Regional Gujarat News 880

ગુરુવાર, 22 જાન્યુઆરી 2026
0

આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના, ૮૦ થી ૧૦૦ કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન

મંગળવાર,જૂન 11, 2019
0
1
હાલ અરબી સમુદ્રમાં વેરાવળથી 900 કીલોમીટર દુર ડીપ્રેશન રચાયુ હોય 48 કલાકમાં જ વાવાઝોડારૂપી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા 100 કિલોમીટરની ઝડપે પવન ફૂકાવાની સાથે ભારે વરસાદ પડવાની આગાહી થઈ છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય ...
1
2
આજે મોટાભાગના લોકો ઑનલાઇન શોપિંગ કરી રહ્યા છે ત્યારે મોટાભાગની કંપનીઓપણ સમયની સાથે ચાલી રહી છે અને ઈ-કૉમર્સ પ્લેટફોર્મ દ્વારા પોતાના ઉત્પાદનોની સાથે અન્ય પ્રોડક્ટને વેબસાઇટ અને મોબાઇલ ઍપ દ્વારા દેશ-વિદેશમાં પણ પહોંચાડી રહી છે. કોચીની કંપની રેડિકલ ...
2
3
ગામડાઓનો વિકાસ કરવા ભાજપના પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યોઓ એક એક ગામ દત્તક લઈ ગામનો પોતાની ગ્રાન્ટમાંથી વિકાસ કરવાનું મોટા ઉપાડે કામ ઉપાડી લીધું હતું, પરંતુ ખરેખર વિકાસની વાસ્તવિકતા જોતા ત્યાં કોઈ વિકાસ થયો ન હતો. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાની ...
3
4
ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા અને નવા વર્ષમાં વધુમાં વધુ બાળકો પ્રવેશ મેળવે તેની તૈયારીઓ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે આરંભી હતી. જેમાં ૨૦૧૯ના શૈક્ષણિક વર્ષ માટે આગામી તા.૧૩, તા.૧૪ અને તા. ૧૫મી જૂનના રોજ યોજાનાર શાળા પ્રવેશોત્સવ અંગે મુખ્ય પ્રધાનની ...
4
4
5
ઊંઝા APMC ચૂંટણી બાદ આજે સવારથી મતગણતરી શરૂ થઈ છે. ત્યારે બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે વિકાસ પેનલના તમામ 8 ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે. ત્યારે વિકાસ પેનલના દિનેશ પટેલ જીત
5
6
રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ઉનાળુ વેકેશન બાદ ઓરેન્જ અને રેડ એલર્ટ વચ્ચે આજથી શાળાઓ ફરીથી ધમધમશે. સ્કૂલ શરૂ થયા બાદ 13થી 15 જૂન દરમિયાન પ્રવેશોત્સવ યોજાશે. તો વર્ષ 2019-20ના પ્રથમ સત્રમાં 104 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. બીજા ...
6
7
સુરતના તક્ષશિલા આર્કેડ ખાતે લાગેલી આગની ઘટના બાદ તમામ સ્કૂલોને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા તથા સાધનોના ઉપયોગ અંગે તાકીદ કરવામાં આવી હતી, જેને પગલે જ સુરતની એક સ્કૂલમાં મોટી જાનહાનિ
7
8
ગુજરાતમાં રવિવાર જાણો ગોઝારો સાબિત થયો હતો. રાજ્યમાં અવારનવાર થતાં અકસ્માતોમાં રવિવારે વધુ ચાર અકસ્માતની ઘટના બની હતી, જેમાં બે વ્યક્તિના મોત થયા છે, તો 25 જેટલા લોકો ઘાયલ થયા છે.
8
8
9
ગુજરાતમાં ચાલુ વર્ષે ડિગ્રી ઇજનેરી ક્ષેત્રે પ્રવેશ માટે 34 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, જેથી હવે એડ્મિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્શિશ દ્વારા પ્રવેશની આગળની કાર્યવાહી હાથ ધરવાનું શરૂ થશે. ફાર્મસી ક્ષેત્રે 7 હજાર જગ્યાઓ સામે 16 હજાર જેટલા ...
9
10
