બુધવાર, 31 ડિસેમ્બર 2025
0

તુલસી સામે દિવો પ્રગટાવતી વખતે બોલો આ મંત્ર...પછી જુઓ ચમત્કાર

સોમવાર,ડિસેમ્બર 16, 2019
0
1
કોઈપણ કાર્યની શરૂઆત પહેલા શ્રીગણેશનુ ધ્યાન કરવામાં આવે છે. માન્યતા છે કે આવુ કરવાથી એ કાર્યના સફળ થવાની શક્યતા વધી છે. હિન્દુ ધર્મમાં ગણેશજી સર્વોપરિ સ્થાન ધરાવે છે. શ્રી ગણેશ જી વિધ્ન વિનાયક છે. જે તમારા જીવનના દુખોને હરી લે છે. ગણેશ ચતુર્થી અને ...
1
2
સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું ઘરની સમૃદ્ધિ વધારવું અમારા જ હાથમાં છે. ખાસકરીને જે ઘરની મહિલા હોય છે. એ સ્ત્રીમાં ના રૂપમાં હોય, પત્નીના રૂપમાં હોય, બેનના રૂપમાં હોય. ઘરના વડીલ પણ આ જ સમજાવે છે. કે સૂર્ય નિકળતાના પૂર્વ જ સ્નાન કરવું સર્વશ્રેષ્ઠ ...
2
3
માતા લક્ષ્મી ધનની દેવી છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા પ્રકારના ઉપાય કરાય છે પણ ઘણી વાર જાણ-અજાણ્યા આવી ભૂલો થઈ જાય છે જેના કારણે ધનની દેવી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ નહી કરે છે. આવો જાણીએ જાણા અજાણમાં કરી 5 ભૂલો વિશે
3
4
હિન્દુ શાસ્ત્રોમાં અનેક એવી વાતો બતાવી છે જેનુ જો આપણે પાલન કરીએ તો આપણે અનેક મુસીબતોથી બચી શકીએ છીએ. કેટલાક લોકો આ વાતોને અંધશ્રદ્ધા માને છે પણ દરેક વાત પાછળ તર્ક પણ છે. ઘણી નાની-નાની વાતો છે જેનું ધ્યાન રાખવામાં આવે તો તમારું દરેક કાર્ય સફળ થવાની ...
4
4
5
રવિવારે સૂર્ય દેવતાનો દિવસ ગણાય છે. આ દિવસે સૂર્ય પૂજન, જળથી અર્ધ્ય અને સૂર્ય મંત્રનો જાપ કરવાનો ખાસ મહત્વ છે. રવિવારના દિવસે સૂર્ય મંત્રનો 108 વાત જપ કરવાથી જીવનમાં જરૂર લાભ મળે છે અને બધી મનોકામના પૂર્ણ હોય છે. આવો જાણીએ આ દિવસે કયાં કયાં ઉપાય ...
5
6
જ્યોતિષમાં બહુ ઘણા એવા મૂહૂર્ત અને નક્ષત્ર હોય છે જેને અશુભ ગણાય છે. તેમાંથી એક હોય છે પંચક શાસ્ત્રોમાં પંચક લાગતા સમયે ઘણા શુભ કામ કરવાની ના હોય છ્વે. પંચકમાં ઘણા નક્ષત્ર આવે છે જેમ કે ઘનિષ્ઠા, શતભિષા, ઉત્તર ભાદ્રપદ, પૂર્વા અને રેવતી નક્ષત્ર આવે ...
6
7
આજે સોમવાર 2 ડિસેમ્બર અને માર્ગશીર્ષ મહિનાનો શુક્લ પક્ષની ષષ્ઠી છે. આ દિવસને ચંપાછઠના નામથી ઓળખવામાં આવે છે. આજે અમે આપને બતાવી રહ્યા છે ચંપા છઠના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ તેના વિશે માહિતી.. હિન્દુ પંચાગ મુજબ આજે સર્વાર્થ સિદ્ધિ યોગ બનશે. આ ...
7
8
જો કોઈના જીવનમાં શનિ સાથે સંબંધિત કોઈ પીડા કે પરેશાની થઈ રહી હોય તો તે શનિવારના દિવસે શનિદેવની કૃપા મેળવવા માટે આ મહાઉપાય એકવાર જરૂર કરે. આ ઉપાયો કરવાથી શનિને કારણે થનારી સમસ્યાઓ થોડાક જ દિવસમાં દૂર થઈ જશે. જાણો શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે ...
8
8
9
હવે પગની આંગળી જણાવશે કે ઘરમાં કોનો હુક્મ ચાલશે પતિ કે પત્ની? જી હા સામે ઉભેલા માણસના સ્વભાવને જાણવું દરેક કોઈના બસની વાત નહી હોય. પણ જ્યારે વાત જીવનભરના રિશ્તા નિભાવવાની આવે તો તે જરૂરી થઈ જાય છે. હવે તે સમયે માણસને સમજાતું નહી કે જીવભરનો ફેસલો ...
