મંગળવાર, 1 જુલાઈ 2025
0

પુત્રદા એકાદશી વ્રત .. જાણો વ્રત પૂજા વિધિ અને વ્રત કથા વિશે

ગુરુવાર,જાન્યુઆરી 17, 2019
0
1
અઠવાડિયાનો ત્રીજો દિવસ મંગળવાર હોય છે. આ દિવસે મહાબલી હનુમાનની પૂજાનુ વિધાન છે. સૌરમંડળમાં રહેલા બધા ગ્રહોમાં મંગળ ગ્રહને હનુમાનના શાસનનો ગ્રહ માનવામાં આવે છે. બળ, બુદ્ધિ, વિદ્યા દાતા હનુમાનજીની પૂજાથી વ્યક્તિ જીવનના દરેક સંકટથી મુક્તિ મેળવી લે ...
1
2
ચાર વેદ મળીને બનતા ગાયત્રી મંત્રનુ ઉચ્ચારણ કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓનો સંચાર થાય છે. આ મંત્રનો જાપ કરવાથી શરીર નિરોગ બને છે. અને માણસને યશ પ્રસિદ્ધિ અને ધનની પ્રાપ્તિ પણ થાય છે.
2
3
હિન્દુ ધર્મ સાથે સંબંધ રાખનરા લોકોને એટલુ તો જાણ હશે જ કે હિન્દુ ધર્મમાં 108 અંકને ખૂબ મહત્વ આપવામાં આવે છે. તેમા થનારા દરેક ધાર્મિક કામમાં આ અંકને ધ્યાંનમાં રાખીને જ તેને સંપન્ન્ન કરવામાં આવે છે. તો બીજી બાજુ હિન્દુધરમાં થનારા મંત્રોના જાપમાં ...
3
4
ઘણો બધો પૈસો, સુખ શાંતિ અને ખુશી બધા લોકો ઈચ્છે છે. પણ ક્યારેક ક્યારે આપણા ભાગ્યમાં તે બધુ નથી હોતુ જે આપણે ઈચ્છીએ છીએ. અનેકવાર આપણી ઈચ્છાઓ અધૂરી પણ રહી જાય છે. આ બધાના અનેક કારણ હોય છે. પણ તેના ઉપાય પણ જરૂર હોય ચ હે. ભગવાનની પૂજા પાઠ અને તેમની ...
4
4
5
કુંભ મેળામાં જઈ રહ્યા છો તો યાદ રાખો આ 24 જરૂરી વાતોં
5
6
કુંભ મેળા- નાગા સાધુઓની દુનિયાનો એક મોટું સત્ય, ખાવાના દરેક નામમાં શા માટે લગાવે છે રામ
6
7
શુ તમે જાણો છો કે આ મેળો 12 વર્ષે જ કેમ આવે છે ?
7
8
શનિ અમાવસ્યાના દિવસે શનિદેવની વિશેષ આરાધના કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.આ દિવસે જે લોકો પિતૃદોષથી પીડાતા હોય તે વ્યક્તિએ તેનું નિવારણ માટે શનિદેવની પૂજા કરવી જેથી કુંડળીમાં રહેલ પિતૃદોષને પરેશાની દૂર થશે.
8
8
9
પીપળની પૂજા કરો .. શનિવારે પીપળાના વૃક્ષની પૂજા વિધિ વિધાનથી કરો. ભાગવત મુજબ પીપળો ભગવાન શ્રીકૃષ્ણનુ જ રૂપ છે. શનિ દોષોની મુક્તિ માટે પીપળાની પૂજા આ રીતે કરો...
9
10
5 જાન્યુઆરી શનિવારે પડનારી અમાસ પોતાની રીતે જ એક ખાસ યોગનુ નિર્માણ કરે છે. આ દિવસે કેટલાક ઉપાય કરી લેવામાં આવે તો સંસારની કોઈ તાકત તમને શ્રીમંત બનવાથી રોકી નહી શકે.. ધન સંબંધિત કોઈપણ સમસ્યાને હલ કરવા માટે આ દિવસ ખૂબ જ કારગર છે. તેમાથી કોઈપણ ઉપાય ...
10
11
જે આપે છે એ દેવસ્વરૂપ હોય છે , ઘરના પૂજાઘરમાં દીપક પ્રગટાવાય છે. આ દીપક પ્રકાશ આપે છે આથી આ પણ દેવતા સ્વરૂપ હોઈ શકે છે. પણ દીપકને પ્રગટાવાના કેટલાક નિયમ પાલન કરવું જરૂરી છે. ખાસ કરીને દીપકની જ્યોતિની દિશના ધ્યાન રાખવા જોઈએ.
11
12
ન્યાય પ્રિય શનિદેવ નિષ્પક્ષ થઈને ન્યાય કરે છે. તેઓ પોતાના ભક્તોને અભયદાન આપનારા દેવતા છે. તેઓ બધા પ્રાણીઓને તેમના કર્મો મુજબ ફળ આપે છે. જેમના પર શનિદેવની કૃપા થાય છે. તેઓ દરેક પ્રકારની સિદ્ધિયો મેળવે છે. તેમના બધા કષ્ટોને શનિદેવ દૂર કરે છે. ...
12
13
આજે અમે આપને ધન સંબંધી સમસ્યાઓના નિવારણ માટે એક ઉપાય બતાવી રહ્યા છે તેને ધ્યાનથી સાંભળો અને એકવાર જરૂર અજમાવી જુઓ બુધવાર શાસ્ત્ર મુજબ બુદ્ધિદેવ ગણપતિનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલ ધન સંબંધી ઉપાય પણ ફળદાયક માનવામાં આવે છે
13
14
મિત્રો આજે અંગારિકા ચતુર્થી છે. મંગળવારના દિવસે આવનારી ચતુર્થીને અંગારિકા ચતુર્થી કહેવાય છે. આ દિવસે વ્રત કરવાથી વિધ્નહર્તા ભગવાન ગણેશ ભક્તના બધા કષ્ટ હરી લે છે. મંગળવારના દિવસે ચતુર્થીનો સંયોગ અંત્યંત શુભ અન એ સિદ્ધિ પ્રદાન કરનારો હોય છે. આ દિવસે ...
14
15
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહ મજબૂત છે તો તે વ્યક્તિ ખૂબ જ પ્રતિષ્ઠિત અને તેજસ્વી હોય છે. આવો વ્યક્તિને સમાજમાં ખૂબ માન સન્માન મળે છે
15
16

