0

Gayatri Mantra : ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ

બુધવાર,મે 28, 2025
0
1

Hanuman Raksha Kavach - હનુમાન કવચ

મંગળવાર,જાન્યુઆરી 7, 2025
અસ્ય શ્રી હનુમત્ કવચસ્તોત્રમહામંત્રસ્ય વસિષ્ઠ ઋષિઃ અનુષ્ટુપ્ છંદઃ શ્રી હનુમાન્ દેવતા મારુતાત્મજ ઇતિ બીજં અંજનાસૂનુરિતિ શક્તિઃ વાયુપુત્ર ઇતિ કીલકં હનુમત્પ્રસાદ સિદ્ધ્યર્થે જપે વિનિયોગઃ ॥
1
2

Sai chalisa- શ્રી સાઈ ચાલીસા

ગુરુવાર,ફેબ્રુઆરી 15, 2024
શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે અજ્ઞાન. ૧ શિરડી ગામે શુભ સુંદર ગામ, શ્રી સાંઈબાબાનું છે યાત્રા ધામ. ૨ શ્રી સાંઈબાબા ત્યાં થયા પ્રકટ, જેને પૂજે આજ આખું જગત. ૩ અપૂર્વ સાંઈબાબાનો મહિમાય, ગુણગાન સહુ બાબાના ગાય. ૪
2
3

ભગવાન શિવના 108 નામ

સોમવાર,ફેબ્રુઆરી 13, 2023
શિવરાત્રિ પર્વને લઈને શિવાલયોમાં હર હર મહાદેવની ગૂંજ રહે છે. શાસ્ત્રો મુજબ સંપૂર્ણ બ્રહ્માંણ મહાશિવરાત્રિ પર જ તેમના અસ્તિત્વમાં આવ્યું હતું. લિંગ પુરાણ મુજન ફાલ્ગુન મહીનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિને મહાશિવરાત્રિ પર્વ ઉજવાય છે.
3
4
કારતક સુદ સાતમના ૪ નવેમ્બર ૧૭૯૯ દિવસે જલારામ બાપાનો જન્મ થયો હતો. સંત શ્રી જલારામ બાપા હિન્દુ સંત હતા. તે રામના ભક્ત હતા. તેઓ 'બાપા'ના નામથી પ્રખ્યાત છે. તેમનો જન્મ 1799માં ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં થયો હતો. સંત શ્રી જલારામબાપાનો જન્મ
4
4
5
શાસ્ત્રાનુસાર જયેષ્ઠ માસના શુક્લ પક્ષની દશમી તિથિને ગંગા દશહરા કહે છે. જયેષ્ઠ માસના શુક્લ પક્ષની દશમી તિથિને ગંગાજીનું જન્મ દિવસ ઉજવાય છે. સ્ક્નંદપુરાન અને વાલ્મીકિ રામાયણ મુજબ આજના દિવસે મહારાજ ભાગીરથે કઠોર તપથી પ્રસન્ન થઈને સ્વર્ગથી પૃથ્વી પર ...
5
6
આજે એકદંત સંકષ્ટી ચતુર્થી છે. આ દિવસે વિધિ-વિધાનથી ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા - અર્ચના કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત ગણેશજીની પૂજાથી જ થાય છે. ભગવાન ...
6
7

શનિવારે શનિના 10 નામોના જપ કરો

શનિવાર,નવેમ્બર 25, 2017
શનિવારે શનિકૃપા માટે પૂજા , વ્રત દાનના ઘણા ઉપાય જણાવ્યા છે. આ ઉપાયમાં એક છે-પીપળના પાસે શનિના નામના જાપ કરવા . ધાર્મિક માન્યતા છે કે શનિના આ નામના જપ કરવાથી શનિ દોષ દૂર થાય છે.
7
8
શનિ મંદિરમાં જઈ શનિ દેવના શ્રી વિગ્રહ પર કાળા તલ, કાળા અડદ, લોખંડ, કાળુ કાપડ, વાદળી કાપડ, ગોળ, વાદળી ફૂલ, આંકડાના ફૂલ અર્પિત કરો. શનિદેવનું પૂજન કરો અને ઉપવાસ રાખો. અમાસની રાતે 8 બદામ અને 8 કાજળની ડબ્બી કાળા વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં
8
8
9
1. બુધવારના દિવસ બુધને સમર્પિત છે. તે સિવાય જો આ દિવસે ભગવાન ગણેશની પણ પૂજા કરાય તો ખૂબ લાભની પ્રાપ્તિ હોય છે. પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. બુધવારના દિવસે આ ખાસ ઉપાય કરી તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકો છો.
9
10
જો ઉપયોગની રીતે જોવાય તો પીપળ એક સામાન્ય માણસ માટે સાધારણ થઈ શકે છે. પરંતુ આયુર્વેદ મુઅજબ એનું ઉપયોગ દવાઓમાં ખૂબ પ્રયોગ થાય છે. પરંતુ પીપળના ઝાડ જ એક એવું પેડ છે જે રાતમાં પણ
10
11

