0
Russia Ukraine War- ત્રીજી શાંતિમંત્રણા વચ્ચે યુક્રેનના સુમીમાં વધ્યા હવાઈ હુમલા, નવ લોકોનાં મૃત્યુ
મંગળવાર,માર્ચ 8, 2022
0
1
Russia-Ukraine War - ખારકીવમાં રશિયન હુમલામાં 8ના મોત, ગભરાટનો માહોલ
1
2
રશિયા અને યુક્રેન વચ્ચે પાછલા દસ દિવસથી અવિરત ચાલી રહેલ યુદ્ધ 11મા દિવસે પણ ચાલુ રહ્યું હતું.
બંને દેશો દ્વારા એકબીજા પર સંઘર્ષવિરામનો ભંગ કરી ગોળીબાર કર્યાના આરોપો લગાવવામાં આવ્યા હતા.
2
3
ખારકિએવમાં હવે એક પણ ભારતીય નથી - ભારતીય વિદેશ મંત્રાલયનો દાવો
3
4
યુક્રેનના રાષ્ટ્રપતિની અપીલ, રશિયા સામે લોકો લડાઈ ચાલુ રાખે
4
5
સમગ્ર દુનિયામાં રશિયા અને યુક્રેન વચ્ચે થઈ રહેલા યુદ્ધને લઈને ફફડાટ ફેલાયો છે. આટલી તકલીફની વચ્ચે ગુજરાતનું કોઈ મદદની વહારે આવે ત્યારે ખરેખર કોઈ વતન પ્રેમી સામે આવ્યા હોય એમ લાગે છે. વિદ્યાર્થી યુક્રેનની અલગ-અલગ બોર્ડરથી ભારત આવવા લાગ્યા ત્યારે ...
5
6
રશિયાRaśiyā (Russia) યુક્રેન સાથે યુદ્ધ (Russia Ukraine War) 10માં દિવસે મોટી જાહેરાત કરવામાં આવે છે. તેણે શનિવારે યુક્રેનમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે જેથી નાગરિકોને દેશ છોડવા માટે સલામત માનવતાવાદી કોરિડોર ખોલી શકાય. સમાચાર એજન્સી ANIએ રશિયાની ...
6
7
રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં 10 દિવસથી ચાલતા આ યુદ્ધ વચ્ચે રશિયાએ સૌથી મોટો નિર્ણય લીધો છે. રશિયા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, યુક્રેનમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા માટે સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું છે. સવારના 11:30 વાગ્યાથી સીઝફાયરની ...
7
8
પંજાબના યુવકનું યુક્રેનમાંં મૃત્યુ, પરિવાર પર આભ ફાટ્યું
8
9
યુક્રેનથી ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે ગુજરાતના ૧૦૭ વિદ્યાર્થીઓ પરત આવ્યા છે. ગાંધીનગરના આંગણે આવેલા વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પુષ્પગુચ્છ આપી આવકાર આપવામાં આવ્યો હતો. પરત આવેલા વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓનો આજે જન્મદિવસ પણ ...
9
10
યુક્રેન પર રશિયાના હુમલાનો નવમો દિવસ : અત્યાર સુધી શું-શું થયું?
અત્યાર સુધીના અપડેટ્સ અહીં વાંચી શકો છો:
યુકેનમાં રશિયાના હુમલામાં ઝાપોરઝિયા ખાતે આવેલા યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં આગ
હાલ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો
યુક્રેનના ...
10
11
ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાના મૃત્યુ બાદ હવે યુક્રેન(Ukraine) ની રાજધાની કીવ(Kyiv) અન્ય એક ભારતીય વિદ્યાર્થી પર ગોળી વડે હુમલો કરવામાં આવ્યો છે.જનરલ વીકે સિંહ (General VK singh) એ કહ્યું, 'કિવના એક વિદ્યાર્થીને ગોળી વાગી હોવાની જાણ કરવામાં આવી ...
11
12
સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે સાંજે યુદ્ધગ્રસ્ત યુક્રેનના ખાર્કિવ શહેરમાં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરીની યાદી બહાર પાડી કારણ કે ત્યાં "સંભવતઃ ખતરનાક અથવા મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થવાની સંભાવના છે." ભારતીયોના દરેક ગ્રુપ કે સમુહે લહેરાવવા માટે સફેદ ધ્વજ ...
12
13
ભારતીય વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા, પાછા યુક્રેન મોકલવામાં આવ્યા: બેલારુસના રાજદૂત
13
14
સામાજિક અને આર્થિક વિકાસ માટે વીજળી એક પાયાની આવશ્યકતા છે. દેશની સરેરાશ માથાદીઠ વીજ વપરાશ ૧૧૮૧ યુનિટ સામે ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ ૨૧૪૩ યુનિટ છે, જે ગુજરાતના વિકાસને પ્રતિબિંબિત કરે છે. રાજ્યમાં અંદાજે ૧૯ લાખ ઘરોને પાઇપ દ્વારા કુદરતી ગેસનું ...
14
15
Russia Ukrain War- અત્યાર સુધી 10 લાખ લોકોએ યુક્રેન છોડ્યું: UN
15
16
Russia ukrain war- રશિયા યુક્રેનમાં સૈન્ય સંઘર્ષનો આજે આઠમો દિવસ- અત્યાર સુધી શું-શું થયું ?
16
17
હાલમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 10 જિલ્લામાં વિધાનસભાની 57 બેઠકો પર મતદાન સવારે સાત વાગ્યે શરૂ થઈ ગયું છે.
17
18
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે ગુજરાત સહિત ભારતના અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી પરત વતનમાં આવી પહોંચ્યાં છે,ત્યારે વાપીના વિદ્યાર્થીનો યુક્રેનમાં એમબીબીએસના 6 વર્ષના કોર્ષમાં માત્ર 3 મહિના બાકી હતા અને યુદ્ધ થતાં તેમણે ભારત પરત આવવાની ફરજ પડી છે.
18
19
ખારકિવમાં ભારતની બીજી સલાહ - ભારત સરકારે ખારકીવમાં બીજી એડવાઈઝરી જારી કરી
19