Regional Gujarat News 874

સોમવાર, 19 જાન્યુઆરી 2026
0

ગુજરાતમાં વરસાદી માહોલ અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો

સોમવાર,જૂન 24, 2019
0
1
ઓનલાઈન ફૂડ ઓડર કરનારાઓ સાવધાન હવે એપ્સ નકામી થઈ જશે
1
2
સુરત શહેરમાં 5 વર્ષની બાળકીના પટેમાં 10 ફૂટનો સળિયો આરપાર થઇ જતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલ સાંજે શહેરના વેસુ રોડ પર આવેલા જોલી બંગ્લોઝ પાસે રહેતી 5 વર્ષની બાળકી શર્મિલા સુરંગ રાવત તેના પિતા સાથે બાંધકામ સાઇટ પર ગઇ હતી. ...
2
3
સુરેન્દ્રનગરના અણિન્દ્રા ગામે રહેતા એક વેપારીએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે મૃતકની ...
3
4
સુરેન્દ્રનગર જિલ્લાના બામણબોર નજીક આવેલા આનંદપુર ગામે એક વિચિત્ર ઘટના બની છે. આનંદપર ગામના એક ઘરમાં ટીવીમાં બ્લાસ્ટ થતાં ઘરમાં આગ લાગી હતી. આ આગમાં ઘરમાં માતા-પુત્રી ભડથું થઈ ગઈ ગયા હતા. ઘરમાં લાગેલી આગ એટલી પ્રચંડ હતી કે ઘરનો સામાન બળીને ખાખ થઈ ગયો ...
4
4
5
વિશ્વના લોકો આજે ઓલરાઉન્ડ વેલનેસ, કમ્પ્લીટ હેપ્પીનેસ, અને ઇનકલુઝિવ હેલ્થકેર પાછળ દોડતા થયા છે ત્યારે ભારતીય પ્રાચીન સંસ્કૃતિએ હજારો વર્ષ પહેલાં વિશ્વ આખાની સંપૂર્ણ સુખાકારીની કામના યોગ સાધનાના આવિષ્કારથી કરી છે. તેમણે પ્રાચીન ભારતના ઋષિ-મનિષિઓએ ...
5
6
સૌરાષ્ટ્રમાં સિંહના અકાળે મોત મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી રીટમાં કોર્ટ મિત્રએ રાત્રી ટ્રેનો બંધ કરવા સહિત નવ સૂચનો હાઇકોર્ટમાં રજૂ કર્યા હતા. જંગલ વિસ્તારમાં મારણ-પાણીની અછત, ટ્રેકરોની અપૂરતી સંખ્યાના મુદ્દે સરકારનો કાન આમળવામાં આવ્યો છે.
6
7
નવસારીના વાસંદા તાલુકાના ઉપસલ ગામમાં રહેતા શિક્ષિત દિવ્યાંગ પિતા તેમના પુત્રને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે પોતાની કિડની વેચવા મજબૂર બન્યા છે.વાસંદા તાલુકાના ઉપસલ ગામમાં રહેતા જયેશ પટેલ 1995માં ચિખલીની કોલેજમાંથી ગ્રેજ્યૂએટ થયા બાદ તેમણે આઇટીઆઇ કર્યુ ...
7
8
ગુજરાતમાં અગાઉ ચર્ચાએ ચઢેલા અનજ કૌભાંડો હજી શાંત નથી થયાં ત્યારે ફરી એક વાર મગફળીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. કચ્છના ગાંધીધામ ખાતેના શાંતિ ગોડાઉનમાં શંકાના આધારે દરોડા પાડ્યાં હતાં. આ દરોડા દરમિયાન મગફળીની બોરી માંથી પત્થર અને માટી નિકળી હતી. આ ...
8
8
9
તા. 21 જૂનના રોજ વિશ્વ યોગ દિન પ્રસંગે કસરતના એક નવતર પ્રકારના સ્વરૂપ તરફ અમદાવાદીઓનું ધ્યાન ખેંચાયુ હતું. પ્રો-કબડ્ડી લીગની ટીમ,ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ (GFG)ના ખેલાડીઓએ ગોપી ત્રિવેદીના એરિયલ યોગનો પરિચય મેળવ્યો હતો.
9
10
ભારત સરકારના આગામી બજેટ સંદર્ભે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમન અને રાજ્ય નાણા મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા આજે દિલ્હી ખાતે આયોજીત રાજ્યના નાણા મંત્રીઓની બેઠકમાં ગુજરાતના નાણા મંત્રી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ભાગ લીધો હતો અને વિવિધ માગણીઓ ...
10
11
આખી દુનિયામાં આજે પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય રહ્યો છે. આ અવસર પર પીએમ મોદીએ ઝારખંડના રાંચીમાં 40 હજાર લોકો સાથે યોગ કર્યો પણ તાજેતરમાં જ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીને જીવથી મારવાની ધમકી મળી છે.
11
12
કાલુપુર પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતી ફાલ્ગુની શ્રીમાળી નામની મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ પણ મળી છે, પરંતુ આત્મહત્યાના કારણનો ખુલાસો થયો નથી. કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીએ પોતાના ચાંદખેડા સ્થિત ઘરના ...
12
13
ગુજરાતનું પ્રસિદ્ધ બહુચરાજીમાં રૂ. આઠ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં બહુચર માતાજીના મંદિરના બાંધકામમાં વપરાયેલો સફેદ આરસપહાણનો પથ્થર કાળો પડી ગયો હોઈ જે અંગે ધારાસભ્ય દ્વારા મુખ્ય પ્રધાનને ભ્રષ્ટાચાર સામે પગલાં લેવા માટે રજૂઆત ...
13
14
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યપાલ ઓ. પી. કોહલીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેની રાજ્ય ઉજવણીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રાજ્યમાં કાર્યરત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સ્વસ્થ તન-સ્વસ્થ મન ...
14
15
બનાસકાંઠાના લાખાણી તાલુકાના કુડા ગામે એક પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા કરી નાંખવામાં આવી છે. આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી ગઈ છે. રાત્રીના સમયે એક જ ચૌધરી પટેલના પાંચ સભ્યોમાંથી 4 લોકોની હત્યા કરવામાં આવી છે
15
16
આજે વિશ્વના 117 દેશ સાથે વડોદરા શહેર-જિલ્લામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નેતૃત્વ હેઠળ વહેલી સવારે સમા સ્પોટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોગ સાધના કરી હતી. આ સાથે શહેર-જિલ્લામાં 1800 જગ્યાએ યોગ કરીને વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
16
17
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણીએ રાજ્ય યોગ બોર્ડની રચનાની જાહેરાત કરી હતી. તેમણે યોગ કર્યા બાદ ...
17
18
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કેટલાક સંજોગોના આધારે હવે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર બદલી શકશે. આ સિવાય અન્ય કેટલાક મહત્વના નિર્ણયો પણ ...
18
19
Yoga Day - મુખ્યમંત્રી રૂપાણી સહિત ગુજરાતમાં અનેક લોકોએ કર્યા યોગ.. જુઓ ફોટા
19