દિવસ મુજબ કરો આ મંત્રોના જાપ

શુક્રવાર,ડિસેમ્બર 4, 2015
દરેક દિવસ મુજબ એના દેવી દેવતાઓના મંત્ર 9 વાર જાપ કરવાના ઘણા ફાયદા હોય છે. ભગવાનના નામના જાપ એ દીવાના જેમ હોય છે જે વગર પ્રગટાવે પણ પ્રગટી જાય છે જાણો એ દિવસના કયાં મંત્ર કરવાથી લાભ થાય છે.
11
12
ચતુર્ભુજ વિષ્ણુ ભગવાનના ચાર હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. આ મૂર્તિ અને તેનાં પ્રતીકોને ન સમજનાર એક મિત્રે એક વાર કહ્યું કે, આ મૂર્તિ બધી જુનવાણી નથી લાગતી ? ચક્ર અને ગદા જેવાં જૂનાં હથિયારોનું આજે શું મૂલ્ય ? આજે તો ભગવાને આપણા અને તેના પોતાના ...
12
13

મેલડીમાંનું ચમત્કાર

શુક્રવાર,ફેબ્રુઆરી 6, 2015
ગુજરાતના ખેડા જ્યાં માં મેલડીના દરબારમાં હાથોથી તળાય છે પૂડી .ગરમ-ગરમ તેલમાં ભક્ત નાખે છે પૂરી અને પછી તેને કોઈ કડછીથી નહી પણ કાઢે છે હાથ થી. 21 દિવસમાં કરે છે દરેક ઈચ્છા પૂરી
13
14

આ ગણેશ મંત્રથી પૂરા થશે અરમાન

બુધવાર,ફેબ્રુઆરી 4, 2015
બુધવારે ગણેશજીની પૂજા કરાય છે. હિન્દુ ધ્ર્મ મુજબ ભગવાન ગણેશજીને સિદ્ધિ અને મંગળકારી શક્તિયોનો સ્વરૂપ ગણાય છે. આથી દરેક શુભ કામની શરોઆત ગણેશજીની આરતીના સાથે કરાય છે. બુધવારે ગણેશજીની ઉપાસના કરવાથી સુખી સાંસારિક જીવનની મનોકામના પૂર્ણ થાય છે . એના માટે ...
14
15
બૌદ્ધ સાહિત્યમાં ગૌતમ બુદ્ધને બોધિ પ્રાપ્ત થયાની વેળાની એક કથા આવે છે જે ઘણી સૂચક છે. તેઓ પૂર્ણિમાને દિવસે નેરંજના નદીને કિનારે બેસીને અંતિમ ઘ્યાનમાં ઉતરે છે. માર સાથે તેમને ઘણો સંઘર્ષ કરવો પડે છે. છેવટે મારનો પરાજય થાય છે અને બુદ્ધને સત્યનો ...
15
16

સર્વ કષ્ટ દૂર કરનારા સંકટમોચન

ગુરુવાર,જાન્યુઆરી 5, 2012
શ્રીરામના પરમ ભક્ત એવા હનુમાન સંકટમોચન કહેવાયા છે એટલે કે તેઓ ભક્તોનાં દુઃખ હરે છે. તેમની ભક્તિ અથવા શ્રીરામની ભક્તિ કરવાથી તે પ્રસન્ન થાય છે. હનુમાન એવા દેવ છે કે જેમની આરાધના કોઈપણ વિધિથી કરવામાં આવે તે ભક્તોનું કલ્યાણ જ કરે છે. તેમની પૂજા માટે ...
16
17

