0
સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ, સૌરાષ્ટ્રની નદીઓમાં પુરની સ્થિતી
મંગળવાર,જૂન 18, 2019
0
1
ગુજરાતમાં એક અઠવાડિયાથી મંડરાય રહેલ વાવાઝોડાનુ સંકટ ભલે ટળી ગયુ છે પણ હવે ચક્રવાત સમુદ્રમાં જ ડીપ ડિપ્રેશનમાં બદલાઈને કચ્છ સમુદ્ર તટ સાથે ટકરાઈ શકે છે. કચ્છ તરફ આવી રહેલ ‘વાયુ’ વાવાઝોડું હવાના ઊંડા દબાણમાં ફેરવાતાં સોમવારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ...
1
2
રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં ૩૩ મી.મી એટલે કે સવા ઇંચ અને આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ૨૯ મી.મી, જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં ૨૫ મી.મી. મળીને કુલ ચાર તાલુકાઓમાં એક ઇંચથી વધુ ...
2
3
તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી રાજ્યસભામાંથી ચૂંટાયેલા અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની જીત થઈ હતી. ત્યાર બાદ સ્મૃતિ ઈરાની અને અમિત શાહે રાજ્યસભાના સભ્યપદે રાજીનામુ આપ્યું હતું. જેને પગલે 15 જૂનના રોજ કેન્દ્રિય ચૂંટણીપંચે ગુજરાતમાંથી ...
3
4
થોડા દિવસ પહેલા મહુવાના આંગલઘરા ખાતે સાત રાઉન્ડ ફાયરિંગ અજાણ્યા શખ્સો દ્વારા વજન કાંટાના વેપારીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસને વેપારીના પિતા અને તેના બેન-બનેવી પર શંકાના આધારે પૂછપરછ કરી હતી. ત્યારે આજે વેપારીના પિતાએ ગળે ફાંસો ખાઇ આપઘાત ...
4
5
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા સારિકા જયવંત ભટ્ટ નામની મહિલાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કો-ઓપરેટિવ બેંકની જોધપુર બ્રાન્ચનાં લોકરમાંથી ઘરેણાં અને ફિક્સ ડિપોઝિટ સર્ટિફિકેટ સહિત કુલ 16,11,000 રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.સારિકા ભટ્ટ ...
5
6
આજે ભગવાન જગન્નાથજીની 142મી પરંપરાગત રથયાત્રાનો પાવન પર્વ છે. આજે જેઠ સુદ પૂનમથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજી સરસપુર ખાતેના તેમના મોસાળમાં પંદર દિવસ રહેવા જશે. જગન્નાથજી મંદિરે જળયાત્રામાં 15 ગજરાજ,108 ધજા, 600 ધજા પતાકા, અખાડા, ...
6
7
પશ્ચિમ બંગાળમાં ડોકટરો પર હુમલાના વિરોધમાં આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. હડતાળના પગલે અમદાવાદની નવી વીએસ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડી રહી છે. હોસ્પિટલમાં બતાવવામાં આવતા દર્દીઓને આજે ડોક્ટરોની હડતાળ હોવાનું ...
7
8
સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી નબળું પડી વાયુ વાવાઝોડુ આજે મોડી સાંજ સુધી નલિયા અને લખપતના કાંઠા વચ્ચે ટકરાશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે. તાજા અહેવાલ અનુસાર હાલ આ સિસ્ટમ ભુજથી દક્ષિણ-પશ્ચિમ દિશાએ 550 કિમી દૂર અરબી સમુદ્રમાં સ્થિર છે. ત્યારે ...
8
9
વાયુ વાવાઝોડું આજે સાંજે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ટકરાશે. સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી નબળું પડી વાયુ વાવાઝોડું ફરી એકવાર ગુજરાત તરફ આવી રહ્યું છે. જેને લઇને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કંરટ જોવા મળી રહ્યો છે.
9
10
: બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણ મળી રહે તે માટે કેન્દ્ સરકાર દ્વારા ૧૦ ટકા આર્થિક અનામત આપવાનો નિર્ણય કર્યો છે તેનો ગુજરાતે સૌ પ્રથમ અમલ કર્યો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. ચાલુ વર્ષથી જ ગુજરાતના બિન અનામત વર્ગના ...
10
11
વાયુ વાવાઝોડું ફંટાઇ ગયા બાદ રાજ્યમાં દરિયાકાંઠાનાં વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોર સુધીમાં તો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ...
11
12
ડભોઇ તાલુકાના ફરતીકુઇ ગામ પાસે આવેલી દર્શન હોટલના ખાળકૂવાની સફાઇ કરવાં ઉતરેલાં પિતા-પુત્ર સહિત 7 મજૂરોના મોત નીપજ્યાં છે. ઝેરી ગેસના કારણે મોત નીપજ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વડોદરા અને ડભોઇ ફાયર બ્રિગેડે 6 કલાકની ભારે જહેમત બાદ ...
12
13
ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી વાયુ વાવાઝોડાનો ખતરો ટળ્યો પણ હવે ફરીવાર તે કચ્છને અથડાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. વાવાઝોડુ હજુ પણ પોરબંદરના દરિયા કિનારેથી 200 કિલોમીટર
13
14
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકનારુ ખતરનાક વાયુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ ગયું છે ગુજરાત પરથી હવે આ વાવાઝોડાનો ખતરો સંપૂર્ણ પણે ટળી ગયો છે. આ સંદર્ભમાં આજે સવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને હાઇ લેવલ કમિટીની એક બેઠક મળી હતી જેમાં વાવાઝોડાની ...
14
15
અરબી સમુદ્વમાં ઉદ્ભવેલું વાયુ વાવાઝોડું હવે ગુજરાતનાં દરિયાકિનારે નહીં ટકરાય પરંતુ હવે તે દરિયાઇ માર્ગે ઓમાન તરફ ફંટાશે. વાવાઝોડાની દિશા બદલાઇ છે તેમ છતાંય ગુજરાત પર હજુય ખતરો મંડરાયેલો રહ્યો છે . રાજ્યનાં દરિયાકાંઠે આગામી 24 કલાક ભારેથી અતિભારે ...
15
16
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક, ગુજરાત ઉપરનો સંભવિત વાયુ વાવાઝોડાનો ખતરો ટળી ગયો
વાવાઝોડું સંપૂર્ણ રીતે અરબી સમૂદ્રમાં પશ્ચિમ તરફ આગળ વધ્યું છે: મુખ્યમંત્રી
16
17
દ્વારકા: ગુજરાતને ધમરોળવા માટે આવતા વાયુ વાવાઝોડાએ અચાનક જ પોતાની દિશા બદલી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. તેમ છતાં તેની અસર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો પર પડી રહી છે. ગુરૂવારે વાવાઝોડાની અસરના લીધે દ્વારકાના કાંઠે ...
17
18
વાયુ વાવાઝોડું રાજ્યના દરીયાઇ કાંઠા વિસ્તારની નજીકથી પસાર થઇને ફંટાઇ ગયું છે. વાવાઝોડાની અસર વરસાદ સ્વરૂપે ગુજરાતમાં દેખાઇ રહી છે. આજે સવારે ૮.૦૦ કલાક પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૧૪ તાલુકાઓમાં વધતા-ઓછા અંશે વરસાદ વરસ્યો હતો. જેમાં ગીર સોમનાથ ...
18
19
વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાના નજીકથી પસાર થઇને ફંટાઇ ગયું છે. પરંતુ વાવાઝોડાની અસર ધોધમાર વરસાદ સ્વરૂપે ગુજરાતમાં દેખાઇ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 114 તાલુકાઓમાં
19