9
10
દીવામાં અગ્નિનો વાસ હોય છે. જે પૃથ્વી પર સૂરજનુ રૂપ છે. ધર્મના લગભગ દરેક એક પ્રસિદ્ધ પુસ્તકમાં સંધ્યા પૂજનનુ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યુ છે. સાથે જ સંધ્યાના સમયે ઘરમાં દીવો કે પ્રકાશ કરવો પણ જરૂરી માનવામાં આવે છે. સંધ્યાનો શાબ્દિક અર્થ સંધિનો સમય ...
10
11
પૂજા-પાઠ કરવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે, મન શાંત રહે છે અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં પૂજન કર્મ સાથે જોડાયેલા કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે. હિન્દુ ધર્મ મુજબ પૂજા-પાઠની કેટલીક ...
11
12
મિત્રો આજે હુ આપને બતાવી રહી છુ કે રોજ સવારે ઉઠીને સૌ પહેલા શુ કરવુ જોઈએ જેનાથી તમને રોજના કાર્યોમાં સફળતા મળે અને રોજ તમારો દિવસ શુભ રહે. ચાલો જાણીએ રોજ સવારે ઉઠીને શુ કરવુ જોઈએ
12
13
ગણેશજીનું શાસ્ત્રીય નામ વક્ર્તુંડ વિનાયક છે. શાસ્ત્રોમાં ચર્તુર્થીને તિથિઓની માતા પણ કહે છે. ચતુર્થી સાથે સમસ્ત તિથિઓમાં ભગવાન ગણપતિની આરાધના કરી. આ કારણે ચતુર્થીને ભગવાન ગણેશ તરફથી વરદાન પ્રાપ્ત કરી અને સંકટ ચતુર્થી રાતમાં ગણપતિ ઉપાસના કરતા ધર્મ ...
13
14
મોટાભાગે એવુ થાય છે કે ઘરમાં કોઈને કોઈ કારણસર ક્લેશ થતો રહે છે. બીજી બાજુ અનેક પ્રયાસો છતા પણ રોજગાર લગ્ન જેવા કાર્યમાં અડચણ આવતી રહે છે. જો તમારા કે તમારા કોઈ નિકટના મિત્ર સાથે પણ આવુ થાય છે તો તમારે ગુરૂવારે કેટલાક એવા ઉપાય કરવાના રહેશે જેનાથી ...
14
15
હિંદી પંચાગના મુજબ કાર્તિક મહીનાની પૂર્ણિમાને કાર્તિક પૂર્ણિમા કહેવાય છે. તેને ત્રિપુરારી અને દેવ દિવાળી પણ કહીએ છે. કાર્તિક મહીનામાં ત્રણ દિવાળી આવે છે. કાર્તિક મહીનાની કૃષ્ણ ચતુર્દશીને નાની દિવાળી જેને નરક ચતુર્દશી પણ કહી છે. ત્યારબાદ અમાસને મોટી ...
15
16
હિન્દુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનો દિવસ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે બધા દેવી દેવતાઓને એકસાથે પ્રસન્ન કરી શકીએ છીએ આ વખતે આ તિથિ 23 નવેમ્બર દિવસે શુક્રવારે છે. આ દિવસે હવન, દાન, ગંગા સ્નાન, ઉપાસના વગેરેનુ વિશેષ મહત્વ છે. એવુ કહેવાય છે કે ...
16
17
હિન્દુ ધર્મમાં કોઈપણ પૂજા મંત્ર ઉચ્ચારણ વગર અધૂરી માનવામાં આવે છે. તેથી પૂજનમાં મંત્રોનો જાપ કરવો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને વાત જો શિવપૂજાની હોય તો માનવામાં આવે છે કે જો વ્યક્તિ ભોલેનાથની પૂજા ન પણ કરી શકે તો ફક્ત શિવના મંત્રોથી જ તેનુ ...
17
18
આજે પૂનમનો દિવસ ધનની દેવા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. જો મા લક્ષ્મી ખુશ થઈ જાય તો જરૂર પોતાના ભંડારા ખોલી દે છે. આ મહિનો દેવી દેવતાઓને ખુશ કરવાનુ માનવામાં આવે છે. પવિત્ર તીર્થ સ્થળોમાં સ્નાન કરીને દીપ દાન પૂજા અર્ચના કરવામાં આવે છે.
18
19
શુક્લપક્ષના 8 નવેમ્બરને આખા ભારતમાં તુલસી વિવાહના પર્વના દિવસના રૂપમાં ઉજવાશે. આ દિવસે ઘણા પ્રકારના નિયમોનો પાલન કરાય છે. માનવું છે કે તુલસી વિવાહ કરનારા લોકોને મહાકન્યાદાનના સમાન લાભ મળે છે સાથે જ તમને ઘણા પાપ પણ નષ્ટ થઈ જાય છે. તેથી આ દિવસે કોઈ ...
19