વિષ્ણુના દશાવતાર

બુધવાર,એપ્રિલ 29, 2009
પ્રાચીન સમયની વાત છે પૃથ્વી પર હૈહયવંશી ક્ષત્રિય રાજાઓનો અત્યાચાર વધી ગયો હતો. બધી બાજુ હાહાકાર મચેલો હતો. ગાય, બ્રાહ્મણો અને સાધુ અસુરક્ષિત થઈ ગયાં હતાં. એવામાં ભગવાન પરશુરામના રૂપમાં જમદગ્નિ ઋષિની પત્ની રેણુકાના ગર્ભથી ભગવાન અવતરિત થયા.
17
18

ગણેશજીના અવતાર

શુક્રવાર,એપ્રિલ 17, 2009
શ્રી ગણેશજીના અસંખ્ય અવતાર હોવા છતાં પણ તેમાંથી આઠ ખુબ જ પ્રસિદ્ધ છે. વક્રતુંડ- જે સિંહવાહન તેમજ મત્સરાસુરના હંતા છે. એકદંત- જે મુષકવાહન તેમજ મદાસુરના હંતા છે. મહોદર- જે મુષકવાહન, જ્ઞાનદાતા તેમજ મોહાસુરના નાશક છે. ગજાનન- જે મુષકવાહન, સાંખ્યોને ...
18
19

વિષ્ણુના દશાવતાર-4

ગુરુવાર,માર્ચ 26, 2009
જ્યારે હિરણ્યાક્ષનો વધ થયો ત્યારે તેનો ભાઈ હિરણ્યકશ્યપ ખુબ જ દુ:ખી થઈ ગયો. તે ભગવાનનો ઘોર વિરોધી બની ગયો. તેણે અજય બનવાની ભાવનાથી કઠોર તપ કર્યું. તપનું ફળ તેને કોઈ પણ મનુષ્ય, પ્રાણી અને દેવતાના હાથે ન મરવાના રૂપે મળ્યું. વરદાન
19
20

વિષ્ણુના દશાવતાર-5

ગુરુવાર,માર્ચ 26, 2009
ઘણાં સમય પહેલાંની વાત છે. યુદ્ધમાં ઈંદ્રથી હારીને દૈત્યરાજ બલિ ગુરૂ શુક્રાચાર્યની શરણમાં ગયા. શુક્રાચાર્યએ તેમની અંદર દેવભાવ જગાડ્યો. થોડાક સમય પછી ગુરૂની કૃપા વડે બલિએ સ્વર્ગ પર અધિકાર જમાવી દિધો. તેના ફળસ્વરૂપ દેવરાજ ઈંદ્ર
20
21

વરાહઅવતાર

સોમવાર,માર્ચ 2, 2009
જ્યારે પ્રલયના લીધે આખી પૃથ્વી પાણીમાં ડુબી ગઈ હતી ત્યારે ભગવાને પૃથ્વીને બચાવવા માટે વરાહનું સ્વરૂપ લીધું હતું. કહેવાય છે કે એક દિવસ સ્વયંભુ મનુએ હાથ જોડીને પોતાના પિતા બ્રહ્માજીને કહ્યું 'એકમાત્ર તમે જ બધા જીવોના જન્મદાતા છો' તમે જીવીકા...
21
22
અર્થાત જેના એક હાથમાં કાંબી, બીજા હાથમાં ત્રાંબાનું જળકમંડળ, ત્રીજા હાથમાં પુસ્તક અને ચોથા હાથમાં માળા ધારણ કરેલી છે. જેઓની બેઠક હંસ ઉપર છે, જેમને ત્રણ નેત્ર છે. મસ્તક ઉપર સુંદર મુકુટ શોભી રહ્યો છે. જેમનું શરીર સર્વ પ્રકારે વૃધ્ધિ પામેલું છે. જે ...
22
23
ત્રણેય લોકનું સર્જન કરનારા ભગવાન શ્રીવિશ્વકર્માના ચાલીસાનું દર અમાસના દિવસે પઠન કરવાથી સુખ, શાંતિ અને પુણ્ય પ્રાપ્ત થાય છે.
23
24