બેડી માર્કેટ યાર્ડ ખાતે પાક વીમા મુદ્દે સતત ત્રીજા દિવસે ખેડૂતોએ ઉપવાસ ચાલુ રાખ્યો છે. 12 ખેડૂતો પોતાની માંગણી સાથે ઉપવાસ પર બેઠા છે. જેમાંથી બેની હાલત લથડી હોવાનું સામે આવ્યું છે. કિશોરભાઈ લક્કડ અને કિશોરભાઈ સગપરીયાની તબિયત લથડી છે. આમરણ ઉપવાસ પર ...
10
11
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત ટર્મમાં રાષ્ટ્રિય કક્ષાની અતિ આધુનિક આરોગ્ય સુવિધા અને ટેલન્ટ ધરાવતી એઇમ્સ હોસ્પિટલ આપવાનું જાહેર કર્યુ હતું. આ એઇમ્સ હોસ્પિટલના ભૂમિ પૂજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવશે એવા નિર્દેશ ...
11
12
કોંગ્રેસી ધારાસભ્યોને ભાજપમાં સામેલ કરીને સીધા મંત્રી બનાવવાનો ખેલ હવે ભાજપને જ ભારે પડે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. ખાસ કરીને અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવવાની હિલચાલ સામે હવે નેતાઓ એકબીજાની આંતરિક મુલાકાત સમયે ખૂલીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ...
12
13
જરાતમાં ગરમીએ લોકોને પારાવાર પરેશાનીઓમાં મુકી દીધાં છે. જેમ જેમ દિવસો જઈ રહ્યાં છે તેમ તેમ ગરમી ઘટવાને બદલે વધી રહી છે. ત્યારે શુક્રવારના દિવસે ગુજરાતમાં અગનભઠ્ઠી જેવો દિવસ રહ્યો હતો. રણ તરફના ગરમ પવનોથી ઉત્તર ગુજરાતના લોકો ગરમીમાં શેકાયા હતાં. ઇડર ...
13
14
બનાસકાંઠા જીલ્લાની એક દર્દનાક ઘટના સામે આવી છે. જ્યા એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થઈ ગયા જ્યારે કે 5 અન્ય 17 લોકો ઘાયલ થઈ ગયા. પ્રાપ્ત માહિતી મુજબ અંબાજીના ત્રિસૂલિયા ઘાટ પાસે એક મિની બસની બ્રેક ફેલ થઈ ગયા પછી તે પલટી ગઈ અને એક ખાઈમાં જઈ પડી. આ ...
14
15
રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેને કારણે શહેરીજનોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં આજે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો, ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. રાજ્યના દરેક વિસ્તારોમાં 44 ડિગ્રીથી નીચે તાપમાન રહ્યું છે. સૌથી વધું કંડલા ...
15
16
ગુજરાતમાં અનામત આંદોલનની અસરને કારણે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો સાથે પાતળી બહુમતી મળી હતી. જે બહુમતીમાં વધારો કરવા માટે ભાજપે કૉંગ્રેસના ધારાસભ્યો તોડવા માટે રાજકીય ખેલ શરૂ કર્યો હતો. જેમાં છેલ્લાં એક વર્ષમાં ભાજપના ધારાસભ્યોની ...
16
17
શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ગઈકાલે મોડી રાતે બુટલેગરોએ આતંક મચાવ્યો હતો. જેમાં 20 દિવસની એક બાળકીનો ભોગ લેવાયો છે. બુટલેગરો અને તેના સાગરીતોએ હસન જીવાભાઈની ચાલીમાં ઘરમાં ઘુસી
17
18
સમગ્ર વિશ્વમાં ગુંજેલી સુરતની ગોઝારી ઘટનાને લઈને હજીયે પડઘા શાંત નથી થયાં. ગુજરાતની આ ઘટનામાં જવાબદાર મોટા મગરમચ્છો હજીએ બચી રહ્યાં છે. માત્ર થોડા અધિકારીઓને સસ્પેન્ડ કરી કે ધરપકડ કરીને સમગ્ર ઘટનાને શાંત કરવાની વાત કદાચ લોકો જ સાંખી નથી ...
18
19
ઉનાળું વેકેશન પુરું થવાના આરે છે ત્યારે ગણતરીના દિવસોમાં શાળા અને કોલોજોમાં શિક્ષણ શરૂ થનારું છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2019-20નું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે. સાથે સાથે ગત વર્ષથી શરૂ કરવામાં આવેલું નવરાત્રી ...
19