએ માત્ર એ કારણે ટ્રેનના આગળ કૂદીને આત્મહત્યા (Suicide) કરી લીધી, કારણ કે તેમને ભય હતો કે તેમને કારણે તેમનો પૌત્ર ...
4
5
છેલ્લા 24 કલાકમાં દેશમાં સાડા ત્રણ લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આ આંકડો લગભગ 50 દેશોમાં એક દિવસમાં મળેલા કેસ કરતા પણ વધારે છે. કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ બીજી તરંગમાં ઝડપી સંક્રમણની સાંકળ તોડવા સંપૂર્ણ લોકડાઉન કરવાની હાકલ કરી છે
5
6
ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO)ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન હોલ ખાતે કાર્યરત કરાયેલી ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાંથી ૩૩ દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે (સાંજે ૬-૦૦ વાગ્યા ...
6
7
અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઈવે સ્થિતિ સોલા સિવિલ હોસ્પિટલમાં ૨૫૬થી વધુ દર્દીઓને કોવીડની સારવાર આપવામાં આવી રહી છે. તેમાંથી આઈસીયુ બેડમાં ૫૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે ઓક્સિજનની જરુરિયાતવાળા ૨૦૦ દર્દીઓ દાખલ છે, એમ સોલા સિવિલના ઈન્ચાર્જ ...
7
8
દેશભરમાં કોરોનાના રેકોર્ડતોડ કેસ આવ્યા પછી છેલ્લા બે દિવસથી નવા કેસમાં ઘટાડો આવ્યો છે. રવિવારે ભારતમાં કોરોનાના લગભગ 3 લાખ 70 હજાર નવા કેસ નોંધાયા તો બીજી બાજુ મોતના મામલા સાધારણ ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3421 લોકોએ જીવ ગુમાવ્યો
8
9
ચાણક્ય નીતિ: મનુષ્યનો સ્વભાવ છે કે તેને ક્યારેય સંતોષ થતો નથી. તેની ઈચ્છાઓ ઘણી હોય છે. તે દિવસો દિવસ વધુને વધુ મેળવવાની ઈચ્છા રાખે છે. ચાણક્ય કહે છે કે કેટલીક વસ્તુમાં વ્યક્તિને સંતોષ કરવો જોઈએ. જો આ વસ્તુઓમાં આપણે સંતોષ નહી કરીએ તો જીવન કષ્ટકારી ...
9
10
ર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું.ઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્ય પર
10
11
અસમમાં વિધાનસભાની 126 સીટો છે. વર્તમાનમાં અહી ભાજપાની સરકાર છે. 2016માં ભાજપાએ 61 સીટ મેળવી હતી. બીજી બાજુ કોંગ્રેસ 25 અને એઆઈયૂડીએફ 13 સીટ જીતવામાં નિષ્ફળ રહી હતી. 2 મે ના રોજ સવારે 7 વાગ્યાથી અમે તમને બતાવીશુ મતગણતરી સાથે જોડાયેલ દરેક અપડેટ
11
12
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 294 સીટ છે, પણ મતદાન 292 સીટો પર થયુ છે. જે દળના ખાતામાં 147 સીટો આવશે એ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવેદાર રહેશે. 2016માં મમતા બેનર્જીની પાર્ટીને 211 સીટો મળી હતી. કોંગ્રેસને 44, માકપાને 26 અને આ વખતે સત્તાની દાવેદાર મનાતી ...
12
13
તમિલનાડુમાં વિધાનસભાની 234, કેરલ વિધાનસભાની 140 અને પોંડિચેરી વિધાનસભાની 30 સીટો માટે થયેલ ચૂંટણી મતગણતરી 2 મે ના રોજ થશે. તમિલનાડુ અને પોંડિચેરીમાં સત્તા પરિવર્તનની અટકળો છે, બીજી બાજુ કેરલમાં ફરી એલડીએફના સત્તામાં આવવાનુ અનુમાન છે. 2 મે ના રોજ ...
13
14
ટીએમસીએ બાંગ્લા સંસ્કૃતિ, બાંગ્લા ભાષા અને અસ્મિતાના ફૈક્ટરને ભાજપા કરતા સારો ફાયદો ઉઠાવ્યો. મા, માટી અને માનુષનો વારેઘડીએ ઉલ્લેખ કરતા સ્થાનિક લોકોને ભટકવા નહી દીધા અને ભાજપા નેતાઓને બહારના બતાવીને તેમની સ્થિતિ કમજોર કરી.
14
15
પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવવા લાગ્યા છે. ટ્રેંડમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને ધમાકેદાર બહુમત મળી ગયો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે તો મમતા બેનર્જીને બંગાળની જીતની શુભેચ્છા પાઠવી દીધી છે. આ દરમિયાન ચર્ચા એ વાતની પણ છે કે આટલો ...
15
16
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જોતા ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ કોરોનાના આંકડા કુદકેને ભુસકે વધી ...
16
17
કોરોના વૈશ્વિક મહામારી ગંભીર હોવા છતાં સચોટ અને સમયસરની સારવાર થકી અનેક દર્દીઓને નવજીવન મળ્યું છે. સુરત સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ ૪૦ વર્ષીય સૈયરભાઇ રજનીકાંત મોરખીયા કોરોનાને ૧૭ દિવસમાં પરાસ્ત કર્યો છે.
17
18
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021 ના 28 માં મુકાબલામાં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે થઈ રહ્યો છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન ટીમની શરૂઆત સારી ન રહી અને ...
18
19
આજે પાંચ રાજ્યોની રાજનીતિનો સુપર સંડે છે. પશ્ચિમ બંગાળ, અસમ, તામિલનાડુ અને કેરલ સહિત પાંચ રાજ્યોમાં મતદાન પૂર્ણ થયા પછી, દરેક પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળની 292, અસમની 126, કેરલની 140, તમિલનાડુની 234 અને પોંડિચેરીની 30 બેઠકો પર ...
19