કચ્છપ અવતાર

મંગળવાર,જાન્યુઆરી 6, 2009
પ્રાચીન સમયની વાત છે. દેવતાઓ અને રાક્ષસોમાં મતભેદને લીધે શત્રુતા વધી ગઈ. રોજ બંને પક્ષની વચ્ચે લડાઈ થતી હતી. એક દિવસના રાક્ષસોના આક્રમણથી બધા જ દેવતાઓ ભયભીત થઈ ગયાં. તેઓ દોડતં દોડતાં બ્રહ્માજીની પાસે આવ્યાં. બ્રહ્માજીએ...
24
25

ભગવાન વિષ્ણુનો મત્સ્ય અવતાર

મંગળવાર,નવેમ્બર 18, 2008
પ્રાચીન સમયની વાત છે. સત્યવ્રત નામના એક રાજા ખુબ જ ઉદાર અને ભગવાનના પરમ ભક્ત હતાં. એક દિવસ રાજા કૃતમાલા મદીમાં તર્પણ કરી રહ્યાં હતાં. તે જ વખતે અંજલિની અંદર એક નાનકડી માછલી આવી ગઈ. માછલીએ પોતાની રક્ષા માટે પોકાર કર્યો...
25
26
સ્વામી વિવેકાનંદ મહાન જ્ઞાની,કર્મયોગી અને માનવપ્રેમી હતા. એમના હૃદયમાં દેશ માટે અને દુનિયાના બધા જ લોકો માટે પ્રેમ હતો. સ્વામી વિવેકાનંદમાં એક મજબૂત પાસુ હતુ એમનુ આત્મબળ. જેની પાછળ તેમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસનો આશીર્વાદ અને તેમની..
26
27

શું શીવ જ બુધ્ધ હતાં?

સોમવાર,નવેમ્બર 19, 2007
હિન્દુઓના ચાતુર્માસ અને ભિક્ષુઓના શ્રાવણ મહિનામાં ધમ્મ-ધમ્મ અને બમ-બમ બોલની ગુંજ બધી જ જગ્યાએ સાંભળવા મળે છે. શ્રાવણ મહિનામાં આખુ બનારસ ગેરૂઆ રંગની અંદર રંગાઈ જાય છે. ગંગા પણ ગેરૂઆ રંગની અંદર રંગાઈ જાય છે...
27
28

વિદ્યાની દેવી મા સરસ્વતી

મંગળવાર,સપ્ટેમ્બર 25, 2007
'या कुन्देन्दुतुषारहारधवला या शुभवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशंकरप्रभृतिभिदैवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥'...
28
29

સીયારામમય સબ જગ જાની

મંગળવાર,ઑગસ્ટ 7, 2007
ફક્ત હિન્દુ સમાજ માટે નહી પરંતુ દરેક માણસ માટે પરંપરાઓ, આદર્શો અને આવી માન્યતાઓ, મર્યાદાઓની દરેક સમયે જરૂરત હોય છે જે તેને જનહીત માટે પ્રવૃત્ત કરે. તેના માટે જરૂરી છે કે જનહીત માટે પ્રવૃત્ત રહેનાર માણસ એટલો પ્રાસંગીક હોય કે તે મનુષ્યને ક્યારેય
29
30

મત્સ્ય અવતાર

રવિવાર,જૂન 3, 2007
પ્રાચીન સમયમાં સત્યવ્રત નામના એક રાજા બહુ જ ઉદાર અને ભગવાનના પરમ ભક્ત હતા. એક દિવસ રાજા સત્યવ્રત કૃતમાલા નામની નદીમાં તર્પણ કરી રહ્યા હતા તે વખતે તેમના હાથમાં એક નાની માછલી આવી
30
31

કચ્છપ અવતાર

રવિવાર,જૂન 3, 2007
પ્રાચીન સમયમાં દેવતાઓ અને રાક્ષસો વચ્ચે મતભેદો વધી ગયા ત્યારે દેવતાઓ બ્રહ્માજી પાસે પોતાની રક્ષાની યાચના કરવા. બ્રહ્માજીએ તેમને જગદગુરૂના શરણમાં જવા કહ્યું.
31
32

વિષ્ણુ

રવિવાર,જૂન 3, 2007
ભગવાન વિષ્ણુના દશ અવતાર છે એવો હિન્દુ ધર્મગ્રંથો અને પુરાણોમાં ઉલ્લેખ છે. તેમાંથી ભગવાન રામનો અવતાર આ સૃષ્ટીમાં મર્યાદા પુરૂષોત્તમ તરીકે પૂજાય છે ભગવાન રામસમા સંયમી
32