દત્ત ભગવાનની કથા

શનિવાર,ડિસેમ્બર 22, 2018
એકવાર માતા લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીને પોતાના પતિવ્રતા પર અત્યંત ગર્વ થઈ ગયો. ભગવાને તેમનો અહંકાર નષ્ટ કરવા માટે લીલા રચી. તેના મુજબ એક દિવસ નારદજી ફરતા ફરતા દેવલોક પહોંચ્યા અને ત્રણેય દેવીઓને વારાફરતી જઈને કહ્યુ કે ઋષિ અત્રિની પત્ની અનુસૂયાની ...
16
17
નવગ્રહોમાં સૂર્ય સર્વપ્રમુખ દેવતા છે. તેમનો વર્ણ લાલ છે. વૈદિક કાળથી સૂર્યોપાસના ચાલી રહી છે. સૂર્યદેવનુ એક નામ સવિતા પણ છે. જેનો અર્થ છે સુષ્ટિ કરનારા. તેમનાથી જ જગત ઉત્પન્ન થયુ છે. સૂર્યદેવની પ્રસન્નતા માટે નિત્ય અર્ધ્ય અર્પિત કરવુ જોઈએ. વાસ્તુ ...
17
18
આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં ધનની જરૂરિયાત દરેક વાતમાં પડે છે. આ માટે વ્યક્તિ દિવસ રાત મહેનત કરે છે. પણ અનેકવાર મહેનત કર્યા પછી પણ સફળતા નથી મળતી. જો તમને જીવનમં ધનની પરેશાનીઓનો સામનો કરવો પડે છે તો તેનુ કારણ રોજબરોજની જીવનમાં આવનારી અનેક ગેરસમજ ...
18
19
મિત્રો આજે અમે આપને બતાવી રહ્યા છે કે શનિવારે કંઈ 9 વસ્તુઓનુ દાન કરવાથી શનિ મહેરબાન રહે છે.. આવો જોઈએ એ 10 વસ્તુઓ વિશે
19